________________
'
૧૩૮
પ્રબુદ્ધ જૈન
પ્રકીર્ણ નોંધ
શ્રી ગુલાબચંદજી ટ્ટાના સ્વર્ગવાસ
જયપુરવાસી શ્રી ગુલાખચંદ ઢઢ્ઢાનું ગયા ડીસેખર માસની ૨૩ મી તારીખે ૮૬ વર્ષની ઉમ્મરે જયપુર ખાતે અવસાન થયું. જૈન સમાજના શ્વેતાંબર મૂતિ પૂજક સમાજના તેઓ એક યેા. વૃદ્ધ આગેવાન હતા. તેઓ આગ્રા યુનીવસીટીના ઘણુ ખરૂં પ્રથમ એમ. એ. હતા. વિદ્યાર્થી તરીકેની તેમની કારકીર્દી અત્યન્ત ઉજ્જવળ હતી. જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કાન્ફરન્સ જેનુ ગયા જુન માસમાં મુંબઇ ખાતે સુવણુ અધિવેશન ભરવામાં આવ્યુ હતુ તે કેન્યુરન્સનાં તેમણે ૧૯૦૨ માં આજથી ૫૦ વર્ષ પહેલાં લાંધી, ખાતે પાયો નાંખ્યો હતા અને ત્યાર પછી પણ કેટલાએક વર્ષો સુધી તેઓ એ કેન્ફરન્સના અગ્રગણ્ય કાર્ય કર્યાં રહ્યા હતા અને એ કારણે તેમને જૈન શ્વે. મૂ. કારન્સના પિતા’તરીકે ઓળખવામાં આવતા હતા. જીવનના પ્રારંભમાં તેમણે જયપુર રાજ્યમાં તેમ જ અન્ય રાજ્યામાં એક યા અન્ય મહત્વના રાજ્યા ધિકારને શાભાન્ગેા હતા. પછીનાં કેટલાંક વર્ષ તેમણે મુબઇ બાજુએ ગાળ્યા હતા. પાછળનાં વર્ષોં તેમણે ઉમેદપુર જૈન બાળાશ્રમ, ઉમેદપુર જૈન વિદ્યાલય, વરકાણા જૈન વિદ્યાલય, ફાલના જૈન કાલેજ વગેરે સસ્થાઓની સેવામાં વ્યતીત કર્યાં હતાં. છેલ્લે છેલ્લે ઉપર જણાવેલ મુબઇના સુવણ અધિવેશન દરમિયાન મુખના જૈન સમાજ તરફથી માનપત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતુ અને મારવાડી જૈન સમાજ તરફથી પણ એ જ પ્રસંગ ઉપર એક થેલી તેમને અપ ણુ કરવામાં આવી હતી.
એ
* તેમનામાં અપૂર્વ સૌજન્ય, ઉંડી સેવાવૃત્તિ તેમ જ અનુકરણીય કાર્યકુશળતા હતી. પૂર્વકાળમાં અનેક પ્રતિકુળ સમેગામાં તેમણે ... કાન્ફરન્સનું - નાવ દક્ષતાપૂર્વક ચલાવ્યુ હતું. તેમનામાં ઉચ્ચ કાટિનું વકતૃત્વ હતુ અને તેમની વાણી પ્રસન્નતા અને મધુરતાથી ભરેલી હતી. તેમની રીતભાતમાં ઉમદા પ્રકારની ખાનદાની હતી. તે નહાતા સુધારક, નહાતા કટ્ટર સ્થિતિચુસ્ત. પરસ્પરવિરાધી ખળા -વચ્ચે સમાધાનીપૂર્વક અને ઉચિત ખાંધછોડ કરીને કામ કરવું અને સમાજને બે ડગલાં પણ આગળ લઇ જવા એવી તેમની કાય નીતિ હતી. તેમણે અનેકવિધ સેવાઓ વડે પોતાના લાંબા જીવનને ચરિતાર્થ કર્યું હતું. તેમના અવસાનથી શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને એક વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા અગ્રેસર અને સેવકની માટી ખોટ પડી છે. આ સમાજે ગયા મહીના દોઢ મહીનામાં આ રીતે ત્રણ વૃદ્ઘ પુરૂષોને ગુમાવ્યા-શ્રી સુરચંદ પુરૂષોત્તમ બદામી, શ્રી તેહચંદ કપુરચંદ લાલન, શ્રી ગુલાબચંદુજી ટ્ટા. આ રીતે જુની પેઢીના વૃદ્ધોની આખી પેઢી જાણે કે વિસર્જિત થઇ રહી હાય એમ લાગે છે. આવી શીલસ પન્ન શકિતશાળી વ્યકિ એની ઉજ્જવળ જીવન કારકીર્દી આપણને સદા માદક ને અને તેમનુ સ્મરણુ આપણને સદા સત્કાર્ય પ્રેરક બનેા એમ આપણે ઇચ્છીએ અને પ્રાર્થીએ !
