________________
તા. ૧૫-૪-૫૩
ઉભી કરવી એ પાતા તર તેમ જ પેાતાના સપ્રદાય તર લાક માન્ય આગેવાનને આકષવાની આજના જમાનાની બહુ જાણીતી રીત છે અને આચાય શ્રી તુલસીરામજી જમાનાને બહુ સારી
પ્રબુદ્ધ જૈન
એવું
પ્રચારક છે અને પોતાના સપ્રદાયને તેમણે બહુ થાડા સમયમાં ભારે સ ંગઠ્ઠિત બનાવ્યા છે અને તેથી અણુવ્રતી સંધ ઉભા કરવા પાછળ જનકલ્યાણ સાધવાની વૃતિની સાથે સાથે પોતાના સ ંપ્રદાયની પ્રતિષ્ઠા વધારવાના આશય રહેલા હાય "અનુમાન તદ્દન સ્વાભાવિક છે. તમારે એ સમજી લેવાની જરૂર છે કે આજે સંપ્રદાયના પાંજરામાં પુરાયેલા કાઇ પણ માણસ અને તે પણ જેનું ધ્યેય પોતાના સંપ્રદાયના ઉત્કર્ષ અને પ્રક પહેલા અને બીજું બધું પછી” એ પ્રકારનું હોય એવા પ્રમુખ ધમ આચાર્ય ના સ્થાનને વરેલા માણસ-પછી તેનામાં ગમે તેટલી શકિત કે લાકકલ્યાણની ભાવના હાય તો પશુ-સામાન્ય જનતા જેને સ્વીકારે અને અપનાવે એવી નૈતિક કે આધ્યાત્મિક પુનરૂસ્થ્ય
નની પ્રવૃત્તિના સ્વામી કે સૂત્રધાર થાય એ શકય કે સ’ભવત નથી. . મારા ઉપરના વિધાનમાં તમને તેરાપથ સામેના મારા દિલમાં રહેલા પૂ ગ્રહ દેખાય છે. મારા વિષે તમે ગમે તે અભિપ્રાય ખાંધી શકે છે, પણ જૈન સમાજના સર્વ સંપ્રદાયને સમભાવે જોવા અનુભવવાના મારા હ ંમેશા પ્રયત્ન રહેલા છે અને તેરાપથ સામે મારા દિલમાં પૂર્વ ગ્રહ હાત તો તે પથના આચાર્ય શ્રીએ ઉભા કરેલ અણુવતી સધની વિગત આપવા પાછળ પ્રમુગ્ધ જૈનના હુ આટલા બધાં પાનાં રકત નહિ, ઉલટુ અન્ય સપ્રદાય!ના અનુવ્યાયીઆમાં તેરાપંથ સામે જે ડા પૂર્વ ઋહા અધાયલા છે તે હળવા કરવા માટે તેમ જ તરાપથી સંપ્રદાય દ્વાનયાના વિરાધી છે એવી જે ચોતરફ સમજ ફેલાયલી છે.તે સમજ નામુદ કરવા માટે મેં અણુવ્રતી સધને આટલી પ્રસિધ્ધિ અને પ્રતિષ્ટા આપ વાનું ઉચિત ધાયું" છે, તમારામાં જે તીવ્ર સપ્રદાય મમત્વ ન હાંત તે આ બાબત તમને સ્પષ્ટપણે માલુમ પડી હાત અને મારા વિષે વિકૃત સભાવના કરવાને પ્રેરાયા ન હોત.
નવા ખાતા ની રક
હતું ! ક્ય
(i) તમારા છઠ્ઠા મુદ્દાનો જવાબ મોટા ભાગે ઉપર આવી જાય છે. જો અણુવ્રતી સધને લેાકવ્યાપી બનાવવા હોય તો તેની રચનામાં તેમ જ પ્રતિજ્ઞાઓમાં મોટા ફેરફારો કરવા જેએ એટલુ જ નહિ પણ આચાર્ય શ્રી તુલસીરામએ સંપ્રદાયના સિંહાસન ઉપરથી નીચે ઉતરીને જનતાના માણસ ખાવું જોઇએ, જનતાના સુખદુઃખ સાથે આત્મીયતા દાખવવી જોઈએ, આજે જે રીતે સતબાલજી કામ કરે છે તે રીતે જનતા વચ્ચે આવીને કામ કરવુ' જોઈએ. જૈન સમાજ પુરા જં વિચાર કરવાના હાય ત જૈન સમાજને આ પ્રવૃત્તિ તરફ આકર્ષવાના એ માગ છે: એક તે જૈન ધર્માંના અન્ય અન્ય સોંપ્રદાયના પ્રમુખ આચાર્યંને મા સંધની યાજના તરફ વાળવામાં આવે અને એ રીતે એ સા સહકાર મેળવીને જૈન સમાજમાં અણુવ્રતી સ ́ધનું આંદોલન ખૂબ વેગપૂર્વક ચલાવવામાં આવે. પણ આજના સયાગમાં
આ શકય નથી લાગતું. તે પછી બીજો માગ એ છે આચાય શ્રી તુલસીરામ∞ તેરાપંથી સૌંપ્રદાયના મુખ્ય પ્રવંત કનુ સ્થાન છેડી દઈને એક સામાન્ય જૈન સાધુની અદાથી આખા જૈન ' સમાજને સંપર્ક સાધે તમે જાણા છે કે તેરાપથી સપ્રદાય સામે જૈન ધર્મના અન્ય સપ્રદાયના અનેક લેકા હજુ કટ્ટર પૂર્વગ્રહ ધરાવે છે અને તેથી જ્યાં સુધી આચાય શ્રી તેરાપ'થી સંપ્રદાયના પ્રમુખ આચાય હશે ત્યાં સુધી અન્ય સપ્રદાયના જૈના તેમને સમભાવથી જોઇ કે સાંભળી નહિ શકે તેમ જ તેમના વિષે આત્મીયતા અનુભવી નહિ શકે. આ બીજો વિકલ્પ આચાર્ય શ્રી માટે શકય હાય
અને
જૈન સમાજના નૈતિક પુનઃસ્થાનની તેઓ છ ધરાવતા હાય તે જૈન સમાજમાં અનેક છે કે જેઓ તેમને જરૂર સાથ આપે અને સમાજમાં ખૂબ વેગ પકડે એમ હું મ 'ભવ છે કે આમ બનવું પણું શક્ય ન ક્ષેત્રમાં રહીને તેઓ આજે કાય કરે છે ત નૈતિક પુનઃહાર તેમના હાથે થાય તો તે પોતાના સમાજની જ નહિ પણ આખા જૈન અમુક અમુક અંશે આમ જનતાની કાંઇ નાની. નહિ ગણાય.
