SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ :: પ્રબુદ્ધ જૈન `! અન્ય મુસ્લીમાને મુખ ખુંચે છે અને તેને ી નાંખવાની જેહાદ પશ્ચિમ પાકીસ્તાનના ને ચલાવી રહ્યા છે. પાકીસ્તાનના વિદેશ આ કામને છે. અને ઉપર જણાવેલ છે. આ ઝકલ્લાખાન પાકીસ્તાનની એક વ્યકિત છે. તેણે સયુકત પ્રજા સ ંધ તથા માં પાકીસ્તાન વતી હિદની સામે કાશ્મીરની લડત ન પેાતાની કુશળતા વડે એ પ્રશ્નને આપણને ખૂબ હું રૂપ તે આપી શકેલ છે. પાકીસ્તાનમાં ઝલ્લાખાનની તે માણસ મળવા મુશ્કેલ છે. એમ છતાં પણ એ ને છે, તેટલા માટે ઝલ્લાખાનને એ પ્રકારના ચોતરફ પાકાર ઉઠી રહ્યો છે અને આ ખાખતનું ઘેરૂં વાતાવરણુ જોતાં ઝફુલ્લાખાન લાંÀા વખત અધિકારસ્થાન ઉપર ટકી શકે તેમ લાગતું નથી. + કામવાદ એ ખાખરા ભૂત જેવા છે. તેને તમારે કાને કાઇ ઠેકાણે રોકવા જ જોઇએ. એનું અન્યત્ર ચાલુ રોકાણ બંધ થાય તે! તે તમને પેાતાને ખાવા-ભરખવા ધાય છે. એ સદા ભક્ષ્યભુખ્યા દાનવ છે. હિંદુએ સામે ઝેરવેર ફેલાવીને મુસલમાનને એક મેટા વિભાગ પશ્ચિમ પાકીસ્તાનમાં એકઠા થયા. વિભાગમાં વસતા હિંદુને એક યા ખીજી રીતે લગભગ નામુ માં આવ્યા અથવા તેા હિંદુસ્તાનમાં ભગાડી મૂકવામાં આવ્યા. પણ પેલુ કામવાદી માનસ નવર ક્રમ બેસી શકે ? એની ચેરી નજર આના વર્તુળમાં આવેલી પાક મુસલમાનેાના ધેારણે કદાચ ઉ લેખાતી અહમદીયા પડી. તેને મારા કાપા કાઢા' એવા લેકપેાકારા શરૂ થયા. અને આજે પશ્ચિમ પાકીસ્તાનમાં આ બાબત ઉપર જ સ્થળે સ્થળે રમખાણેા ચાલી રહ્યાં છે અને પાકીસ્તાન સરકારને લાહારમાં માલ લા’ જાહેર કરવા પડે એ હદ સુધી કામવાદને રાક્ષસ ચોતરા કાળા કર વર્તાવી રહ્યો છે. ખાવાનું આપ, નહિં તો તને ખાઉં” આ તેની રીતરશમ છે. આપણે હિંદના પ્રજાજતા આ ઉપરથી મેધપા લઇએ, આપણા રાજ્યશાસને સ્વીકારેલી અસાંપ્રદાયિક રાજ્ય પતિ ઉપર મહાઅમાત્ય જવાહરલાલ નહેરૂ શા માટે આટલે બધા ભાર મૂકે છે અને શા માટે આપણુને આ સંબંધે પેાકારી પેાકારીને ચેતવે છે તેના મને આપણે યથાસ્વરૂપે સમજીએ, કામવાદથી આપણે સદા મુકત રહીએ અને આસાસના વાતાવરણને મુકત રાખીએ. એ જોડાણ માટે હજી સમય પાકા નથી; છતાં એ જોડાણ બહુ દૂર નથી. આજે આપણા દેશ આર્થિક કટાકટીમાંથી પસાર થઇ રહ્યો છે. તેમાંથી ઉંચે આવવા માટે કોંગ્રેસ સરકાર તરફથી પંચવર્ષીય ચાજના દેશ સમક્ષ રજુ કરવામાં આવેલ છે. આ યોજનામાં સફળતા મળે તે તેને આખા દેશને લાભ મળે એમ છે, એમ છતાં પણ આ યોજના પાર પાડવામાં પ્રજાજનામાં જે ઉત્સાહ જોઇએ તે નજરે પડતા નથી. પ્રજાની સહકાર વિના આ યોજના સફળ થવી શકય નથી અન્ય રાજકીય પક્ષો પણ કાં તે! આ વિષે ઉદાસીન છે અથવા તેા પ્રતિકુળ છે, આવી સ્થિતિમાં આગળ ક્રમ વધતુ તે ાંગ્રેસને મુઝવતા પ્રશ્ન છે. સમગ્ર રીતે વિચારતાં દેશમાં જેટલા રાજકીય પક્ષે ઓછા તેટલી પ્રગતિ સાધવામાં સરળતા વધે. જે દેશમાં એક પક્ષ, એક પ્રજા અને એક યેાજના હાય તે દેશ ધારી ગતિએ આગળ વધી શકે છે, જે રશીઆના અને ચીનના દાખલા ઉપરથી આપણે જોઇ શકીએ છીએ. પણ આ દેશનું તંત્ર સરમુખ તા. ૧-૪-૫૩ લઘુતાર કરીન ત્યારશાહી ઉપર રચાયલું છે, અને ઉપરના