________________
૧૯૦
પ્રબુદ્ધ જૈન
કતા આવે એવી કૅટલીક બાબતે ઉમેરવામાં આવી છે. મુશ્કેલીભર્યું અને લાંબા ગાળાનું 'કાય. લાગતું હતું. તે કાર્ય -4 , , આપણે સમાજના મધ્યમ વર્ગ" કહીએ છીએ તેમણે પોતાની ધગશ કાર્ય કુશળતા અને અવિરત શ્રેમ લેવાની અને છે કે જે વર્ગમાં સમાવેશ થાય તે વર્ગ નવી રાજય તત્પરતા વડે આંખના પલકારામાં આપણી સામે મૂર્તિમન્ત કરી
યાપાર ધંધાઓ ઉપરના તરેહતરેહનાં અકુશે બર્તાવ્યું છે. આચાર્યશ્રીની - શુભ ભાવના અને પોતાના * એકદમ ઘસાત એલ્યો છે, કુબવા લાગે સમાજે; ઉપરનું પ્રભુત્વ તેમા જે શ્રી. ખીમજી છેડા તથા તેમના સમાજનો આર્થિક પ્રશ્ન સૌથી વધારે મુંઝ.'
સાથીઓની: ખરા દિલની.મહેનલ ઉભંયનું આ શુભ પરિણામ છે, છે. આ પ્રશ્નની' કરકરીએ આ કોન્ફરન્સ મુંબઇમાં મહાવીર યતા છે કે 1} : Tી કતા અનેક ભાઈ બહેનને આ કેન્ફરન્સ પ્રત્યે પત કર્યા છે. આપણું ભાઈ બહેને, સ્વજને,
1 કપ તા. ર૭-૩-૫ ના રોજ મુંબઈ ખાતે ભગવાન મહાવીરની ,
જન્મજયન્તી બહુ મોટા પાયા ઉપર ઉજવવામાં આવી હતી. આ પેમાટે શું કરીએ, તેમને ડુબતા કેમે બચાવીએ
જન્મજયન્તી ઉત્સવ દર વર્ષે મુંબઇમાં ઉજવવામાં આવે છે ' રસનું ચિત્ત કેન્દ્રિત થઈ રહ્યું છે અને બીછે. હિમોગતિમ"ારા રા મતભેદો ધરાવતી વ્યકિતઓ આ બાબતમાં
અને તેમાં ત્રણ રિકાના પ્રમુખ સંસ્થાઓ સામેલ થાય
આ વખતે તેમાં તરા થી સમાજ પણ સામેલ થયા હતા. આ સૌ મેળાને વિચાર કરવા લાગી છે. ઉપર જણાવેલી સમિંતિની
જ બેઠકમાં ભાગ લેતાં કાર્યકર્તાઓએ પણ આ બાબતમાં ખાસ
માટે આ આઝાદ મેદાનમાં એક વિશાળ મંડ૫ ઉમે કરવામાં
આવ્યા હતા અને આ સભામાં લગભગ પાંચેક હજાર, ભાઈ છે. વિચારણા ચલાવી હતી અને શ્રાવક આવિકાના ઉત્કર્ષ માટે કોફી
બહેનો હાજર થયાં હતાં. આચાર્ય શ્રી વિજયવલભસરિ પોતાના પેરેન્સના છેલા આધવેશન પ્રસંગે જે ફંડ એકઠું થયું હતું અને
આ શિષ્ય સમુદાય સાથે તેમ જે જાણીતા સમાજસેવક, મુનિ શુભ-, ", આચાર્યશ્રી વિજયવલ્લભ સુરિની. આ ફંડને અમુક સમય સુધીમાં
વિજયજી આ પ્રસંગે ઉપસ્થિત થયા હતા. મુંબઈ પ્રદેશના મુખ્ય પાંચ લાખ સુધી પહોંચાડવાની પ્રતજ્ઞિાને લીધે તે કંડમાં જે વધારે થવાની વકી હતી તેમાંથી એક ઉગમંદિર ઉભું કરવાને
સચિવ શ્રી. પારારજી દેસાઈ આ સમારંભનું પ્રમુખસ્થાન , આ નિર્ણય કરવામાં આવ્યો હતે. ‘: ' , '
શેભાવવાના હતા, પણ નાદુરસ્ત તબિયતે તેમને આ સમારે. ' ' ' + .. !
