________________
KARh કુટીવ ટકાવારીમાં
:
Yes'
૧૭૦ * :
તા. ૧૫-૨૫૩
ભાગમાંથી, જાપાનથી, અને દૂર પૂર્વના દેશોમાંથી સંદેશાઓ એ એક ક્રાન્તિકારી માર્ગ હતો જે માગે બેંતાળીસ વર્ષ આવી રહ્યા છે. તાજેતરમાં હિંદના સરકારી પ્લાનીંગ કમીશનના પહેલાં મેં પગલાં માંડયાં હતાં અને જે માગે હવે લાખ આદમીઓ વડા શ્રી ગુલઝારીલાલ નંદાન–અન્ય સંદેશાઓને બહુ મળતી ભાત આજે ચાલી રહ્યા છે અને જે માર્ગે ચાલવાને આજે હું તમને વાળ-સંદેશે આવ્યો છે, જે નીચે મુજબ છે. “ આ દુનિયાની પડકાર કરૂં છું. હાડમારીઓને અને અનિષ્ટોને દૂર કરવા માટે નિર્માણ કરવામાં તમે શેના માટે જીવે છે ? તમારી પ્રજા શેના માટે જીવે આવેલી એમ. આર. એ.માં શ્રદ્ધા ધરાવતા અમો સર્વ તરફથી છે ? સ્વાર્થી માણસો અને સ્વાર્થી પ્રજાઓ દુનિયાને સંપૂર્ણ વિઆપને અભિનંદન. દર વર્ષે એમ. આર. એ.ને તાકાત અને નાશ તરફ ઘસડી જઈ શકે છે. નવી ભાતને માનવી નિર્માણ કરે, દુન્યવી મહત્વની દૃષ્ટિએ વિકાસ થઈ રહ્યો છે. જ્યાં સુધી એમ.
નવી રાજનીતિ અખત્યાર કરે, નવું રાષ્ટ્રીય આયોજન કરે–આ. આર. એ.ની વિચારસરણિ દુનિયાના દરેક ભાગમાં રાજકીય આર્થિક
અત્યારની આપણી જરૂરિયાત છે અને આ હેતુ માટે નૈતિક પુનતેમજ સામાજિક વિચાર અને આચારના પ્રદેશમાં સૌથી બળવાન રૂસ્થાનને જન્મ થયો છે. અને અસરકારક સ્થાન પ્રાપ્ત નહિ કરે ત્યાં સુધી એમ. આર. એ.
એક જુવાન વીસ એન્જનિયર તેના ધંધાધાપે આબાદ નું કાર્ય પૂરું થયું નહિ ગણાય.” ઈશ્વરપ્રેરિત વિચારના આ વિજયનું શું રહસ્ય હશે ? એવું
હત, કુટુંબ, મિત્રો, સામાજિક સ્થાન, સંપત્તિ–તે કોઈ વાતની શું છે કે જેને લીધે મારી જેવા સાધારણ માણસ માટે' તેમ જ
કમી નહોતી. તે આ વસંત રતુમાં જ મરણ પામ્યો. આ દુનિયાને દુનિયાના સેંકડો અને હજારો સ્ત્રી-પુરૂષો માટે આવું અસાધારણ કાર્ય
નવી કક્ષા ઉપર લઈ જવાના આદેશ પાછળ તેણે પિતાનું જીવન
અને માલમીકી સમર્પિત કર્યા હતાં. કા'* આજે જે રીતે સર્વ કરવાનું શકય બન્યું છે? માત્ર સ્વાર્થી અથવા તે અંધ માણસ
પ્રજાઓનું એક મહાન કેન્દ્ર બનેલ છે તે પ્રકારનું કેન્દ્ર બનાવવા જ દુનિયા છે તેવી ને તેવી છોડી જવામાં સંતોષ માને છે. આપણુ
માટે તેણે પોતાની જાતની, પિતાની પત્ની કે જે હાલ અમારી સાથે માંના ઘણા ખરા દુનિયાનું આમૂલ પરિવર્તન ઝંખી રહ્યા છીએ. મુશ્કેલી ત્યાં છે કે આપણામાંના ઘણુ ખરા પિતપોતાની રીતે આ
કામ કરી રહી છે તેની અને પિતાનાં બાળકોની અમને ભેટ ધરી પરિવર્તન પેદા કરવા માંગીએ છીએ. કેટલાક લોકો પાસે આજની
હતી. એકાએક લોકોને માલુમ પડ્યું છે કે પાંચ વર્ષ જેટલી ટુંકી આપણી દુઃસ્થિતિનું સાચું નિદાન છે, પણ તેને ઉપાય તેઓ
મુદતમાં ઘણું મણિસે પિતાની આખી જીંદગી આપીને જે કરી ખોટી રીતે કરવા માંગે છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરીને તેમ જ
શકે તે કરતાં ઘણું વધારે દુનિયા માટે તેણે કરી બતાવ્યું છે.
આ સ્વીસ જુવાન એવા જ એક અન્ય જુવાનના પગલે માનવીસ્વભાવમાં પેદા કરવા જોઈતા પરિવર્તનને લક્ષ્યમાં લીધા સિવાય બધા વિચાર કરે છે. કેટલાક લેકે ખાત્રીપૂર્વક માને છે કે
ચાલ્યો હતો કે જે જુવાને ૭૦૦ વર્ષ પહેલાં પ્રતિષ્ઠા અને કમાતેમની પાસે સારો ઉપાય છે, પણ સાથે સાથે અન્ય કોઈ વ્યકિત
ણીને બાજુએ મૂકી હતી અને પિતા પાસે જે કાંઈ હતું તે સર્વનું અથવા તે રાષ્ટ્ર આ બાબતની શરૂઆત કરે એમ તેઓ ઈચ્છતા
દુનિયાને સુધારવા માટે બલિદાન આપ્યું હતું. તેણે યુરોપને નવું હેય છે. પરિણામે નિરાશા અને નિષ્ફળતા સાંપડે છે.
