________________
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
રજીસ્ટર્ડ ન. બી. ૪ર૬૬,
પ્રબુદ્ધ જૈન,
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડ્યિા
વર્ષ : ૧૪ અંક: ૨૧
મુંબઈ : ૧ માર્ચ ૧૯૫૩, રવિવાર
ઇ વાર્ષિક લવાજમ ને રૂપિયા ૪
લેક ભારતી
(ગ્રામ વિદ્યાપીઠ) (થોડા સમયમાં સુવિખ્યાત કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટની પ્રેરણા અને પ્રયત્નના પરિણામે સૈરાષ્ટ્રમાં મબલા નજીક આવેલા સણોસરા પાસે ઉભી કરવામાં આવનાર લોકભારતી (ગામ વિદ્યાપીઠ) શું છે તેને ખ્યાલ આપતું એક વિજ્ઞાપન શ્રી ગણેશ વાસુદેવ માવળંકર, શ્રી મોરારજી રતનજી દેસાઈ, શ્રી વૈકુંઠરાય લલ્લુભાઈ મહેતા, શ્રી બળવંતરાય ગોપાળજી મહેતા, શ્રી ઉછરંગરાય નવલકર ઢેબર, શ્રી ભીમભાઈ રૂડાભાઈ પટેલ તથા શ્રી નાનાભાઈ જાની સહી સાધે બહાર પડયું છે જે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ વિજ્ઞાનના અંતે જણાવવામાં આવેલ છે તે મુજબ આ વિદ્યાપીઠ ઉભી કરવા માટે જરૂરી મકાનોનું પ્રાથમિક ખર્ચ રૂ.૪,૯૭,૫૦૦ નું તેમ જ જરૂરી સાધન સરંજામનું ખર્ચ રૂ. ૧,૮૩,૨૫૦ અને એ રીતે પ્રાથમિક કુલ ખર્ચ રૂ. ૬,૮૦,૭૫૦ અડસટ્ટવામાં આવ્યું છે અને વાર્ષિક ખર્ચ ૩. ૪૧૯૦૦ નું અડસટવામાં આવ્યું છે. આ બને ખર્ચના પચ્ચાસ ટકા સૈારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવનાર છે. પ્રસ્તુત વિજ્ઞાપન નીચે મુજબ છે. તંત્રી)
આમ જનતાની; કારણ કે કૂવામાં હશે તે જ હવાડામાં આવશે. સૌરાષ્ટ્રમાં સણોસરા ગામે લેકભારતી (ગ્રામ વિદ્યાપીઠ ). આ પહેલી વિશિષ્ટતા. સ્થાપવાનો સંકલ્પ જાહેર થયો છે. ઘણાના મનમાં થતું હશે કે
બીજી વિશિષ્ટતા એ હશે કે જે જનસામાન્યના પ્રશ્નોને લેકભારતી (ગ્રામ વિદ્યાપીઠ) તે હેતુ શું છે છે? એમાં શું
કેન્દ્રમાં રાખીને ઉચ્ચ વિદ્યા ઘડાશે તે જનસામાન્ય આખરે તે ભણાવાશે ? કેટલાક વળી એમ પૂછશે કે ચાલુ કોલેજ અને યુનિ
ભારતવાસી જ છે. એટલે આ ઉચ્ચ વિદ્યામાં ભારતીય સંસ્કૃતિના વર્સિટી કરતાં આમાં શું ફેર પડશે ?
ઉત્તમ અંશો ઓતપ્રોત હોવાના. અને ભારતીય અંશોમાં મુખ્ય આ દેશના વિશાળ હિતને પહેલું સ્થાન આપનારા સૌ કોઈ
હશે જ્ઞાન ને વિજ્ઞાનને સમન્વય, સાદાઈ અને સુંદરતાનો સમન્વય. જાણે છે કે ચાલુ કેળવણી અને તેમાં યે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ
સમન્વય એ ભારતવર્ષની ખાસ ભેટ છે, તે તેને વિકસાવવાની દેશના વિશાળ હિતને રક્ષવામાં અને આગળ વધારવામાં નિષ્ફળ
ખાસ જાગ્રતિ તે આ લોકભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ની બીજી નીવડેલ છે. લોકજીવનના વિશાળ સાગરમાં લોકહિતના પ્રશ્નોના વિશિષ્ટતા હશે. કાંઠાને પણ એ પૂરી રીતે સ્પર્શી શકેલ નથી.
લોકજીવન શ્રમ સાથે સંકળાયેલું છે. મન-બુદ્ધિના વિકાસ - લોકભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ને મુખ્ય હેતુ લેફેના વિશાળ માટે જેમ ચર્ચા વિચારણા જરૂરી છે તેમ જ શરીરના ખુદ હિતને રક્ષવામાં અને આગળ વધારવામાં ઉચ્ચ શિક્ષણ મદદગાર પિતાના જ સ્વાર્થ માટે અંગોપાંગને પોષે તે શરીરશ્રમ અનિ. થાય તે છે.