સમાજસેવક શ્રી દલપતભાઇ ભણશાલીની સેવાઓની કરવામાં આવેલી કદર
મુંબઇ : જૈન સ્વયંસેવક મંડળના વર્ષાના કાર્ય કર્તા શ્રી દલપતભાઇ ભણશાળીના તેલચત્રનુ એ સંસ્થા તરફથી ડેા.કીર્તિલાલ મલુકચંદ ભણુશાળીના પ્રમુખપણા નીચે યોજાયલા સમારંભ દ્વારા તા. ૨૮-૧૨-૫૨ ના રોજ અનાવરણ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે શ્રી દલપતભાઇને એ સંસ્થા તરીશ. ૨૫૦૦ ની થેલી અણુ કરવામાં આવી હતી.
વિશાળ જનસમાજથી મેાટા ભાગે અજાણ્ અને જેવી રીતે
તા. ૧-૧-પ૩
એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની અનન્ય ભાવ એક પણ શબ્દ ઉચાર્યાં સિવાય માત્ર સેવા કરવામાં જ પોતાના જીવનની કૃતાથ તા માને તેવી રીતે મુંબઈ જૈન સ્વંય સેવક મંડળની ૧૯૨૦માં સ્થાપના થઇ ત્યારથી આજ સુધી એક નિષ્ઠાથી અને દેવળે મૂકેલાવે થાક સેવા કરનાર શ્રી દલપતભાઇની આ રીતે કદર કરવા અંદલ મુંબઇ જૈન સ્વયંસેવક મડળને ધન્યવાદ ઘટે છે. સાધારણ રીતે માનવી દિલમાં સેવા અને મહવાકાંક્ષાએ એ વૃત્તિઓ સાથે સાથે ચાલે છે. અને તેથી. આજે આપણે જેમને પ્રતિષ્ઠાપાત્ર સમાજસેવકા તરીકે ઓળખીએ છીએ તેમની સત્ર જાહેર પ્રવૃત્તિમા શુદ્ધ સેવાતી ભાન્નનાથી પ્રેરિત છે કે મહત્વાકાંક્ષા જ તેમને ગતિમાન સખે છે એ તારવવું ધણી વખત મુશ્કેલ બને છે. લપતભાઇ આ પ્રકારના પ્રજાસેવક નહાતા. કારણ કે તેમણે પેાતાની સેવાના પરિણામે કાંઇ મહત્વનું સ્થાન મેળવવાની કદિ એવણા સેવી નહાતી. સામાન્ય પ્રસિદ્ધિથી પણ તેઓ હંમેશા દૂર જ રહ્યા હતા. આ તો તે નાદુરસ્ત તબિયતના કારણે થડા સમયથી મુબઇ અને પોતાનુ પ્યારૂં મુંબઈ જૈન સ્વયંસેવક મડળ છેાંડીને માતાને વતન રાંધણુપુર જઈને રહ્યા છે અને શારીરિક અસહાયતાને કારણે ફરજિયાત નિવૃત્ત જીવન તેમને સ્વીકારવું પડયું છે, પણ મુંબઇમાં તે રહેતા હતા તે દરમિયાન તે મહાજનમાં રૂનું કામ કરતા હતા અને તેમાંથી ખેંચતા બંધા વખત જૈન સ્વયં સેવક મંડળને આપતા હતા. એમણે પોતાની બધી શક્તિએ માત્ર આ મંડળને સમર્પિત કરી હતી. મંડળની દરેક પ્રવૃત્તિના પ્રારંભથી તે લગભગ ગઇ કાલ સુધી તેઓ આધાર અને પ્રાણ હતા. અને