________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૫૩
જેવા ખેડુત અને ખેતર તેવી ખેતી થોડા સમય પહેલાં શ્રીમાન કપુરચંદ અને તેમના બે ઉપર જણાવેલી મર્યાદાઓ નીચે કાર્ય કરતી મહાવીર બંધુઓના સન્માન સમારંભમાં પ્રમુખસ્થાનેથી થામાન મસ્ત જૈન વિદ્યાલય જેવી સંસ્થાનું કાર્યો પરિણામ પણ આખરે રભાઈ લાલભાઈએ એ મતલબનું જણાવેલું કે મહાવીર જૈન
મર્યાદિત જ હોય એ તદ્દન સ્વાભાવિક છે. આ રીતે વિચારતાં વિદ્યાલય અને એ કેરિની અન્ય સંસ્થાઓમાંથી સારી સંખ્યામાં
મહાવીર જૈન વિદ્યાલયે જે પરિ ગ્રામ બતાવ્યું છે-આજે તેમાંથી વિદ્યાર્થી ઓ પસાર થાય છે અને જીવનમાં ઠીક ઠીક સ્થિર પણ
પર થયેલા સંખ્યાબંધ વિદ્યાર્થીઓમાંથી કેટલાક સારા ડોકટર
તરીકે કેટલાક કુશળ ઈજનેર તરીકે સુસ્થિર થયા છે; કેટલાંક થાય છે, પણ તેમાંથી આપણે અપેક્ષા રાખે તેવા ઉચ્ચ
કાયદ ના ક્ષેત્રમાં તે કેટલાકે વ્યાપાર વા સરકારી વહીવટના કેટિના ધર્મપરાયણ અને સમાજનું સાચું નેતૃત્વ કરે એવાં ક્ષેત્રમાં ઉજળું નામ કાઢયું છે અને વિદ્યાલયને શરમાવું પડે રને પાકતાં નથી. આ વિધાનની આપણે થોડી સમીક્ષા કરીએ.
એ એક પણ વિદ્યાર્થી હજુ સુધી પાકો જા નથી-આ આપણે ત્યાં શિક્ષણ સંસ્થાના નામ નીચે વિદ્યાથીને પરિણામ વિદ્યાલયને જરૂર શેભા આપનારું છે. આથી વિશેષ રહેવા ખાવાપીવાની સગવડ આપતા છાત્રાલયથી માંડીને આશા રાખવી કે પ્રદર્શિત કરવી એ શકયતાના પ્રદેશની બહારની હાઈસ્કુલ અથવા કોલેજ સુધીનું આદ્યન્ત શિક્ષણ આપતી એમ વાત કરવા બરાબર છે. સર્વ પ્રકારની સંસ્થાઓની સમાવેશ કરવામાં આવે છે અને
કારણ કે આખરે પાકને આધાર ખેતી અને ખેતર તેથી આપણી વિચારણામાં ઘણી વાર ગેટાળ પેદા થાય છે. ઉભય કેવાં છે તેની ઉપર જ રહે છે. કેઇ પણ આદર્શ સેવી મહાવીર જૈન વિદ્યાલય અને સદશ કટની સંસ્થાઓને
મહાપુરુષે વિશિષ્ટ કેટિની જીવન-ઉપાસનાના પરિણામે જે શિક્ષણ સંસ્થા કહેવી એમાં અત્યુક્તિ દિપ થઈ જાય છે.
