SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૪ અંકઃ રર શ્રી મુંખઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઇ : ૧૫ માર્ચ ૧૯૫૩, રવિવાર રજીસ્ટર્ડ ન.ભ.૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂપિયા ૪ ચાંડિલ સર્વોદય સ ંમેલન વિનાબાજીનુ ઉદ્દેધન (બિહાર માનભ્રમ જીલ્લામાં આવેલું ચાંર્ડિલ ગામ કે જ્યાં હાલ શ્રી વિનાબા વસે છે ત્યાં ચાલુ માસની તા, ૭ થી ૯ સુધી પાંચમું સર્વોચ્ચ સમેલન એજર વામાં આવ્યું હતું, એ સમેલનમાં રાજસ્થાનના આગેવાન ક્રેગ્રેસી કાર્યકર્તા શ્રી ગાકુલભાઇ દોલતરામ ભટ્ટ ભાગ લીધે। હતા. તેમણે એ સ'મેલનની કેટલીક વિગત પહેલા હાતારૂપે ચાલતા સમેલને પ્રબુદ્ધ જૈન માટે મેકલી આપી છે જે સાભાર નીચે પ્રગટ કરવામાં આવે છે, આના બીન્ત્ર હતા આવતા અકમાં રજી કરવામાં આવશે. તંત્રી) એકર ભૂમિ આપણે ધારેલ સમય મર્યાદામાં ન મેળવી શકીએ તો આપણે જીવવાનો હકકદાર નથી; આપણું પાણી મરી ગયું સમજવુ. વગેરે વગેરે. વિનેાળાજી જ્યારે જ્યારે ખેલે છે ત્યારે ઋચા ઉચ્ચારતા લાગે છે અને તેઓ ખેલવા ખાતર ખેલતા નથી પશુ હૃદયમાંથી જે નાદબ્રહ્મ ઉઠે છે તે આપણને સાંભળાતા હાય તેવું જણાય છે, રચનાત્મક કાર્ય, સરકાર, સત્તા વગેરેનું વિશ્લેષણુ એમણે કર્યું. પૂ. બાપુજી જીવતા હતા ત્યારે જ્યાં જ્યાં ગાંધી સેવા સ ંધનુ વાર્ષિક અધિવેશન મળતું હતું ત્યાં ત્યાં મુખ્યત્વે ગાંધીજીની હાજરીતે કારણે માનવમહેરામણુ ઉલટતા રહેતા હતા અને કયારેક કયારેક એમ થતુ હતુ કે કૉંગ્રેસ અધિવેશનની સરસાઇ થઇ રહી છે અથવા તો કોંગ્રસનું સ્થાન ગાંધી સેવા સંધ લેવાનુ છે. એવા તાઁ કુતર્કા જ હતા. ગાંધીજીના દેહવિલય પછી સર્વાંય સમાજની બંધનમુકત રચના થઇ અને તેનાં સંમેલના જુદે જુદે સ્થળે થવા લાગ્યાં. સેવાગ્રામ, રાઉ, શિવરામપલ્લી, સેવાપુરીમાં અગાઉનાં ચાર સમેલન થયાં. આ વેળાનું પાંચમું સંમેલન ચાંડિલ (બિહારના માનમ જીલ્લામાં ) તા. ૭ થી ૯ સુધીનું યોજવામાં આવ્યુ હતું. આ ગામે તા આકસ્મિક જ સ ંમેલન થઈ રહ્યું હતું, કારણ કે મિનેબાજીની ભૂદાનયાત્રા એમની માંદગીને કારણે અંહિ જ ટકી ગઇ હતી અને તેએ જ્યાં હેાય ત્યાંજ સંમેલન ભરાવું જોઈએ, કારણ કે આજે તેમનામાં અને તેમની આસપાસ જ પ્રેરક વાતાવરણુ જમાવવાની અને જામવાની અનુકૂળતા હાય છે. જ્યાં પૂ. ગાંધીજી હતા ત્યાં જમધટ હતા, જ્યાં પંડિત જવાહિરલાલજી જાય ત્યાં માનવસમાજ હીલાને ચઢે અને જ્યાં "સંત વિનેાખા જાય, રહે, ખેલે ત્યાં આશા, પ્રેરણા ને કાળપુરૂષને નવસ ંદેશ સંભળાય, જનતંત્રના જમાના ભલે હાય, પણ આ તંત્રને! વાહક પણ એક જન-વિશેષ હોય છે અને તેથી અમુક અમુક વ્યકિત-વિશેષની, લેાકેાત્તર પુરૂષની આણુ પ્રવતે જ છે. તેના ચાંડિલ સમેલનના આરબ એક રીતે તો તા. ૪-૩-૫૩ થી થયો કે જ્યારે ભારતવર્ષનાં કતાઇ માળાનું વિવરશુ રજૂ થયું. તે વેળાએ સત વિનાખાએ જે ઉદ્ગાર કાઢયા તેમાં સૌએ અલગ અલગ પુખ્તપાતાની નાની નાની રચનાત્મક પ્રવૃત્તિએામાં લીન ન થતાં એકાગ્રચિત 'ભૂદાનપ્રવૃત્તિમાં લાગી જવાની હાકલ કરી. તા. ૫-૩-૫૩ ને દિને ભૂદાનપ્રવૃત્તિ પ્રાંતે પ્રાંતે કેવી રીતે ચાલી રહી છે અહેવાલા, પ્રાંતુસ યાજાએ સ ંક્ષેપમાં ભૂદાનમાં કામ કરનારાઓ સમક્ષ રાખ્યા; તથા ભવિષ્યમાં એટલે કે આવતા એક વધુમાં એપ્રિલ ૧૯૫૪ પહેલાં સમગ્ર દેશમાં ૨૫ લાખ એકર ભૂમિદાનમાં ભેગી કરવાની તેમને પાર પાડવાની કટિબદ્ધતા દાખવી, કાય મુશ્કેલ છે, થયું છે તેના પ્રમાણમાં (અ’કગણિતની રીતે) ધારેલી મુદ્દતમાં પુરૂ ન થઈ શકે. પરતુ શ્રધ્ધાળે તથા ધિરકૃપાએ પુરૂ કરવાની હિંમત સંયોજકાએ દાખવી. આ પ્રંસગે પણ વિનાબાજીએ દાન-પ્રવૃત્તિનું હાર્દ સમજાવ્યું, ભારતના ભવિષ્યનું અને 1 વેદમ વ્રેાથી તથા તુલસીચેાપાથી ૮-૮ા ના સમૂહકાંતણ પછી ચાઁસ ધના ધીરેન મામદારને સ ંમેલન સ્થાને બેસાડવામાં આવ્યા. સ્વાગતભાષણ થયું; ઉત્કલના તપસ્વી ગેપબાપુએ નાના સરખા પ્રદર્શનનું ઉદધાટન—ભાષણ કર્યું. પ્રમુખ ધીરેનભાઇએ પાંચસાત વાક્રયામાં જ પોતાનુ પ્રારંભિક ભાષણ કરીને કહ્યુ કે આશા અને ચિત્ર દાડો તથા એકાગ્રતા ઉપર જોર દઇને કહ્યુ કે, ૨૫ લાખ, કાળપુરૂષની વચ્ચે આપણે છીએ. કાળપુરૂષનું આવાહન થઈ રહ્યુ તા. ૬ઠ્ઠી માર્ચે સ સેવાસંઘની સભા થઈ તે ખાનગી હતી એટલે તેમાં થયેલ વાતચીતેાની વીગતા હું લખીશ નહિ પરંતુ તેના સારભાગવત માનપત્રના પ્રતિનિધિઓએ અહિં તહિંથી ભેગા કરીને સમાચાર સ્ફુકાને આપ્યો જ હશે. સમેલનના આરંભ તા. ૭ મી માર્ચે સવારના સાદા એવા વિશાળ મંડપમાં સમેલનને આરભ થાય છે, સંમેલનની વ્યાસપીઠે નાનીસરખી, એક ગ્રામકુંભારની રચના હતી; સાવ સાદી ગામડીયણ પોતાના ઘેર ઉજવાતા કાષ્ઠ ઉત્સવ પ્રસંગે સાલવૃક્ષ ચીતરે, એ બાજુ ન ઓળખાય તેવા પોપટા હાય એવુ એ એકલુ જ રેખાંકન કાં અને કાંગ્રેસ અધિવેશનની શોભા કયાં ? નિવાસસ્થાને, રસાડું, કાર્યાલયા, પાણીની વ્યવસ્થા, વગેરેમાં ગ્રામભાવ હતો, કયાંક કર્યાંક તો ગ્રામ્યભાવ હતા, પણ એની ચર્ચામાં ઉતરવાની જરૂર નથી, કારણ કે આ તે આવી પડયુ એટલે ચાણ્ડલ સમેલનસ્થળ, અન્ય; છતાંય ચાણ્ડિલને જોતાં વ્યવસ્થા સારી કહેવાય, ભલે ન્હાવા ધાવાની અગવડ નડી, ચેખામાં કાંકરા ખાવા પડયા, હાથે દળેલ લેટમાં નવી ધટીઓની તથા વગરવીણેલ ઘઉંની કાંકરી આવતી હતી, છતાંય નાના સરખા ચાણ્ડિલે આવેલ ભાર ખાખાને માટે (વિતાખાજીને ખાખા કહીને મેલાવે છે) ઉપાડી લીધા. બિહારવતી સ્વાગત કરતાં શ્રી, લક્ષ્મીબામુએ સાચુ જ કહ્યું હતું કે ગુણ, સગવડ દેખા તે ઇશ્વરની દેન છે, દોષને અગવડ જીએ તે મનુષ્યકૃત અમારા છે.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy