________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૩-૪૩
વિન ંતિ કરી હતી. શ્રી. જટુભાઇ મહેત્તાએ જણાવ્યું કે “ડે।. ઇન્દ્રને આમ તે કેટલાએક વખતથી હું જાણતો હતો પણ તેમના ખા પરિચય —તેમની વિદ્વત્તા, પારદર્શક ચિન્તનશીલતા, વિશદ વિચારસરણીને ખરેરા ખ્યાલ . તા-આજનું તેમનું અનેક વિષયોને સ્પર્શતું વકતવ્ય સાંભળીને આવ્યા અને એ જ વખતે તે આપણને છેાડી જાય છે એ હકીકત આપણા માટે સવિશેષ ગ્લાનિનું નિમિત્ત ખતે છે. ડા. ઇન્દ્ર સ્થાનકવાસી કાન્ફરન્સના સાંકડા સંકીણુ કાર્ય ક્ષેત્રને છોડે છે એ ઉપરથી કાઈ પણ શકિતશાળી તેજસ્વી સ્વતંત્ર વ્યકિત નાના વાડામાં લાંએ વખત બધાને રહી શકતી નથી એવા આપણા અનુભવનું સમન થાય છે. આ પ્રકારના પ્રસ ંગાચિત ઉદ્ગારા સાથે ડે. ઇન્દ્રને તેમણે અ ંજલિ આપી હતી. ત્યાર બાદ શ્રી ચુભાઇ પી. દોશીએ ડેા. ઇન્દ્રને વિગતવાર પરિચય કરાવ્યા. પ્રમુખસ્થાનેથી શ્રી ભુજપુરીઆએ જણાવ્યું કે “જૈન સમાજને લગતા જાહેર જીવનમાં હું વર્ષોંથી ભાગ લઇ રહ્યા છું, પણ એ જૈન સમાજમાં ડા. ઇન્દ્ર જેવી તેજસ્વી, વિદ્વાન અને પ્રતિભાશાળી વ્યકિતને તે આજે જ મને પહેલી જ વાર · પરિચય થયા છે એમ કહેવામાં હું જરા પણ અત્યુકિત કરતા નથી. સ્વતંત્ર વિચારણા અને સાંકડુ કાર્ય ક્ષેત્ર એ મેનેા કર્દિ મેળ ખાતા નથી એવા જે ભાઈ ઇન્દ્રના અનુભવ છે તેવા જ મને પણ મુખઇમાં ગયા વર્ષે ભરાયલા જૈન શ્વે. મૂ. કાન્ફરન્સના અધિવેશનના સ્વાગત પ્રમુખ તરીકે અનુભવ થયા હતા. • સમાજના અનેક પ્રશ્નો અંગે આપણા મનમાં અનેક બાબતો કહેવાની હોય પણ આ કહેવાથી આને દુ:ખ લાગશે, આમ એલવાથી આ વગ પ્રતિકુળ થશે, આ વિચાર રજી કરવાથી આ મુનિમહારાજ વાંધા ઉઠાવશે-એવા કંઈ કંઈ ખ્યાલા આપણી સ્વતંત્ર વાણીનું રૂંધન કરતા લાગે છે અને આવી સાંકડી મનેદશા વચ્ચે અને સાથે કામ લેવું દેવું આપણને બહુ મુશ્કેલ લાગે છે. આ અનુભવ ઉપરથી ડા. ઇન્દ્રની મુંઝવણ અને રૂંધામણ હું સમજી શકું છું અને આ સંકીણ તા વીધીને તે આગળ વધી રહ્યા છે અને વિશાળ કાર્યક્ષેત્ર તરફ ગમન કરી રહ્યા છે તે માટે તેમને હું ધન્યવાદ આપું છું અને મારા દિલની અનેક શુભેચ્છાએ રજી કરૂં છું.” વગેરે.
૧૭૪
ફાયદા પહોંચે છે તેની ઉપર આયેાજનની સફળતાનો આધાર ગણી શકાય. આ રકમ કયાંથી અને ક્રમ ઉભી કરવી અને તેના લેાકાના વર્ગો ઉપર શુ મેજો પડશે, અને તે સહન કરવાથી કાને કાને શું શું ફાયદા મળશે તે જોવાનુ રહ્યું.
ભવિષ્યના ફાયદા માટે અગવડા વેઢવી, મહેનત કરવી, આવક વધારવી, ખેંચ કમી કરવેા, કરકસર કરી ખચત વધારવી એ જેટલું વ્યકિત માટે જરૂરી છે તેટલું જ કાઇ પણ સમાજ માટે અને દેશ માટે પણ જરૂરી છે. અંગ્રેજીમાં કહેવાય છે તેમ “There cannot be planning without tears.” દેશનું અર્થાતંત્ર જેટલુ પછાત એટલુ તેને મજબુત કરવા જોરદાર પ્રયત્નો કરવાની જરૂરિયાત વધુ. ‘ભયંકર રોગ ઉપૂર માત્રા પણ ભયંકર આપવી પડે છે' અને તેથી દેશના આયોજનને સફળ બનાવવા પ્રજાના દરેક વિભાગે કમર કસીને, ખભે ખભે લગાડી કાય કરવુ પડશે એમાં શંકાને સ્થાન નથી, અપૂર્ણ
કાન્તિલાલ ખરેડિયા ડા.ઇન્દ્રને વિદાયસન્માન
મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિના સભ્ય ડો. ઇન્દ્ર જેઓ છેલ્લા આઠેક મહીનાથી જૈન સ્થાનકવાસી કાન્ફરન્સના કાને અંગે મુંબઇ આવીને વસ્યા હતા તે જાણુકને માટે મુંબઈ હાડતા હાઇને તેમના વિદ્યાયસન્માન અર્થે તા. ૨૦-૨-૫૩ શુક્રવારના રોજ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆના પ્રમુખપણા નીચે સંધના સભ્યોનુ એક સ ંમેલન યોજવામાં આવ્યું હતું. શરૂઆતમાં સંધના મંત્રીશ્રી પરમાનંદકુંવરજી કાપડિયાએ ડા. ઇન્દ્રને કેટલાક પરિચય આપ્યા હતા અને તેમને આ વખતની સંધની કાયવાહીમાં સ`લગ્ન કરીને તેમના વિષે જે અનેક અપેક્ષાએ રાખવામાં આવી હતી તેને ખ્યાલ આપ્યા હતા, અને આવી વ્યકિત આપણુને છેડીને જાય છે તે વિષે ખેદ વ્યકત કર્યાં હતા. બીજી રીતે સ્થાનકવાસી કાન્ફરન્સ જેવા સાંકડા ક્ષેત્રને છેડીને તેએ હાલ તુરંત બનારસમાં આવેલા પાર્શ્વનાથ વિદ્યાશ્રમમાં જોડાય છે, જ્યાંથી તે ભ્રમણ' માસિકનું સંપાદન પુનઃ હાથમાં લેવા ધારે છે અને ત્યાર બાદ થોડા વખતમાં ધારેલી આર્થિક અનુકુળતાએ નિશ્ચિંત થયે ડી. લીટ. ની ડીગ્રી પ્રાપ્ત કરવાના હેતુથી તેએ ઈંગ્લાંડ જવા માંગે છે. આ રીતે અહિના સાંકડા કાર્યક્ષેત્રને છેડીને વિશાળ કાર્ય ક્ષેત્રમાં પ્રવેશ કરવા તેઓ જઇ રહ્યા છે, આ વિષે તેમણે આનંદપ્રદાશત કર્યાં હતા અને તેમની હવે પછીની છત્રનકારજ઼ાદી વિશેષ અને વિશેષ ઉજ્જવળ બને એવી શુભેચ્છા પ્રદશિત
કરી હતી.