ભમાં ભાગ લેતા અટકાવ્યા હતાં. તેમના સ્થાને આરોગ્ય * આ બેઠક દરમિયાન તા. ૧૫ મી માર્ચની સવારે કે
તેમ જ મજુર ખાતાના પ્રધાન શ્રી શાન્તિલાલ શાહને નિયુકત રેન્સનો મુ " સંચાલક-પ્રવર્તકનું સ્થાન પામેલા શ્રી કાન્તિ
કરવામાં આવ્યા હતા. સુપ્રસિદ્ધ ગાયંક ભાઈ શાન્તિલાલ શાહે " લાલ ઈશ્વરલાલના શુભ હસ્તે કન્ફિરન્સનો જન્મદાતા પ્રારંભમાં ભગવાન મહાવીરની એક સુન્દર પદ ધ સ્તુતિ કરી " - અ. પિતા સમાન લેખાતા સ્વર્ગસ્થ શ્રી. ગુલાબચ
હતી અને ત્યારબાદ આચાર્ય શ્રી વિર્જયવલ્લભસૂરિનું અને છે. ' દેજી ઢટ્ટાને 1ણીતાં ચિત્રકાર શ્રી.' [ " મે., રાવળના
તેમની પછી મુનિ જનકવિજયજીનું પ્રધચન થયું હતું. શ્રી. ; હાથે તૈયાર કરવામાં આવેલા તૈલોચત્રની એનાવરણવિધિ .
' ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ચીમનલાલ સુતરીઆ, શ્રી. પેપર્ટ કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી. વિજયવલ્લભ
લાલ રામચંદ્ર શાહં, શ્રી. સોહનલાલજી દુગડ તથા શ્રી. ખીમજીભાઇ સૂરિજી હાજીર રહ્યા હતા. તેમણે તેમ જ અન્ય આગેવાનોએ
ડાએ પ્રસંગના વ્યાખ્યાને કાં હતી, અને પ્રમુખ સ્થાનેથી સ્વર્ગથ મહાશયને ખૂબ ભાવભરી અંજલિ આપી હતી. શ્રી. શાન્તિલાલ શાહે ઉચિત શબ્દોમાં ઉપસંહાર કર્યો હતો. આચાર્યશ્રી પ્રતિજ્ઞાની પરિપૂર્તાિ:- ૧ - ૪ : ' આજની સમગ્ર દુરવસ્થાના પાયામાં જે હિંસાંપ્રચુરતા ' અને : - : , . : શ્રી. ખીમજી છેડાને ધન્યવાદ દ્રવ્યલાલસા રહેલી છે અને સાથે સાથે સંકુચિતતા અને
જુન માસમાં જ્યારે વૈ. મું. કેન્ફરન્સનું મુંબઈ અસહિ તો પણ આપણને જયાં ત્યાં નજરે પડે છે તેમાંથી ખાતે અધિવેશન ભરાયું ત્યારે શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ માટે રૂ. " એક યા બીજા મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન વકતાઓએ શ્રોતાઓનું .. ૧૬૫૦૦ નું ફંડ થયું હતું. આ ફંડને પાંચ લાખ પીઓ સુધી ખાસ લક્ષ્ય ખેંચ્યું હતું અને અહિંસા તથા અપરિગ્રહ ઉપર કા અમુક સમયમાં પહોંચાડવું અને એમ ન બને તે દૂધનો ત્યાગ અને સંપ્રદાયભેદ ભુલ જઇને. આ જૈન સમાજને એક કરવાની ! કરે એ મુજબ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિએ પ્રતિજ્ઞા બાબત ઉપર દરેક વકતાએ ખાસ ભાર મૂક્યો હતો. અને આર્થિ લીધી હતી. આ ફંડમાં આચાર્યશ્રી મુંબઈથી થાણાં પધાર્યા દષ્ટિએ ઘસાઈ રહેલા જૈન સમાજને ઉગારી લેવા માટે જરૂરી અને ત્યાંથી મુંબઈ પાછા ફર્યા તે દરમિયાન રૂ. ૩૫૦૦૦ ભરાયા સર્વ પ્રયત્નો હાથ ધરવા તરફ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રસ્થા કરવામાં હતા. બાકી રહ્યા રૂપી ત્રણ લાખ. આચાર્યશ્રી મુંબઈ આવ્યા આવ્યું હતું. આ જ પ્રસંગે આચાર્યશ્રીની પાંચ લાખ રૂપિીઆ ત્યારબાદ રૂ. ૨૦૦૦ પોતે આપે અથવા મેળવી આપે એવાં ૧૦૮ એકઠા કરવાની પ્રતિજ્ઞા પુરી થયાની જાહેરાત કરવામાં આવી વચનો" એકઠાં કરવાની કોન્ફરન્સના તેમ જ જૈન સમાજંના એક હતી અને તેને લાંધ સૌ કોઈના દિલમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સાહી કાર્યકર શ્રી. ખીમજી છેડાએ ઝુંબેશ ઉપાડી. જણાવતાં ઉલ્લાસ પ્રગટયો હતે., જૈન સમાજ એકત્ર થવાની જે કંઈ ખૂબ આનંદ થાય છે કે ભાઈશ્રી - ખીમજીભાઈ આં પ્રયત્નમાં કાળથી ઝંખના સેવે છે તેમના માટે આ સમારંભનું દ્રશ્ય ભારે ધાર્યા કરતાં બહુ વહેલાં સફળતાને પામ્યા છે. એટલું જ નહિ પ્રેરક હતું, આપણી વચ્ચેના માન્યતાભેદને, સંપ્રદાયભેદને ભૂલી પણું મુંબઈ '' ખાતે આઝાદ મેદાનમાં તા. ૨૭ મી માર્ચના જઈએ, એક બનીએ, સામે દેખાતા સંકટમાંથી આપણ સમારોજ સવારના મજુર - પ્રધાન શ્રી શાન્તિલાલ શાહનાં . જને ઉગારી લઈએ, ભગવાન મહાવીરને અહિંસા અને અનેકાન્તનો પખપણા નચે મહાવીર જયન્તીને સમારંભે ઉજવા સંદેશા જગતભરમાં ફેલાવીએ, આજના વિગ્રહક્ષબ્ધ વિશ્વત્યારે બાકીની રકમ પણ શ્રી. ખીમજી છેડાના અવિ- માનસને શાન્તિ અને સર્વોદયની ભાવના તરફ વાળશાન્ત પ્રયત્નના પરિણામે ભરાઈ ચુક્યાની જાહેરાત કરવામાં આવું વિચારવાતાવરણ આ સમારંભ દરમિયાન અનુઆવી છે. આ રીતે આ આચાર્યશ્રીની પ્રતિજ્ઞા અણધારી ફેંકી ભવગેચર થતું હતું... જે સમાજની જે એકતા બહુ મુદતમાં પરિપૂર્ણ થવા પામી છે અને તે માટે તેમને તેમ જ શ્રી. દૂરની વસ્તુ લાગતી હતી તે જાણે કે સમીપ આવી ખીમજી છેડાને જૈન સમાજના અનેકશઃ ધન્યવાદ ઘટે છે. રહી હોય એવો આશાવાદ ચિત્તને પ્રફૂલ્લિત કરતો હતો. કાળ , આજના મંદીના વખતમાં પાંચ લાખ રૂપીઆ એકઠા થવા ભારે બળને ઓળખી. દૂર દૂર રહેતા આપણે નજીક, આવીએ,