________________
૧૭૮
ત્તિસમા આ સરેવરમાં આપણા પ્રવાસી એને સ્નાન કરતા નિહાળીને આપણી આંખે પ્રસન્ન થાય છે. આ બધા પ્રદેશ લગભગ સપાટ, અને ઝડપાન વિનાના સુકા વેરાન અને માટા ભાગે નિર્જન જેવા લાગે છે. આગળ ચાલતાં ખરખાનાં' મેદાન ઓળંગીને તે દરચિન નામના ગામ પાસે પહોંચે છે. અહિથી કૈલાસ પર્વતની પરિકમ્મા શરૂ થાય છે. આપણે હવે કૈલાસ પતની સમીપ આવીને ઉભા રહીએ છીએ. આ લગભગ ત્રિશ આકારના, ભવ્યતાની પણ પરાકાષ્ટા સમા, ગગનસુખી પર્યંતનાં દર્શન કરતાં આપણું મસ્તક નમી પડે છે, આ પર્વતની "ચાઇ ૨૨૦૨૮ પીટ છે. તેને હિંદુએ મહાદેવ પાર્વતીના નિવાસ સ્થાન તરીકે ઓળખે છે અને બૌધમી એ ભગવાન બુદ્ધ તથા ૫૦૦ એધીસત્વે આ પર્વતમાં વસે છે એમ માને છે. અને તેથી ઉભયધર્મીએ આ સ્થળને જગતના સર્વાં તમ તી તરીકે લેખે છે અને ઉંડા ભિકતભાવથી આકર્યાંને અનેક લા આ સ્થળે આવે છે અને તેની પરિકમ્મા કરવામાં જીવનની ધન્યતા કલ્પે છે. કૈલાસની પ્રદક્ષિણા ૩૨ માઇલની છે. આ પરિ કમ્મા પુરી કરતાં સાધારણ યાત્રાળુને ત્રણ દિવસ લાગે છે. બૌદ્ધ ધર્મીઓની પ્રદક્ષિણા કરવાની રીત વળી જુદા જ પ્રકારની છે. તે સાષ્ટાંગ દંડવત્ કરતાં કરતાં આગળ વધે છે અને એ રીતે પ્રદક્ષિણા કરતાં તેમને ત્રણથી ચાર અઠ્ઠવાડીઆ લાગે છે. જૈન ગ્રંથમાં અષ્ટાપદ પતના ઉલ્લેખ આવે છે. અને તે હિમાલયમાં જ પ્રતિષ્ટિત હાવાની માન્યતા છે. જેનેાના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ અથવા રૂપભદેવની નિર્વાણભૂમિ તરીકે અષ્ટાપદનું વર્ણન કરવામાં આવેલ છે. જૈનેનુ અષ્ટાપદ તીથ એટલે આ કૈલાસ પત જ છે એવી પણ માન્યતા પ્રવર્તે છે. આ રીતે કૈલાસને સ આ ધર્માંના મહત્તમ તીર્થ તરીકે આપણે કહી શકીએ છીએ. કૈલાસનુ ટીબેટી નામ ‘ક ગરિમ્પે’ છે’ જેના અથ હિમરત્ન થાય છે.
