________________
૧૬૪
મજદ્યુત આર્થિક પ્રવાતુ બની શકયા. મધ્યસ્થ નિયોજનનું ત ંત્ર સ્થપાયા પછી પણ તે દેશના આર્થિક પ્રશ્નોનું આવું સ્વરૂપ સમજતાં અને તેની વિષમતા અને તેને ઉકેલ લાવવા આવશ્યક તંત્ર પોતાની સુચાગ્યતા લાવી શકે તેમાં સમય લાગ્યો હતા. રશિયામાં પણ પહેલી પંચવર્ષીય ચાજનાઅે પછીની બીજી એ પંચવર્ષીય આયેાજનની સફળતાના નકકર પાયા નાંખ્યો હતા. પ્રથમ પાઁચવીય આયેાજન દરમ્યાન નિયાજનત ત્રને ખૂબ અનુભવ પ્રાપ્ત થયા, પારાવાર મુશ્કેલીઓને સામના કરવા પડયા અને તેવી રીતે આખુ તંત્ર નિયેાજનને સારૂ અનુરૂપ થયું અને એકવાર યોગ્ય વાતાવરણ તૈયાર થયું, પરિસ્થિતિ ઉપર સાચા કામુ સ્થપાયે પછી ઝડપથી પ્રગતિ થવા લાગી. આપણા દેશમાં પણ તે જ પ્રમાણે થઇ શકે.
પ્રબુદ્ધ જૈન
અનાજ અને ખેતીને લગતા વિષય લઈએ તો આપણે ત્યાં આંકડાઓ જાતજાતના છે. સાચી પરિસ્થિતિ, આંકડા, વિગતે અને હકીકતા જણાવાનું મુશ્કેલ છે. એટલે નિયોજનનુ કામ સાચી પરિસ્થિતિ જણાવાનું પણ મુખ્યત્વે છે. અનાજ ઉપર અંકુશ રાખવે કે નહીં તેની લાંબી ચર્ચાએ દરમ્યાન જાતજાતના આંકડા બને પક્ષે રજુ થતા રહ્યા છે, એટલે નિયોજનપ ંચનું એક કામ તા એ છે કે વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને પછી તેમાં ફેરફારા શુ થઇ શકે તે તપાસવું.
પંચવર્ષીય યોજનાની પહેલાં જે રૂપરેખા Àરવામાં આવી હતી તે તપાસીએ તે તે મુજબ તે આયેાજનના ખર્ચ રૂ।. ૧૪૯૩ કરાડ થવાને હતો. તે યોજના મુજબ તે રકમના
૧ર.૮ ટકા ખેતી અને ગ્રામ વિકાસ માટે
૩૦.૨ ટકા તેહરા અને વિદ્યુતશક્તિ માટે ર૬.૧ ટકા વાહનવ્યવહાર અને સદેશવાહક સાધના માટે ૬.૧ ટકા ઉદ્યોગો માટે
૧૭,૦ ટકા સામાજીક ઉન્નતિ માટે
૫.૩ ટકા વસાહત વિ. માટે
૧.૯ ટકા બીજા કાર્યો માટે વપરાવાના હતા.
