________________
તા. ૧-૩-૫૩
ખેતી અને ગ્રામવિકાસ નહેર અને વિદ્યુત્ શકિત
વાહનવ્યવહાર અને સદેશવાહક સાધને
( ગતાંકથી ચાલુ )
(૩)
આયેાજન પચે જે રૂપરેખા રજુ કરી હતી અને હાલમાં જે આખરી અહેવાલ જનતા સમક્ષ રજુ કરવામાં આવ્યો છે તેમાં વિગતાનો ફેર હાવા છતાં, મુખ્યત્વે કરીને તેનું ચિત્ર અને તેના રૂપરંગ પહેલાનાં જ રહે છે. એ નીચે દર્શાવેલી માહિતી બતાવે છે:
ઉદ્યોગગ
સામાજીક ઉન્નતિ
પ્રબુદ્ધ જૈન
પંચવર્ષીય આચાજન
આયેાજનની આવશ્યકતા
વસાહત બીજા કાર્યો
ખર્ચ્યા કુલ ટકા
મૂળ રૂપરેખા : આખરી અહેવાલ :
૧૨.૮
૩૦.૨
૨૬.૧
૬.૭
૧૭.૦
૫.૩
૧.૯
૧૦૦,૦
આ અહેવાલને સંપૂર્ણ` કરવામાં આવ્યા-તેની ઉપર સહીસીકકા મારવામાં આવ્યા-તે પહેલાં આર્યેાજનપ ંચે બધા મુખ્ય રાજકીય પક્ષા, અભ્યાસી અને જુદા જુદા હિતા સાથે ચર્ચાવિચારણા ચલાવી તેમના દૃષ્ટિબિંદુ અને સૂચનાના અહેવાલમાં સમાવેશ કર્યાં છે. આ અહેવાલમાં આપણા અંતત્ર અંગે, આપણી સાધન-સામગ્રી અંગે, ઉદ્દેશ સાધવા અર્થે સામાજિક, આર્થિક અને નાણાકીય રાજ્યનીતિ શું હોવી જોઇએ તે અંગે વિશદ્ માહિતી અને ચર્ચા કરવામાં આવી છે. પેાલીસ-રાજ્ય’તે ખલે આપણે તો કલ્યાણકારી-રાજ્ય' ભારતમાં સ્થાપવું છે અને તે પણ લાકસત્તાક અને પ્રજાશાસનના સિદ્ધાંતાને અનુસરીને. આ સંજોગામાં આયાજન અમલી બનાવવા માટે અને સુયોજીત કરવા સારી વહીવટી તંત્રમાં અને આાજનત ત્રમાં શું શું ઉપયોગી ફેરફારો થઇ શકે તે અંગેની પણ વિસ્તારથી ચર્ચા
કરવાની છે.
પહેલાંની રૂપરેખાને મુકાબલે આખરી આયોજનમાં ખેતી અને ગ્રામવિકાસ સંબંધમાં નવી નવી યાજનાઓ ઉમેરવામાં આવી છે, જેથી આપણું ખેતીવાડીનું ઉત્પાદન વધે. આમાં રૂ. ૯૦ કરેડ ગ્રામવિકાસ માટે છે, રૂ. ૩૦ કરોડ નાનાં નાનાં નહેરકામેા માટે છે અને ખેતીવાડીની સુધારણાઅથે પણ વધારાના ખર્ચે સામેલ કરવામાં આવ્યા છે. આમ હોવાથી પહેલાં કરતાં આ બાબતમાં ખર્ચે કુલખર્ચના ૧૨.૮ ટકાને બદલે ૧૭.૪ ટકા થયો છે.