વાર્ય છે. આ શ્રમ ઉત્પાદક બને તે સમાજનું સ્વાસ્થ પણ સાથેલોકોના પ્રશ્નોનો પાર નથી અને ઉચ્ચ વિદ્યા તેમાં મદદગાર સાથ જળવાય, બુદ્ધિજીવી અને શ્રમજીવી વચ્ચેની ભેદદીવાલ ઘટે; પણ થઈ શકે તેમ છે. અપૂર્ણ ખોરાકને પ્રશ્ન છે, અપૂરતી ખેતી એટલે આ લેકભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ના વિદ્યાર્થીઓ અને નીપજને પ્રશ્ન છે, જમીન-ધોવાણનો પ્રશ્ન છે, હાડકાં-પાંસળાં દેખાઈ શિક્ષકે બન્ને માટે પરિશ્રમયજ્ઞ તે જીવનનું એક સહજ અંગ હશે. ગયેલ છે કે પાશેર દૂધ આપતી ગાયભેંશને તાજીમાજી અને તે ત્રીજી વિશિષ્ટતા. પુષ્કળ દૂધ દેતી કરવાનો પ્રશ્ન છે, સુઘડ ઘરે અને સ્વચ્છ ગામ શિક્ષણને હેતુ જીવનને સમૃદ્ધ, સમતેલને શાંત કરવાનું છે. બાંધવાને પ્રશ્ન છે, અને આ બધાંને ય વટાવે તેવા ગામડામાં જીવનની જરૂરિઆ ચાર છે: (૧) અન્નવસ્ત્ર, (૨) આશ્રય (૩) નિમંળ આનંદ અને નિર્મળ કલાને પ્રવેશ કરાવવાને પ્રશ્ન પણ ઉમે આરોગ્ય અને (૪) આનંદ. છે. બીજા દેશમાંહેની ઉચ્ચ વિદ્યાએ એના મોટા ભાગની વસ્તીને લેક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ને અભ્યાસક્રમ આ ચાર : શ્રીહીન, આનંદહીન પરિસ્થિતિમાંથી ઉગારી લેવામાં ટેકો આપ્યો અકાર-અન્ન, આશ્રય, આરોગ્ય અને આનંદ-ની આજુબાજુ ગેટછે, ઉપજ વધારી છે, આયુષ્ય વધાર્યું છે, માત્ર આપણે ત્યાં વાશે. તે એની ચોથી વિશિષ્ટતા. આજ સુધી પરદેશી સામ્રાજ્ય હોવાને કારણે વિદ્યાએ-ખાસ કરીને
કેણ કેસ દાખલ થઈ શકશે ? ઉચ્ચ વિદ્યાએ-આમ લોકોને નહિ પણ ખાસ કરીને જ ઉપયોગી
લોક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) જે આદર્શ લઈને ઉભી થવાને અને જનસામાન્યથી અલિપ્ત રહેવાનો ચીલે પાડે છે. આમ હોવાથી જ આજે ૮૫ ટકા ખેડૂતના આ મુલકમાં અજેની
થાય છે તે જોતાં તેમાં વિદ્યાર્થીઓ બુનિયાદી ને ઉત્તર બુનિયાદીનું
શિક્ષણ લઈને આવેલા હોય તે વધારે સુગમ પડે. પણ જ્યાં તંગી છે. તે આનંદને લેપ ધ ગયો છે.
સુધી બુનિયાદી શિક્ષણ વ્યાપક થયું નથી ત્યાં સુધી વ્યાવહારિક . વિવિષ્ટતા
ઉકેલ તરીકે મેટ્રિક, એસ. એસ. સી, સીનિયર કે તેની કક્ષાની , ' લેક ભારતી (ગ્રામ વિદ્યાપીઠ) ની સ્થાપના છે. ઉચ્ચ હરોઈ પરિક્ષા પાસ કરેલ વિદ્યાર્થીને પ્રવેશ પરીક્ષામાં બેસવાની '" વિદ્યાની મદદથી આ વિશાળ આમ વર્ગના પ્રશ્નોના ઉકેલ શોધવા છૂટ રખાશે. આ. કક્ષાને વિદ્યાથી જ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીણ તો
માટે. આ વિના નથી ખાસ લેકની ઉન્નતિ થવાની, નથી થવાની, થશે તે તેને દાખલ કરાશે. આ પ્રવેશ પરીક્ષામાં. એનું સામાન્ય ,
-
-
-
-