________________
તા. ૧૫-૩-૧૩
કરતાં સસ્થાના દ્રોહ થઇ જાય છે જે ન કરવા માટે તે વચન અને નૈતિક દ્રષ્ટિએ બધાયેલ છે.
પ્રબુદ્ધ જૈન
૧૮૫
હોય છે જે પૂર્ણ પણે નિષ્ક્રિય અવસ્થા છે. પ્રવૃત્તિમાત્રની સાથે પાપ લાગેલું' છે. તેથી પાપ અને પુણ્યની વ્યવસ્થા ધ્યેયના આધારે કરવામાં આવે છે. જે સ ંગઠન વાડાબધી અથવા પેાતાની રક્ષાને પ્ત થઇ જાય. મુખ્ય ધ્યેય બનાવીને ચાલે છે તે સત્યમાગથી િ છે અને ય-ત્યાગવાયોગ્ય ખની જાય છે. સગર્દન સત્યને નજર સમક્ષ રાખીને ચાલે પાતાના અસ્તિત્વની પણ ચિંતા રાખતુ નથી તે ઋતુ નથી. હું આશા રાખું છું કે મુંબઇ જૈન યુવક નજર સમક્ષ રાખીને ચાલશે; પેાતાના અસ્તિત્વના સત્યથી વિમુખ નહિ અને.
સ
ઉપનિષદોમાં આવે છે કે ગ્રસત્ય વસ્મૃત્તિ સ્થિવા સર્ચ સમી અર્થાત મનુષ્ય સત્યની તપાસમાં અસત્ય માગ અવલ બન લે છે. માટે ભાગે સંસ્થા આ આદેશને નજ઼ર 'સમક્ષ રાખીને ચાલે છે. લાક કલ્યાણની સાધના માટે થાડા ધણા અસત્યના આશ્રય લેવાનું કે જરૂરી માનવામાં આવે છે, પરન્તુ જૈન પરંપરા આ વાતમાં માનતી નથી. અસત્યના માર્ગ કાઈને સત્ય પર લઈ જઈ શકે નહિં મહિતી સાથે સાથે સાધન પણ શુદ્ધ હાય તે તેટલું જ જરૂરી છે.
એક દિવસે પરમાનંદભાઈએ મને પ્રમુદ્ જૈન અંગે સૂચન કરવાનું કહ્યું. મારી સમક્ષ એ પ્રશ્ન ઉદ્ભવ્યો । ‘ પ્રમુદ્ધ જૈન ’ યુવક સંધનું મુખપત્ર છે. આવી સ્થિતિમાં તેણે પોતાની માતૃસંસ્થાને વાદાર રહેવુ જ જોઈએ. સ્થાનકવાસી કાન્ફરન્સ નાતે વાડા છે તે જૈન યુવક 'ધ મેાટા વાડા છે. વાડા”ધી ખરા છે, ત્યાં નાના મેટામાં ન્યુનાધિકતા હાઈ શકે છે, પરન્તુ કાઇને ઉપાદેય તેા કહી શકાય નહિ,
. બાજુ જે અને તે માટે રાતાને મા મા કસોટી
નક
હમણાં થેડાં દિવસો પહેલાં હું સેાજત ગયા હ વાસી સમાજે એક શ્રમણ સંધ તથા એક આચાર્યની સ્થાપના કરીને સાદડીમાં જે ક્રાન્તિકારી પગલું ભર્યું તેની વિગતા પર વિચાર કરવા માટે ત્યાં શ્રમણુસંધના મંત્રીનુ સંમેલન થયું હતું. ૧૬ માંથી ૧૪ મત્રીએ પધાર્યા હતા. તે ઉપરાંત ૨૫૦ સાધુસાધ્વીજીઓ તથા હજારોની સંખ્યામાં શ્રાવકાએ તેમાં ભાગ લીધા હતા. અ. ભા. વે. સ્થાનકવાસી જૈન ટ્રાન્ફરન્સની જનરલ કમિટીની એટક પણ થઇ હતી. મ`ત્રીમડળની સામે વિચારણીય પ્રતે આ હતા : (1) સાધુએ ધ્વનિવધ કયંત્ર પર મેલવું જોઈએ કે નહિ ? (૨) ગાચરીમાં કેળાં, વગેરે ફળ લઇ શકાય કે કેમ ? પાખી, આદિ તિથિઓના સબધમાં પણ નિર્ણય કરવાા હતા. સાધુઓને વિશ્વવિદ્યાલયાની પરીક્ષામાં બેસવું જોઇએ કે નહિ ? આ પણ એક વિચારણીય પ્રશ્ન હતા. દૂર દૂરથી પાદવિહાર કરીને સાધુએ ત્યાં પહોંચ્યા; બે અઠવાડીઆ સુધી શાસ્ત્રાર્થ થયા. ભાવના બધાની સારી હતી, પરંતુ એક બાજુ વિશ્વની પ્રગતિ તરફ નજર નાખવામાં આવે અને બીજી બાજુ આ વાતે પર વિચાર કરવામાં આવે તો આપણા સાધુસમાજ કેવી કેવી નાની ખાખતામાં અટવાઇ પડયો છે. તેને ખ્યાલ આવશે અને હૃદયને આધાત પણ પહેાંચશે. આ યુગમાં દુનિયામાં ત્યાગ અને તપશ્ચર્યાં. ની ભૂખ વધી રહી છે. આપણા સાધુ સમાજ આ સમયે નાની નાની વાર્તામાં ન અટવાતાં, વિશ્વ સમક્ષ ઉચ્ચ આદર્શ સ્થાપિત કરી શકશે ? પ્રબુદ્ધ જૈન દ્વારા આપણે સાવ તેમજ ગૃહસ્થાનું ધ્યાન આ નક્કર કાય પ્રતિ ખેંચી શકીશુ તો તે એક . મહાન સેવાનું કાર્ય થશે.
"
આ પ્રશ્નાને ઉત્તર વિચારતાં મારી નજર સમક્ષ એ ખામો આવી. નિશ્ચય દષ્ટિયે પ્રત્યેક સંગઠન એક વાડા છે અને તેથી ત્યજવાયાગ્ય હૈય છે. જે લેાકા મુકત વિચારણા કરવા માટે છે તેમનું કાઇ સંગઠન હાતુ નથી. પ્રત્યેક સગઠનના એક આદર્શ હાય છે અને તે ધ્યેયે પહાંચવાની એક પ્રણાલિકા હોય છે. તે આદર્શને નજર સમક્ષ રાખીને, પ્રણાલિકા અનુસાર ચાલવાની ખીજાતે પ્રેરણા આપવામાં આવે છે. જો કાઇ તે આદર્શ અથવા પ્રણાલિકાથી આડું અવળું ચાલે તા સંગઠન તેને સહન કરી શકતું નથી. આપણે ઈચ્છીએ છીએ કે પક્ષી ઊડે, પરન્તુ જે જાય. બધા મર્યાદા આપણે બાંધી રાખી છે તેની આગળ ન સગઢને પાતાની ખાંધેલ મર્યાદામાં ઉડનારનું રક્ષણ કરે છે. મુકતવિહારીને કાઇ પૂછતું નથી. કબૂતરને પાળનાર જેમ ઉંચે ઉડતુ અટકાવવા માટે કબૂતરાની પાંખ તેડી નાંખે છે તેમ સામાજિક સંસ્થાઓવાળા પાતાના કમચારીઓને આર્થિક અથવા અન્ય દૃષ્ટિયે પાંગળા બનાવી દે છે. તેમની બુદ્ધિ અથવા કલમને મુકતપણે વિહરવા દેવામાં આવતી નથી. મહા કવિ રવીન્દ્રે પેપટની શિક્ષા ' નામના રૂપકમાં એ વાત બતાવી છે કે સભ્યતા અને સંસ્કૃતિનું નામ લને ઉભુ થનાર આવુ' સંગઠ્ઠન કેવી રીતે સ્વતંત્રવિહારી માનવને કૃત્રિમતાના દાસ બનાવી દે છે. .જે. કૃષ્ણમૂર્તિ એટલા માટે જ થિયેાસેાફિકલ સેાસાયટીના વિરાધ કરી તેમાંથી છુટા થયા. સમાજ જે અનુશાસન ધાર્મિક તેમજ લૌકિક મર્યાદાના રૂપમાં ગ્રહણ કરે છે તે જ માનવજાતિને માટે ધનરૂપ તથા વિકાસનું અવરોધક તત્વ બની જાય છે. અભિજ્ઞાન શાકુન્તલમાં પ્રતિહારી કહે છે કે જે દર્દીને મે રાજમર્યાદાના રૂપમાં ગ્રહણ કર્યાં હતા તે જ મારૂં અવલંબન બની ગયેલ છે; હવે તેને આધાર લીધા વિના હું ચાલી શકતા નથી.' આ જ વાત ધર્મ સસ્થાના સચાલકા સાથે બને છે. અમુક પ્રકારના વેશ તેમજ ક્રિયાકાંડ અંગીકાર કરવા તેમના હેતુ સ્વ–પર કલ્યાણ સાધવાના હોય છે, પરન્તુ અમુક, સમય બાદ તે તે વેશને પરતંત્ર બની જાય છે. તે સમયે તે વેશને ધારણ કરતા નથી હોતા, પરન્તુ વેશ તેમને ધારણ કરતા હાય છે. વેશની બહાર તેને કાઈ ભાગ જ સૂઝતો નથી.