યુદ્ધ જૈન
આ કૈલાસની પરિકમ્મા શરૂ કરતાં શરૂઆતમાં સેરશુંગ ’ નામનુ સ્થળ આવે છે, જ્યાંદર વૈશાખી પૂર્ણિમા (ભગવાન મુધ્ધના જન્મદિન, એધિપ્રાપ્તિદિન અને નિર્વાણદિન) એ ધ્વજસ્ત ંભ ઉમે કરવામાં આવે છે. ધ્વજસ્ત'ભ દૂર દૂરથી નજર પડે છે. ત્યાંથી સહેજ આગળ ચાલતાં ન્યનરી ગામ્પા' આવે છે. જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ કૈલાસ જુદા જુદા દષ્ટિકાણથી જોવા મળે છે. પ્રથમ નૈઋત્ય તરફથી પછી પશ્ચિમ બાજુએથી, પછી વાયવ્ય દિશાએથી, છેક આગળ ઉત્તર તરફથી-એમ હીરાના જુદા જુદા પાસા શ્વેતાં આપણને જેમ નવા નવા તેજ અને રૂપનું દર્શીન થાય છે તેવી રીતે કૈલાસને ભિન્ન ભિન્ન બાજુએથી નીરખતાં “વશે નો ચાવવામૂવૈત તવેલ પર્રમીયતાયાઃ ” ની જેમ નવનવીન સોન્દ ના–ભવ્યતાને અદ્દભુતતાના-આપણુને અનુભવ થાય છે અને વિસ્મયની 'કાઇ અવણૅનીય લાગણી આપણા ચિત્તને આવરી લે છે. ઉત્તર બાજુએ ‘વિરજીક ગોમ્પા' આવેલ છે. ત્યાંથી પૂર્વ દિશા તરફ જતાં દાલ્મલા ઘાટ આવે છે જેની ઉચાઇ ૧૮૬૦૦ ફીટ છે. ત્યાંથી જરા નીચે ઉતરતાં ગૌરીકુંડ (૧૮૪૦૦ ફીટ) આવે છે. આ કુંડના પાણીનું ઉપરનું પડ બરફ થઇ ગયેલુ હોય છે જે તેડીને નીચેના સ્ફટીકશા જળમાં આપણા યાત્રિકાને સ્નાન કરતાં આપણે નિહાછીએ છીએ અને વિસ્મય તેમ જ આનંદ અનુભવીએ છીએ.
તા. ૧૩-૫૩
પરિકમ્માની માનસરાવરના સ્નાનથી પરિપૂર્તિ થતી લાગે છે, આ સરાવરના વિસ્તાર ૨૦૦ ચોરસ માઈલના છે અને તેના કિનારા સમુદ્ર જેવા ઉછળતા તરગાથી દૈદિપ્યમાન લાગે છે છતાં જળ અતીવ નિ`ળ છે. આ સરોવરનુ ટીબેટી નામ છે-મવમ' છે. આ સરોવરમાં ધ્રુજતા ધ્રુજતા છતાં પણ ધરાઈધરાઈને સ્નાન કરતા આપણા યાત્રિકા નવનીતભાઈ, રણછેડભાઇ વગેરે તેમ જ કાંઠે બેસીને હવન કરતી સામડળીએ આપણી નજરે પડે છે હું ગાલ્ડે ગેમ્પા ઉપરથી માનસરાવરને વિશાળ જળપટ અને પશ્ચાદ્ ભૂમિકામાં કૈલાસનુ ઉત્તુ ંગ શિખર સાયકાળના આછા બનતા તેજમાં ક્રાઇ જુદી જ ભવ્યતાને અનુભવ કરાવે છે. પાછા કરતાં ગુર્થાંમાંધાતાનાં પુનઃ દન થાય છે. તકલાકોટ ગામ પસાર થાય છે. યાત્રીકા હવે રસ્તા થોડા છાકલે છે, ટીકર પાસ (૧૭૨૦૦ ટ્રીટ) આળગીને તેઓ નેપાલમાં દાખલ થાય છે. નેપાલનુ લેાકજીવન અને તે પ્રદેશના ભિન્ન ભિન્ન દૃષ્ય જોતાં જોતાં આપણે ગાઁગ થઈ પાત્ર આભેારા આવી પહેાંચીએ છીએ અને ત્યાંથી કાથાદામ પહોંચતાં ચિત્રપટદ્વારા શરૂ કરેલી આપણી કૈલાસની યાત્રા પુરી થાય છે.