ખેતી અને ગ્રામવિકાસની ચાજનાએતે લાભ ગ્રામવિસ્તારેશને, પશુધનને, જંગલની સંપત્તિને, સહકારી પ્રવૃત્તિને, માછીમારના ધંધાને, ગામડાને સુધારવા અંગેની વિવિધ પ્રવૃત્તિને મળવાના હતા. આને પરિણામે તેહરાના માટા બાંધકામ, નાના નાના બાંધકામા, જમીનની સુધરાઈ, નવી જમીનના ખેતી માટે વપરાશ, ખાતર અને સારા સારા બીઆનું વિતરણ, વિ. વિ. મારફતે દેશની ખેતીને થવાના હતા અને અનાજ, શણ, રૂ, તેલીમી, શેરડી વિ.નાં વાવેતર અને ઉત્પાદન વધવાના હતા. જે જે રકમેા નહેર વિ.ના ખાંધકામ પાછળ ખર્ચાવાની હતી તેથી એક તે એટલું વાવેતર વધતું હતું, પાણીને પુરવઠો એટલા પ્રમાણમાં વધવાના હતા, વીજળીક શકિતનું ઉત્પાદન વધવાનુ હતુ અને તેથી ખેતીમાં નાના યંત્રા લાવી શકવાના સભવ સાથે ઉદ્યોગાને પણ કાયદા હતા. ઉદ્યોગોમાં જે રકમ ખચવાનો અંદાજ હતા તેથી મોટા અને નાના ઉદ્યોગો જેવા કે ડીઝલ એન્જીને, સીમેન્ટ, કાપડ, રસાયણા, રંગ, કાગળ, લાખંડ, પોલાદ, ખાંડ એ બધી ચીજોનું ઉત્પાદન વધવાનું હતું. આવી રીતે વાહનવ્યવહારમાં નિયાજનની મદદ વિ. રેલ્વે, રસ્તાઓ, વાહન, વહાણવટુ, વિમાન માર્ગા, દા, આંતરિક જળમાર્ગો, તાર-ટપાલ, બ્રાડકાસ્ટીંગ, વિ. બધાને ફાયદો થવાના હતા. આપણા દેશના બહુજન સમાજને ઉપયોગી આ નિયાજન છે. તેથી શિક્ષણ, આરેાગ્ય, મકાને, મજુર-સ્વાસ્થ્ય પછાત વર્ગોને મદદ એ બધાનો સમાવેશ તા હોવા જોઇએ એ નિઃશ'ક છે. મૂડી-મજૂરીના સંખ્ ધા નિયોજન મુજબ પહેલાની જેમ શાષક-શેષિતના તો ન જ શકે એવી રીતે જમીનદારી પદ્ધતિ પણ છે તેવી ને તેવી ન શકું અને તેમાં આવશ્યક ફેરફારા સૂચવાય એ દેખીતું છે.
તા. ૧૫-૨-૫૩
પહેલાની રૂપરેખા પ્રમાણે મધ્યસ્થ સરકાર મારફતે રૂ. ૭૩૪ કાર્ડ, ‘અ' વર્ગના રાજ્યો મારફતે રૂ. ૫૬૦ કરેશડ, અ' વના રાજ્યો મારફતે રૂ. ૧૭૧ કરોડ અને ક' વર્ગના રાજ્યે મારફતે રૂ. ૨૮ કરોડ એમ કુલ્લે રૂ. ૧૪૯૩ કરોડ ખર્ચાવાના હત.
હાઇ
ટકી
આ બધી રકમા ભેગી કરવા માટે જમીનમહેસૂલ, વારસાવેરા, વેચાણવેરા, રંજન વેરા, વિકાસ વેરા, વાહન વેરા, વિ. વેરાઓને ઉપયેગ થવાના હતા અને ખર્ચ'માં કરકસર કરવા માટે ભાર મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત પરદેશની મદદ ઉપર પણુ આધાર રાખવામાં આવ્યા હતા. આ બધુ અને અમેરિકા અને કાલ મા પ્રાંતની મદદો, સ્ટલી "ગ પૂરાંત વિ. અધાને ગણત્રીમાં લેવા છતાં આપણુને નાણાકિય ખેંચ રહેવાને પૂરા સાંભવ હતા અને તેથી ‘‘ઉભા કરેલા પૈસા” (created money) પર પણ આપણે આધાર રાખવા પડે તેમ હતુ.