શકરાચાર્ય
આ રીતે નિશ્ચય દૃષ્ટિએ જોવામાં આવે તે સંગઠ્ઠન માત્ર ત્યાજ્ય છે, પર’તુ નિશ્રય દૃષ્ટિના ઉપયોગ આદર્શ સ્થાપના માટે કરવામાં આવે છે. “લાકવ્યવહાર તે પર ચાલતા નથી. કહ્યું છે, 'સત્યવ્રુતે મિથુનીત્ય વોડયાનોવિવો વ્યવહાર : અર્થાત્ પ્રત્યેક લૌકિક વ્યવહારમાં સત્ય અને મિથ્યાનું મિશ્રણ હોય છે. જૈન શાસ્ત્રાનુસાર પણ કમ બધતા સવ થા નિરાધ ચૌદમે ગુણસ્થાને
ભકત લેાકેા પેાતાના આરાધ્યની પૂજા એ ષ્ટિએ કરે છે. કેટલાક લેાકા સ્મૃતિ, ધર્મગ્રંથ કે વ્યકિતવિશેષને પોતાના આરાધ્ય બનાવીને, તેમની પાસેથી આધ્યાત્મિક પ્રેરણા પ્રાપ્ત કરે છે; પોતાના આરાધ્ય તેમને માગદશન કરાવે તેવી અપેક્ષા તેઓ તેમની પાસેથી રાખતા નથી; માગ તા તેઓ પાતે નક્કી કરે છે. પોતાની ઉદ્દાત્ત ભાવનાઓની જાગૃતિ માટે કાઈ જડ અથવા ચેતનને તે પ્રતીક માની લે છે. ખીજો પ્રકાર પાતાના આરાધ્ય પાસેથી મા દર્શનની આશા રાખે છે. વેશને સાધુત્વનું પ્રતીક માનીને તેની પુજા કરવામાં આવતી હોય તે તેમાં વ્યકિતના ગુણાના પ્રશ્ન રહેતો નથી. તેમાં તેા પ્રત્યેક વેશધારીમાં સાધુત્વની સ્થાપના કરી લેવામાં આવે છે, પરંતુ જૈન સમાજ સાધુએની પૂજા આ રીતે કરતા નથી. તે તે તેમને ચારિત્રના આદશ અને આધ્યાત્મિક નેતા માટે છે. તેમના ઉપદેશા પર ચાલવાના પ્રયત્ન કરે છે. આજે પણ આપણા સમાજમાં સાધુઓનું આ વર્ચસ્વ પુરતા પ્રમાણમાં છે. આવી દશામાં તેમનું વ્યકિતગત જીવન અને વિદ્યાનુ સ્તર, કેટલું ઊંચુ હાવુ જોઇએ, તેમની દૃષ્ટિ કેટલી વિશાળ અને તળપશી હોવી જોઇએ તે કહેવાની જરૂર નથી. આપણે સમાજનુ ધ્યાન આ દિશામાં ખેંચવાની જરૂર છે.
આપણી સમક્ષ અયોગ્ય દીક્ષા તથા બાલદીક્ષાના પ્રશ્ન તા