ત્યાર માદ ડા. ઇન્દ્રે આવું સ ંમેલન ઉપસ્થિત કરવા માટે મુંબઇ જૈન યુવક સંઘના ઉપકાર માન્યા હતા, આ રીતે મુંબઇના મિત્રેથી છુટા પડવા માટે દિલગીરી દર્શાવી હતી અને આમ સ્થુળ રીતે છુટા પડવા છતાં લેખન તેમ જ અન્ય પ્રવૃત્તિએ દ્વારા સંધ સાથેના સંખ્ધ સદા જીવન્ત રહેશે એવી આશા વ્યકત કરી હતી. ત્યાર બાદ સ્થાનકવાસી કાન્ફરન્સની કાર્યવાહીના અનુભવ, મુંબઇના જૈન સમાજના સહવાસ, સ્થાનકવાસી સાધુસમુદાયના પરિચયતેમ જ મુખઈ જૈન યુવક સંઘની ભાવનાએ અને ભિન્નભિન્ન પ્રવૃત્તિ
-આ સને અંગે તેમણે કેટલાક સ્વતંત્ર તેમ જ માદક વિચારા રજુ કર્યાં હતા અને સાથે સાથે જૈન સમાજની કેટલી એક સમસ્યાગ્મનું આકલન કર્યું હતું, ત્યાર બાદ શ્રી નેમદ નગીનચંદ વકીલવાળાએ ડેા. ઇન્દ્રને શુવિદાય ઇચ્છતા ભગવાન મહાવીર સર્વોત્કૃષ્ટ જૈન ધર્માં વિશ્વધમ' બનવાને યોગ્ય છે એમ જણાવીને એ ધને ફેલાવે કરવા, જગતના લોકાને એ ધનું સ્વરૂપ સમજાવવાની દિશાએ બને તેટલુ` કા` કરવા ડા. ઇન્દ્રને “તેમનું વિગતવાર પ્રવચન આવતા અંકમાં આપવામાં આવશે. તંત્રી
ડે, ઇન્દ્રને પુખ્તહારસમર્પણ સાથે સભા વિસન કરવામાં આવી હતી.
પ્રકીણ નોંધ એક આદ્રા યુગનિર્માણ
તા. ૧૮-૨-૧૩ સુધવારના રાજ શ્રી મુખર્જી જૈન યુવક સંધના ભૂતપૂર્વ મંત્રી શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહની પુત્રી બહેન તારાના પાદરાવાળા શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહના પુત્ર શ્રી રમણુલાલ સાથે લગ્ન થયાં. બહેન તારા તથા ભાઈ રમણુલાલ અને મુંબઇ યુનીવર્સીટીના એમ. એ. છે; બન્નેની વિદ્યાર્થી તરીકેની કારકીદી એક સરખી ઉજ્જવળ છે. બહેન તારા સેરી કાલેજમાં ગુજરાતી સાહિત્યની અધ્યાપિકા છે અને ભાઈ રમણલાલ સેન્ટ ઝેવીયર્સ કાલેજમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક છે. આ ઉપરાંત ભાઇ રમણલાલે એમ. એ.ની પરીક્ષામાં સ્વ. બળવન્તરાય ક. ઠાકારના સુવણ ચંદ્રક પ્રાપ્ત કર્યાં હતા અને તે હાલ કેટલાએક સમાથી નેશનલ કુડેટ કારમાં જોડાયા છે. અને સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દો ધરાવે છે. બન્નેના લેખા અથવા અનુવાદો પ્રભુ જૈનના આગળના અકામાં પ્રગટ થયા છે. આપણા સમાજમાં અનેક યુવક યુવતીઓ લગ્નસંબધથી જોડાય છે, પણ જ્યારે ફ્રાઇ સમાન ગુણુસંસ્કારરસંપન્ન યુવક યુવતી વચ્ચે લગ્નઘટના નિર્માણ થાય છે ત્યારે આપણુ દિલ સહજ હ`પુલકિત બને છે. બહુન તારા તથા ભાઇ રમણલાલનું યુગલ આ પ્રકારનું છે અને તેથી