વિશિષ્ટ જીવનસત્ય પિનાને લાધ્યા હોય તે મુજબ ઉછરતી આપણે મહાવીર જૈન વિદ્યાલયને જ વિચાર કરીએ તે તેનું
પ્રજાને ઘડતર આપવાના હેતુથી જ્યાં વિદ્યાથી'એ રહે અને
ભણે એવી એક શિક્ષણ સંસ્થા કાઢી હોય અને ત્યાં ભણતા કાર્યક્ષેત્ર મેટ્રીક પછીનું ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતા જૈન-હાલના
વિદ્યાથીઓ પણ એ મહાપુરૂષની જીવનચર્યામાંથી સતત સંગમાં માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક-વિદ્યાર્થીઓને રહેવા ખાવા
પ્રેરણા મેળવતા હોય-ઉપનિષદનું સૂત્ર 7ોરનું મૌન રહ્યા પીવાની જરૂરી સગવડ પૂરી પાડવી તે છે. અમુક સંપ્રદાયની તે શિષ્યોઃ જીગ્નસંશયાઃ આ સૂત્ર દિઘાથી એના જીવનમાં અને સંસ્થા (ઇને તે સંપ્રદાયના અમુક નિયમ-હમેશા પૂજા કરવી, સંસ્થાના વાતાવરણ માં સતત મૂર્તિમન્ત બની રહ્યું હોય તેવી સૂર્યાસ્ત પહેલાં ભજન કરવું, ભેજનમાં કંદમૂળ વગેરે અભક્ષ્ય સંસ્થાના પાકમાં અને મહાવીર જૈન વિદ્યાલય જેવા માત્ર ગણાતી વસ્તુઓ ન આપવી--આ નિયમફરજિયાત પળાવવામાં છાત્રાલયના આકારની સંસ્થાઓના પાકમાં અમુક મહત્વને આવે છે. આ ઉપરાંત આ સંસ્થામાં ધાર્મિક શિક્ષણને અમુક
ફરક રહેવાનો જ. દા. ત. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે કાઢેલું પ્રબંધ કરવામાં આવેલ છે અને તેને લગતી પરીક્ષાઓમાં
શાન્તિનિકેતન, ગાંધીજીએ જે કરેલે સત્યાગ્રહ આશ્રમ, વિદ્યાર્થીઓને પસાર થગનું હોય છે. આ ધાર્મિક શિક્ષણ માટે
નાનાભાઈ ભટ્ટની લોકભારતી. આવી સંસ્થાઓમાં જે વિદ્યાર્થી.
એની પેદાશ થાય તે જુદા જ પ્રકારની હોય. ત્યાં દરેકના યોગ્ય શિક્ષકે મળતા નથી, મળે છે. તે લાંબો વખત ટકતા
જીવન ઉપર ટાગોર કે ગાંધીજીની અમુક છાપ ઉઠયા વિના નું નથી અને આજના વિદ્યાર્થીઓને આ રીતે અપાતા ધાર્મિક
જ રહે. એ સંસ્થાના વિદ્યાર્થીઓ જીવનની જે મૌલિક ભાત શિક્ષણમાં કોઈ ઉડે રર્સ હોતે જ નથી. પરિણામે ત્યાં અપાતાં બતાવે, અને જે કત્વશકિતને આવીભૂત કરે એ આશા ધાર્મિક શિક્ષણની વિદ્યાર્થીઓના જી નું ઉપર કઈ મહત્વની મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા પાસેથી ન રાખી અસર પડે છે એમ માનવાને કશું કારણ નથી. આ સંસ્થાને શકાય. એક ઠેકાણે મહાન જ્યોતિર્ધર યુણી ધખાવીને બેઠા હોય વહીવટ દર વર્ષે ચુંટાતી વ્યવસ્થાપક સમિતિ રચલાવે છે અને છે અને તેની તને પ્રકાશ દિગન્તમાં વિસ્તરી રહ્યો હોય છે. વિદ્યાર્થીઓના રીતભાત ઉપર દેખરેખ રાખવા તેમ જ અન્યત્ર નથી જોવામાં આવતો કઈ જોતિર્ધર કે નથી અનુતેમની સારસ ભાળ લેવા મહામાત્ર, નિયામક વગેરે તંત્રની