નહેશ અને વિદ્યુર્ણાકેતની બાબતમાં અત્યારની યોજના અંગે જે કામ થઇ રહ્યું છે, તે ઉપરાંત, નદીઓ અંગેના નવા બાંધકામે, બધા વિ. તે સમાવેશ કરવામાં આવ્યા છે. આવી નદીએ અગેની યાજનાથી ખેતીવાડીના ક્ષેત્રમાં વિસ્તાર થાય છે, પાકને ફાયદો થાય છે, કારણ પાણીના પુરવઠો સ્થાયી રીતે મળે છે અને સાથે સાથે વીજળીક ખળ પણ ઉત્પન્ન થાય છે, જે વાહન-વ્યવહાર અને ગામડાના તેમ જ શહેરના ઉદ્યોગોને મદદકર્તા છે. સમાજસ્વાસ્થ્યનાં પ્રશ્નને પણુ વીજળીક ખળને લીધે ફાયદો થાય છે. અયાજન પંચે કાશી, કાયના, ક્રિષ્ના, ચંબલ અને બીજી નદીઓના બાંધકામ અ ંગેનુ કાય ઉમેયું છે. અને તેને શરૂઆતના ખચ રૂ. ૪૦ કરોડ આસપાસ થશે એમ અંદાજ કરવામાં આવે છે. આ અંગેના કુલ ખર્ચ રૂ. ૨૦૦ કરાડના અદાજવામાં આવ્યો છે. આ બધી યાજનાઓનું કામ પાંચ વર્ષોંમાં પૂરૂ નહીં થાય, કારણ, પાયાની અમુક યાજનાએ અનુસંધાન રૂપે ખીજી પહેંચવર્ષીય ચાજનામાં લઇ જવાની છે,
૧૭.૪
૨૭.૩
૨૪.૦
૮.૪
૧૬.૪
૪.૧
૨.૫
૧૭૩
૧૦૦,
ખ કરોડ રૂા.માં
મૂળ રૂપરેખા : આખરી અહેવાલ :
૧૯૧.૬૯
૪૫૦.૩૬
૩૮૮.૧૨
૧૦૦ ૯૯
૨૫૪૦૨૨
૭૯.૦૦
૨૮.૫૪
૩૬૦.૪૩
૫૬૧.૪૧
૪૯૭,૧૦
૧૭૩,૦૪
૩૩૯.૮૧
૮૫.૦૦
૫૧.૯૯
૧૪૯૨.૯૨
૨૦૬૮.૭૮
વાહનવ્યવહાર અને સંદેશવાહક સાધના વિભાગમાં રેલ્વે, રસ્તાઓ, વિમાન-માર્યાં, તાર-ટપાલ, બંદર–ખીલવણી વિ. માટે જૅગવાઈ કરવામાં આવી છે. દેશના આંતિરક અને પરદેશના વેપાર સાથે અને પ્રજાની આર્થિક પ્રવૃત્તિ અને પ્રજાજીવનના વિકાસ સાથે આ વિભાગને સીધા સમ્ધ છે.
પંચવર્ષીય આયોજનની રૂપરેખા અંગે એક ટીકા કરવામાં આવતી હતી કે ઉદ્યોગા ઉપર જોઈએ એટલું ધ્યાન સરકાર તરકુથી આપવામાં આવ્યું નથી. આ ટીકા ધ્યાનમાં રાખી સરકારે આ ક્ષેત્રમાં વધુ બાબતો અંગેના ખર્ચ કરવાનુ અહેવાલમાં નક્કી કર્યું છે અને તેને નિર્દેશ કર્યાં છે. એક પોલાદનુ માઠુ કારખાનુ અને પાયાના ઉદ્યોગો જેવા કે ઇલેકટ્રીકલ મશીનરીનેા ઉદ્યોગ, ખાતર બનાવવા અંગેના ઉદ્યોગ, ખાણના પદાર્થોના ઉદ્યોગના વિકાસ, વાહનવ્યવહારને લગતા ઉદ્યોગના વિકાસ વિ. બાબતો આમેજ કરવામાં આવી છે. આ બધા ઉદ્યોગોના વિકાસ સિવાય ઉત્પાદ નની સપાટી ઉંચી નહીં આવે અને તેથી આ યોગ્ય ભૂમિકા છે. નાના પાયા પર ચાલતા ઉદ્યોગો અને ગૃહઉદ્યોગો માટે પણ વધારાની રકમ યાગ્ય રીતે ખવાી છે. આ ઉપરાંત, ખાનગી સાહસ જે વેપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં કામ કરે છે તેને પણ સરકાર વિવિધરીતે મદદ આપશે. આ બધા ખર્ચને પરિણામે આ વિભાગના ખચ કુલ ખર્ચના ૮.૪ ટકા થવા જાય છે, જે રૂપરેખાના અંદાજ કરતાં ૨ ટકા વધારે છે.
આપણા દેશમાં રાગે અને બીમારીના પાર નથી, નેશનલ મેલેરીઆ કન્ટ્રોલ સ્કીમ, અને સુખાકારીની બીજી યોજના અંગે ઘણા ખર્ચ કરવામાં આવનાર છે. આવી રીતે પછાત કામા, આદિવાસી ભીલા વિ. અને તેમનાં કલ્યાણુની યાજનાઓ માટે પણ ખર્ચ કરવામાં આવનાર છે. મજૂરાના કાયમી વસતિગૃહા, ટેકનીકલ અને વૈજ્ઞાનિક જ્ઞાન, વસાહતા, અછતના વિસ્તારોને મદદ, સ્થાનિક બાંધકામા, સમાજ-સેવાસંસ્થાઓને મદદ વિ. ખાખાને પણુ અહેવાલમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સ`શાધનની બાબત પણ આયોજનપાઁચ ભૂલ્યું નથી.
આગળ આપણે જોયું તેમ, આ બધા વધારાના ખર્ચને પરિણામે પહેલાંની રૂપરેખામાં શ. ૧૪૯૩ કરોડ તો હવે, આખરી અહેવાલની ભલામણેા મુજખ્ખ રૂા. ૨૦૬૯ કરોડના અંદાજ થયા છે. આટલે ધરખમ ખર્ચ કરીને જનતાના જુદા જુદા વર્ગીને કેટલા અને કેવી રીતે