જીવન આપ્યું હતું અને તેના અવસાન બાદ તેના જીવનમાંથી જ્યારે સાચું નિદાન અને સાચી ચિકિત્સાનો સુયોગ થાય
લાખ માણસેએ પ્રેરણું પ્રાપ્ત કરી હતી. તે એસીસીને સેઈન્ટ છે ત્યારે જ ચમત્કારિક પરિણામ નીપજે છે. માનવીને સ્વભાવ
કાન્સીસ હતા. આ જુવાન સ્ત્રીસ એન્જિનિયર, તેની પત્ની જણાવે બદલાય છે અને માનવીસમાજ પણ પરિણામે બદલાય જ છે.
છે તે મુજબ, સેન્ટ પ્રાન્સીસના આ શબ્દો હંમેશા પિતાના મન આ બાબત એક અંગત અનુભવ ઉપરથી હું સમજાવું;
સામે રાખતા હતા અને દુનિયાને પલટવાને મંત્ર પણ આ કારણ કે તે બનાવ આજથી ૪૨ વર્ષ પહેલાં બન્યો હતો. જીવનમાં રીદીમાં જ રહેતા *
શબ્દમાં જ રહેલો છે – પહેલી જ વાર એ વખતે મારામાં રહેલા અભિમાનનું, મારા સ્વાથી. “ હે ભગવાન, તારી શાંતિનું મને સાધન બનાવ. પણાનું, મારી નિષ્ફળતાનું અને મારા પાપનું મને ભાન થયુ જયા મિસર હોય ત્યાં હું માણે હતું. મારા જીવનના કેંદ્ર સ્થાનમાં “અહંમ હતું. મને લાગ્યું
જ્યાં ઈર્ષ્યા હોય ત્યાં હું ક્ષમાભાવને નોતરું; કે જે મારે બદલાવું હોય તે આ “ અહંમ' ની વૈતરણીને મારે
જ્યાં કુસંપ હોય ત્યાં હું સંવાદિતા પેદા કરે; ઓળંગવી જ રહી.
જ્યાં અસત્ય હોય ત્યાં હું સત્યને પ્રગટ કરું; છ માણસે સામે મારા દિલમાં ઘર કરી રહેલ ક્રોધને મેં જ્યાં શંકા હોય ત્યાં હું શ્રદ્ધાને પ્રે; નજરે નિહાળે.
જ્યાં નિરાશા હોય ત્યાં હું આશાને સંચાર કરું. મારામાં પરિવર્તન કરવાની મેં ઈશ્વરને પ્રાર્થના કરી અને જ્યાં અંધકાર હોય ત્યાં હું રોશની પ્રગટાવું; તેણે પેલા છ માણસે સાથે મારા સંબંધ સરખો કરવા આજ્ઞા જ્યાં ગમગીની હોય ત્યાં હું આનંદ જન્માવું. કરી. મેં ઈશ્વરની આજ્ઞા માન્ય રાખી અને છએ જણા ઉપર મેં ઓ સ્વામી, સગવડ મેળવવાની હું એટલી બધી અપેક્ષા ન રાખું, માફીપત્ર લખ્યા.
જેટલી સગવડ આપવાની, એ જ દિવસે ઈશ્વરે બીજા એક માણસના જીવનમાં પલટા
મને બીજા સમજે યા ન સમજે, પણ હું અન્યને બરાબર સમજું, લાવવાનું મને નિમિત્ત બનાવ્યું. મને માલુમ પડ્યું કે જ્યારે મેં મને બીજા ચાહે યા ન ચાહે, પણ હું સૌ કોઈને ચાહું, ઇશ્વરનો આદેશ સ્વીકારવાનું શરૂ કર્યું ત્યારે ચમત્કારો બનવા કારણ કે દાન કરીને આપણે મેળવીએ છીએ; લાગ્યા. મને એ સત્ય સમજાયું કે જ્યારે માણસ એકાગ્રતા જીવનને ગુમાવીને આપણે જીવન પ્રાપ્ત કરીએ છીએ; સાધીને સાંભળવા મળે છે, ત્યારે ઈશ્વરની વાણું તેને સંભળાય માફી બક્ષીને આપણે મારી હાંસલ કરીએ છીએ; છે, જયારે તેને અધીન થઇને ચાલવાનો નિશ્ચય કરે છે ત્યારે ઈશ્વર મૃત્યુ પામીને આપણે અનંત જીવનમાં પ્રવેશ કરીએ છીએ. સક્રિય બને છે. તેને સાથ આપે છે; જ્યારે માણસે આ રીતે
મેરલ રીઆર્મીમેન્ટનું સ્વીઝ- • અનુવાદક :--પરમાનંદ બદલાય છે ત્યારે પ્રજા સમુહે પણ બદલાવા માંડે છે.
લેન્ડમાં આવેલું મુખ્ય કેન્દ્રસ્થાન શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩.
મુણસ્થાન : ચંદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ, ૨.