D
(૭) સાતમા મુદ્દામાં જણાવેલી
છતાં તેી સંધના સ્વરૂપમાં કશા મહત્વ ક
ભાર
પત્રના અન્તભાગમાં તમોએ દર્શાવેલી ઉચ્છા મુ પત્ર સાથે આ મારા જવાબ પ્રમુદ્ધ જૈનમાં અવકાશે પ્રગટ કર વામાં આવશે. તમારે પરમાનંદ” શત્રુંજય રાણકપુર વગેરે સ્થળાની યાત્રા
તા. ૯-૪-૫૩ ગુરૂવારના રાજ વાન શડ ઉપર આવેલા ભુલાભાઇ ઈન્સ્ટીટ્યુટમાં શ્રી મુંબઇ જૈન યુવક સધ તરફથી એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસ ંગે સધના સભ્ય તથા જૈન મહિલા સમાજના સભ્યોને નિમ ત્રણું આપવા આવ્યું હતું. શરૂઆતમાં રાણકપુરજી, શત્રુંજય, તાર ત્રણ તીર્થાંની પીલ્મા શ્રી સાલી ખાટલીવાળાએ રાણકપુરનુ મંદિર મારવાડમાં સાદડી પાસે અ એની વચ્ચે આવે फोट નળમાં એક શાખે છે. જેવી રાત દસ્તાનમાં
ત મીનાક્ષીનુ ૫ દેવાલય છે તેવી રીતે મધ્ય હિંદુસ્તાનમાં ઘ્યાની સાથે ભવ્યતામાં સરખાવી શકાય એવું અન્ય કાઇ ભવ્ય મંદિર અસ્તિત્વ ધરાવતું નથી, તેને લગતી પ્રીમે રાણુપુરના અદ્દભુત નિર્માણના ભિન્ન ભિન્ન દષ્ટિકાથી 'માંચક પરિચય કરાવ્યા હતો. શત્રુંજયની ફીલ્મ પણ ભારે સુન્દર અને રંગભેર ગી હતી. શત્રુંજયની શિખરાવલિની દીવ્યતાના આ ડ્રીમ દ્વારા રોચક પશ્યિ થયો હતો. તારંગાનુ' પશુ એક ફીલ્મના અવશેષભાગ દ્વારા આછું દન કરાવવામાં આવ્યું હતું. ત્યાર ગામ રાજસ્થાનની સીમા ઉપર આવેલા સલમીર અને જોધપુરની ફીલ્મો બતાવવામાં આવી હતી. ત્યાંના મહાલયાની રાણકના આ ફીલ્મ દ્વારા સુન્દર ખ્યાલ આવતા હતા, પછી કાશ્મીર તરફ અમારી સ્વારી ઉપડી અને શ્રીનગર, દાલ સરોવર, નિશાત ખાગ, શાલીમાર, જેલમ, પહેલગામ વગેરે સ્થળાના સૌન્વયનું અમે અનુપાન કર્યું. ત્યાર બાદ કાશ્મીર તેમજ હિંદના અનેક વિશિષ્ટ સ્થળે અને સ્થાનકાની રંગીન છબીઓ-મેજીક લેન્ટન સ્લાઈડઝöતાં જોતાં અમે એક સ્થળેથી બીજે સ્થળે જાણે કે જ્યાવિહાર કીધા હતા. તદુપરાન્ત સ્વીટઝલેન્ડના એક શહે રમાં ઉજવાતા વસન્તોત્સવનુ અનેક રંગબેરંગી છબીઓ દ્વારા દર્શન કરાવવામાં આવ્યું હતું. આ રીતે દર્શનાતુ સમિલિત ભા ખડ઼ેતાનાં લગભગ બે કલાક ખૂબ આનંદ અને ઉન્નત સૌન્દ્રય ઉપભોગમાં પ્રસાર થયા હતા. વળી આંખો સામે પસાર થતાં ચિત્રપરાની સમજ આપતા શ્રી સાલી બાટલીવાલાએ પાતાના વિતાદ વાર્તાલાપ વડે આખા પ્રસંગને મનાર જક બનાવ્યા હતા. શ્રી લીલાવતીબહેન દેવદાસે શ્રી સેલી ખાટલીવાલાના અને શ્રી મધુરીબહેન દેસાઇના શ્રી મુંબઈ જૈન યુવક ધ અને જૈન મહિલા સમાજના સભ્યાને ખાવી અથવક આપવા માટે અને આવા મધુર કાર્યક્રમ રજુ કરવા માટે ઉપ સ્થિત ભાષ બહેના તરફથી આભાર માન્યા હતા અને મધુર સ્મરણા સાથે સા વિસાત થયાં હતાં.
#