ગૌરીકુંડથી ઉતરીને આગળ ચાલતાં માનસરોવર આવે છે. આને કેટલાક માનસસરાવરના નામથી એળખે છે. રામલક્ષ્મણ અથવા તો બાહુબળી અને ભરત માફક કૈલાસ સાથે માનસરાવર આપણી કલ્પનામાં કંઇ કાળથી જોડાયેલુ છે અને તેથી કૈલાસની
કુદરતની અનુપમ ભવ્યતાના અનુપાનથી તૃપ્ત બનેલા સમીલિત ભાઈબહેનેાના દિલમાં રમી રહેલી કૃતકૃત્યતાની લાગણીને સૌની વતી કાકાસાહેબ કાલેલકરે વ્યકત કરી અને આવા ચિત્રપટા જોઇને સ ંતોષ ન માનતાં નવનીતભાઇ માક શકય હોય તે સૌકાએ આવાં સ્થળેએ પ્રવાસ કરવા જોઇએ અને તે આજકાલના અમેરિકન પ્રવાસીએ માફક ઉડતી રીતે નહિ પણ ઉંડી ધનિષ્ટાથી, આત્મશુધ્ધિની ભાવનાથી, અંતમુ ખ બનીને જીવનનાં ત્રિકાલાખાધિત સત્યા શેાધવાની અનુભવવાની વૃત્તિથી, અનંત તત્ત્વ સાથે અને તેમાં રહેલા અનંત સૌદય સાથે તાદાત્મ્ય અનુભવવાની એકરૂપ બનવાની ઝંખનાપૂર્વક પ્રવાસ કરવા જોઈએ અને સાચા અથ'માં યાત્રિક બનવું જોઈએ – આ આશ યનાં તેમનાં પ્રેરણાવચા વડે -તેજિત ખનેલું આ સુભગ સ ંમેલન ગ ંગાત્તરી તથા કૈલાસનાં આ વિવિધવી ચિત્રપટાના નિર્માતા અને દશ્યક શ્રી નવનીતભાઇ વિષે બુદ્ધિ અનુભવતું, કૈલાસના દાનને મનમાં રટતુ રટતું વિસર્જિત થયુ. પરમાનદ સબના સભ્યા જોગ
સબના સભ્યના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, દેશના વિશાળ ક્ષેત્રમાં કાય કરી રહેલા વિદ્વાને, વિચારકા અને ચિન્તાને પરિચય થાય, સભ્યો વચ્ચે પરસ્પર સંપર્ક વધે એ હેતુથી શ્રી મુખર્જી જૈન યુવક સંધ તરફથી એક યા ખીજા સ્થળે અવારનવાર નાની મેટી સભાઓ-સ ંમેલને ગાઢવવામાં આવે છે અને એ વિષેની જાહેરાત પ્રમુદ્ધ જૈનમાં તેમ જ તે રીતે શકય ન હોય ત્યારે દૈનિક છાપાએમાં આપવામાં આવે છે. આ સભાની ખખ્ખર સધના દરેક સભ્યને વ્યકિતગત આપવાનું ખરચાળ હોઈને દર વખતે શકય નથી હતુ. મહીનામાં એક અથવા એ સ ંમેલને ભરતા રહેવું અને તેને લાભ જ્યારે જ્યારે શકય હોય ત્યારે ત્યારે જાહેર જનતાને પણ આપતા રહેવું એવી અમારી ધારણા છે. સંધના આશ્રય નીચે યાજાતી આવી સભાએની જાહેરાતે પ્રબુદ્ધ જૈનમાં તેમ જ ચાલુ દૈનિક પત્રોમાં જોતા રહેવા સંધના સભ્યોને વિનંતિ છે.
લવાજમ
આ ઉપરાંત સંઘનુ નવું વર્ષ શરૂ થયાને સાડા ચાર મહીના થયા આવ્યા છે છતાં ઘણા સભ્યાનાં વાર્ષિક (રૂ. ૫) હજુ સુધી આવ્યા નથી. આ સબંધે યાદી મેકલવામાં આવશે. તે યાદી મુજબ્ પાતપોતાનું લવાજમ સંધના કાર્યાલયમાં વિના વિલંબે ભરી જવા તે તે સભ્યાને વિનંતિ છે.
સ્ત્રીઓ, મુખઇ જૈન યુવક સા
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, મુદ્રણુસ્થાન : ચદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ,
૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુંબઇ, ૨.