ભવવામાં આવતા કઈ વિમળ જ્યોતિ પ્રકાશવિસ્તાર. રચના કરવામાં આવેલ છે. વ્યવસ્થાપક સમિતિના સભ્યોમાં
- આમ છતાં પણ આજની વિષમ આર્થિક પરિ. કઈ કઈ સેવાભાવી હોય છે, પણ તે દરેક એક યા અન્ય
સ્થિતિમાં અને જ્યારે જીનના અન્ય ક્ષેત્રે માફક શિક્ષણનું
રણું વિસ્તૃત અને વધારે ખરાળ થતું ચાલ્યું છે. પ્રકારના ,જક વ્યવસાયમાં પડેલા હોય છે અને આજે ત્યારે ઉચ્ચ શિક્ષણ તરફ ગતિમાન થવા છતા સામાન્ય જે જીવનવ્રુટિઓ વ્યાપક પણે દૃષ્ટિગોચર થાય છે તેથી આ સ્થિતિના વિદ્યાર્થીઓને રહેવા વગેરેની સગવડ આપતા, તેમની સભ્ય મુકત હોય છે એમ હતું જ નથી. તદુપરાન્ત જે બીજી રીતે પણ ઠીક ઠીક સંભાળ લેતા અને વિશિષ્ટ અભ્યાસાર્થે ધાર્મિક નિયમના પાલનના વિદ્યાર્થીઓ પાસેથી આગ્રહ રાખ
પરદેશ જવા તથા રહેવા માટે શિષ્યવૃત્તિઓને પણ જ્યાં શક્ય વામાં આવે છે તે નિયમોને સંસ્થાના સંચાલના જીવનમાં મોટા
હોય ત્યાં પ્રબંધ કરતા અને પિતાતાના ક્ષેત્રની શૈક્ષણિક
જરૂરિયાતોને પહોંચી વળવાને મથતા મહાવીર જૈન વિદ્યાલય ભાગે કશા અવકાશ હેતે નથી. તદુપરાન્ત મહામાત્ર કે નિયામક
જેવા છાત્રાલયની ઉપયોગીતા અને સામાજિક સેવા કાંઈ ઓછી પણ વેતનના પ્રબંધ ઉપર કામ કરતા હોય છે અને ધાર્મિક
નથી, અને સામાજિક ક્ષેત્રે એવી સંસ્થાઓના સંચાલકોની શિક્ષક પણ બહુધા સાધારણ કટિના હોય છે. પરિણામે વિદ્યાર્થીઓના
સેવાનો ફાળો પણ કાંઈ ના સુનો નથી. જીવનને વિશિષ્ટ ઘડતર મળે અને ઉન્નત જીવની પ્રેરણા મળે
આ આખી ચર્ચાને તાત્પર્ય એ છે કે કઈ પણ એવું આવી સંસ્થાના વાતાવરણમાં બહુ ઓછું દેખાય છે. સંસ્થાના કાર્યનું પરિણામ માપનારે કેઈ અતિમ આદર્શના
આવી સંસ્થાના સંચાલકે ઉચ્ચ શિક્ષણ લેવા ઈચ્છતા માપદંડ વડે નહિ પણ એ સંસ્થાના વર્તમાન સગે અને પિતાની કેમના વિદ્યાર્થીઓ રહેવા ખાવાની કે અન્ય
પાયાની મર્યાદાઓ વચ્ચે શું શકય હોઈ શકે એવા માપદંડથી ખર્ચની સગવડના અભાવે રખડી ન પડે એવા શુભ હેતુથી ---
સંસ્થાનું કાર્ય માપવું જોઈએ અને એ માપદંડથી માપતાં
* જેટલું અપૂર્ણ લાગે તે અપૂર્ણતા દૂર કરવા માટે વ્યવારૂ પ્રેરાઈને આવી સગવડે આપતુ છાત્રાલય ચલાવે છે અને તે
સૂચનાઓ કરવી જોઈએ. આ સંસ્થામાંથી કેઈ લેકેત્તર પુરૂ તદ્દન ઉચિત છે. આવી સંસ્થામાંથી પસાર થયેલા વિદ્યાર્થીઓ
પાકતા નથી માટે, આ સંસ્થાની સેવા સતેષકારક નથી એવો માંના ઘણા એવા છે કે જેમને આવું અવલંબન ન મળ્યું હોત ' માન્યવર શેઠ કસ્તુરભાઇના કથનમાંથી જે ધ્વનિ ઉઠતે હતા
તે ઉગતા જીવનમાં તેઓ કાંઇને કાંઈ અટવાઈ પડ્યા હતા અને તેના ઉત્તર રૂપે લખાયેલું આ વિવેચન ઉચિત માર્ગદર્શન કરવામાં - જીવનનિર્વાહની અકળામણના ભોગ થઈ પડયા હતા.
મદદરૂપ નિવડશે એવી આશા છે.
પરમાનંદ