વખત આવ્યે સેવાકાયમાં જીવનું જોખમ ખેડતા પણ તે કદિ પાછી પાની કરતા નહાતા. જેમ એક નાના સરખા દીવે આમાં ધરને અજવાળે તેમ કુલપતભાઇના દીન રાતના જલન વડે સ્વયં સેવક મંડળ પ્રભાવિત થયું હતું. આવા એક મૂક વિનમ્ર અને જાતિભાઈઓ વિષે અનુ કંપાથી ભરેલા સેવકનું સન્માન કરવુ એ સાચી માનવતાની આરાધના કરવા બરાબર છે. અને તેથી જ આવુ સમાન આપણા અત્તરના ઉંડાણુને સ્પર્શે છે. અને આપણે તેમના પગલે ચાલવાની
ઉત્તેજના આપે છે.
#GJ
આ
યુનીવર્સીટી સુથી
શ્રી ઇન્દ્રને જૈન સમાજના અભિનંદન શ્રી ન્દ્રિ ઘેાડા સમય પહેલાં હિંદુ પી. એસ્. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી તેખદલ જૈન સમાજનાં તેમને અનેક અભિનદન ઘટે છે, તેઓ મૂળ પંજાબના છે. પ્રારંભિક ઉર્દુ શિક્ષણ પેાર્તાના વતનમાં પ્રાપ્ત કરીને નવ વર્ષની વયે તેઓ વિશેષ અભ્યાસ માટે બીકાનેર ગયા હતા અને ત્યાંના શેટ્ટી સંસ્કૃત-પ્રાકૃત વિદ્યાલયમાં છ વર્ષા અભ્યાસ કરીને ૧૪ વર્ષની વયે ન્યાયતીની પદવી તેમણે પ્રાપ્ત કરી હતી. પછી તેઓ કાશીની હિંદુ યુનીવર્સીટીમાં દાખલ થયા. ૧૯૩૭માં તેમણે શાસ્ત્રચાની પદવી પ્રાપ્ત કરી. સાથે સાથે અંગ્રેજીને અભ્યાસ પણ ચાલુ હતા જેના પરિણામે તે ૧૯૩૮માં ખી. એ. થયા હતા. ત્યાર બાદ જીવનના પ્રતિકુળ સયાંગોને લીધે તે લગભગ દશેક વર્ષ સુધી એક યા બીજા સ્થળે જૈન શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતા રહ્યા અથવા તો જૈન સાહિત્યને લગતી પ્રકાશન પ્રવૃત્તિમાં જોડાયેલા રહ્યા. અને તે દરમિયાન તે એમ. એ. થયા. ૧૯૪૮ માં તે પાછા બનારસ આવ્યા અને શ્રમણુ' નામના માસિકનું સંપાદનકાય તેમણે હાથ ધર્યું. એ શ્રમણ’ પત્રે તેમને વિશેષ પ્રસિદ્ધિ આપી. કારણ કે તે પત્રદ્રારા તેમની સ્વતંત્ર વિચારષ્ટિને તેમ જ બહુમુખી પાંડિત્યના જૈન સમાજને સારો પરિચય થયા. તેઓ બનારસમાં હતા તે દરમિયાન Epistemelogy of Jain Agames-જૈન આગામાં રહેલા જ્ઞાનવાદ-એ વિષય ઉપરના નિબધ તૈયાર કરીને તેમણે તાજેતરમાં પી. એય્. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. હાલ તેઓ મુંબઇ આવીને