પરસેવા વગર પૈસે નથી મળતા તેમ પ્લાનીંગ પણ થતું નથી. ભવિષ્યમાં ફાયદો જોઇતા હોય તે અત્યારે દેશે પેટે પાટા ખાંધવા જોઇએ. દેશના બધા વર્ગોએ અથાગ મહેનત કરી, શયતઃ ભોગ આપી, બચત કરી, પરિશ્રમ કરી, નિયેાજનને સફળ બનાવવા યત્નશીલ થવુ રહ્યુ. છીએ ત્યાંને ત્યાં રહેવા માટે પણ નિયેાજનની જરૂર છે. મર્યાદિત સાધને દ્વારા થોડુંક ઉત્પાદન ધારા કે વધારીને પણ જો વસ્તી તેના કરતાં વધુ વધે તે છીએ તે કરતાં પણ નીચે ઉતરી આવીએ. વસ્તીને પ્રશ્ન આપણા એક ઘણા મુંઝવતા પ્રશ્ન છે. વસ્તીના સંભવિત, વધારાને પહેાંચી વળી, ઉત્પાદન એટલું વધવુ જોઇએ કે જેથી માથાદીઠ ઉત્પાદન વધે. સરકારની પાતાની પાસે તા તીજોરી છે નહીં કે કરાડાની રકમો ફાવે તેમ કાઢી શકે. કરાડાની યાજના કરવા છતાં એ બધી રકમા આકાશમાંથી પણ નીચે આવવાની નથી. લાના અને જામીનગીરીઓ દ્વારા લોકા પેાતાની બચત સરકારને વાપરવા આપી શકે અથવા તે કરવેરા મારફતે લેાકા આપી શકે. વધારાના કરવેરા અથવા કરવેરામાં વધારા અને બચતના પ્રશ્નો પણ મુશ્કેલીભર્યાં છે. નિયાજનની સળતાના આધાર લાંકા તરફથી નાણાકિય રીતે અને બીજી રીતે સરકારને કૈટલે સહકાર મળે છે તેની ઉપર નિર્ભર છે. રાષ્ટ્રીય આયોજન રાષ્ટ્ર માટે છે, લાકા માટે છે તેથી લેાંકાનેા સહકાર સરકારને મળવા જોઇએ. સરકારે તે મેળવવા યોગ્ય વાતાવરણ ઘડવુ જોઇએ. ધરખમ ખર્ચ થવાય છે તેથી તે ખર્ચે ખરાખર છે તે સરકારે કસી જોવુ જોઇએ, નાણુ વેડકાવું ન જોઇએ અને તે ખર્ચથી લોકાને સીધો ફાયદો થવા જોઇએ.
રાષ્ટ્રીય આયેાજનની આખરી યાજનાની વિગતા આપણે હવે પછી જોઇશું.
અપૂર્ણ
સ્વ॰ મણિભાઇ સ્મૃતિ ફંડ
૧૧૬૧૯ અગાઉ સ્વીકારેલા
૫૧ ધી મેમ્બે મશીન ટુલ્સ એન્ડ હાર્ડવેર કાર્પોરેશન
૫૧
ધી વિનસ ટ્રેડીંગ કાં.
૫૧
શ્રી સુંદરલાલ એન. શાહ
૫૧
ધી એન. દેસાઈ એન્ડ કું.
૧૧
ધી શિશિર એન્ડ કુાં.
૫૧
ધી જયત એન્જીનીઅરીંગ એન્ડ મીલ સ્ટાર્સ
张
મ
*
*
逃
*
કાન્તિલાલ ખોડિયા
જે સયુકત જેન વિદ્યાર્થીગૃહમાં વપરાવાનું છે.
ધી જગદીશ એન્ડ કુાં.
ધી રેપ્યુટ એન્જીનીઅરીંગ કુાં.
ધી પારેખ ટ્રેડીંગ કું
ધી એમ. એસ. દેસાઇ એન્ડ કું.
91
11
૧૦૧
૫૧
૫૧ ધી હરકીશનલાલ સોમનાથ એન્ડ કુાં.
૧૦૧ ધી એમ. એ. વાડીઆ એન્ડ કાં.
૧૨૩૧૧
આ નીશાનીવાળા પૈસા આવવા ખાકી છે.