લાભ લેવા જતાં સરમુખત્યારશાહીનાં અનેક અનિષ્ટ આપણે સ્વીકારવા પડે. આપણે ત્યાં લાકશાહી પ્રવર્તે છે અને એ લોકશાહી રચનાને વળગી રહીને શકય તેટલી પ્રગતિ સાધવી એવા આપણા નિરધા ૨. છે. લાકશાહી, હાય ત્યાં ભિન્ન ભિન્ન રાજકીય પક્ષ હાવાના જ. આ પક્ષમાં કેટલાક એવા હોય છે કે જેનું અન્યમાં વિલીની કરણ શકય જ નથી. આપણે ત્યાં આવા એક પક્ષા છે સામ્યવાદી પક્ષ અને હિંદુ મહાસભા પક્ષ બીજા એ અગત્ય ધરાવતા પક્ષા છે કાંગ્રેસ અને પ્રજાસમાજવાદી પક્ષ પ્રજાસમાજવાદી પક્ષ મૂળ કોંગ્રેસના વવૃક્ષમાંથી જ નીકળેલી વાવાઈ છે. આ બન્ને પક્ષના । આગેવાનો ગઈ કાલ સુધી આઝાદીયુદ્ધના સહસૈનિકા હતા. આજે ખન્ને પક્ષે સ્વતંત્ર હાવા છતા બની વચ્ચે ભાવના અને કોય પધ્ધતિનું ધણું સામ્ય છે.. બન્ને લેાકશાહીને સ્વીકારે છે અને બંધારણપુરાસરની પ્રગતિમાં માને છે. બન્નેનું માનસ અહિંસા તરફ ઢળેલું છે, અને બન્નેની વિચારસરણીમાં Ideology માં કોઇ મહત્વના ફરક નથી. એકની ગતિ ધીમી છે; અન્ય ત્વરિત ગતિએ આગળ ચાલવા માંગે છે. કાંગ્રેસના કાર્યક્રમ અને પ્રજાસમાજવાદી પક્ષના ૧૪ મુદ્દાઓ વચ્ચે તફાવત હોય તે તે આ પ્રકારના જ છે. કાંગ્રેસની પંચવર્ષીય ચેાજના પાર પાડવા માટે અન્ય પક્ષોના અને તેટલા સહકાર મેળવવા તે કાંગ્રેસ માટે આવશ્યક છે અને રાષ્ટ્રષ્ટિએ પણ અત્યંત ઈચ્છવા યોગ્ય છે. આ ષ્ટિએ પડત જવાહરલાલ નેહરુ અને જયપ્રકાશ નારાયણ વચ્ચે ચાલેલી વાટા માંડીને બેથ હતા. કમનસીબે એ વાટાપાટાનું હાલ તુરંત થઇ થી. એમ છતાં પણ નિરાશ થવાનું કાઈ કારણ નથી. બન્ને પક્ષમાં એવા આગેવાને છે કે જેઓ વ્યકિતગત રાગદ્વેષ બાજુએ રાખીને સમગ્ર દેશનું જેમાં કલ્યાણું ચાલવાની-દેરાને રહેલુ છે તેવા માર્ગે પરસ્પર હાથ મીલાવીને આગળ આગળ લઈ જવાની-તમન્ના ધરાવે છે. અમુક બાબતોમાં સ્વતંત્ર મન્તવ્યો ધરાવતા આદશ પરાયણુ પક્ષા વચ્ચે આટલી સહેલાઈથી જોડાણ થઇ જાય એ આશા કદાચ વધારે પડતી હતી આવુ જોડાણુ આમ એકાએક થયું .હાત તે તે કદાચ કાચું અને અચિસ્થાયી નીવડયું હાત. સભવ છે કે આજની નિષ્ફળતા આવતી કાલના વધારે સંગીન જોડાણમાં પરિણમે, સદ્ભાગ્યે બન્ને પક્ષે કદિ ન જ જોડાઇ શકે એવા કોઇ અમેદ્ય દીવાલ બન્ને વચ્ચે અસ્તિત્વ ધરાવતી નથી. વળી એ પક્ષના આગેવાન વચ્ચે ચાલેલી મંત્રણાના પરિણામે બન્ને પક્ષો દૂર જવાને ખદલે વધારે નજીક આવ્યા છે એ વિષે એ મત છે જ નહિ. આપણે આશા રાખીએ કે દેશની કટોકટી હજુ વધારે તીવ્ર બનતાં ઉભયના મન્તબ્યો વચ્ચેનું અન્તર ઘટતુ જાય અને ઉભયના દિલમાં રહેલી રાષ્ટ્રનિષ્ઠા અન્નેના સ્વાભાત્રિક જોડાણમાં પરિણમે. એ જોડાણ માટે હજુ સમય પાકા નથી એમ સમજીને આપણે અધીરા ન બનીએ અને એમ છતાં એ જોડાણુ બહુ દૂર નથી એવી શ્રધ્ધા રાખીને બન્ને પક્ષો વચ્ચે સૌહાર્દ કેળવાય એવી રીતે આપણે પરસ્પર વીએ. પાન દ ‘નૂતન ચીત’ વિષે શ્રી, ઉમાશંકર જોષી આ વ્યાખ્યાન સભાની નોંધ જગ્યાના અભાવે આ અંકમાં આવી શકીયું નથી. તે આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. ત્રી.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy