________________
તા: ૧૫-૧૧-પર્ક
જીવન
- પ્ર.. કી... ન...ધિ ત્તિg, ગતિ, વ્યવનિયa!
વર્ષ 1 ઉમ્મરે ત. ૨૩-૧૦-૫૩ના રોજ મુંબઈ ખાતે અવસાન તા. ૭-૧૧-૫૭ શનીવારના રોજ વિ. સં. ૨૦૦૯ ના પામ્યાં. તેઓ એક વિચારસંપન્ન શક્તિશાળી સન્નારી હતાં. - વર્ષે વિદાય લીધી અને વિ. સં. ૨૦૧૦ ની સાલને પ્રારંભ
તેમના પતિનું નામ જે સંસ્થા સાથે જોડાયેલું છે તે શ્રી ' થયો. ચેતર સંતેષકારક વરસાદ અને માણસનું મન ધરાય
ચીમનલાલ" નગીનદાસ વિદ્યાવિહાર અમદાવાદની એક અગ્રગણ્ય .. એટલો પાક થવાથી નવા વર્ષને પ્રારંભે આપણને સવિશેષ
શિક્ષણ સંસ્થા છે. તેની અંદર આજે લગભગ ૧૫૦૦ વિદ્યા- 5 સુખદાયી અને મંગળકારી લાગે છે. અનાજની અછત હવે દૂર થીઓ ભણે છે. સહશિક્ષણની પ્રથા આ સંસ્થામાં લાંબા થશે અને જીવનની હાડમારીઓ પણ ઓસરતી જશે એવી સમયથી સ્વીકારવામાં આવી છે. તેવી જ રીતે ઔદ્યોગિકે . . શુભ આશાને આપણા દિલમાં સંચાર થાય છે.
શિક્ષણ માટે પણ ત્યાં બહુ મોટા પાયા ઉપર પ્રબંધ કરવામાં આઝાદી મળ્યા પછીનું એક એક વર્ષ એક મહાન ઉત્થાન
આવ્યો છે. આ સાર્વજનિક સંસ્થા સાથે જૈન વિદ્યાર્થીઓ જેવું લાગે છે. અનેક અણધારી સમસ્યા ઉભી થાય છે, ઉકેલાય માટે એક સુવ્યવસ્થિત છાત્રાલય સંલગ્ન કરવામાં આવ્યું છે. છે અને નવી સમસ્યાઓ ઉભી થાય છે. રાષ્ટ્રની સર્વાગી નવ- આ આખી સંસ્થાને ઉભવ અને આજ સુધી અનેકમુખી - રચનાની વૈજનાઓ વિચારાય છે; અમલમાં મૂકાય છે; આપણી
વિકાસ શ્રી. માણેકબહેનની : ઉંડી સમજણું અને અસાધારણું " કાર્યાશક્તિને આજે ભારે મુકાબલો થઈ રહ્યો છે. આઝાદી મળી વ્યવસ્થાશક્તિને આભારી છે. તેઓ બહુ જાહેરમાં આવ્યા નહોતી ત્યાં સુધી આપણે કેવળ સ્વપ્નસેવી હતા. આજે દેશની
નહોતાં પણ જેને સમાજના તેમ જ વિશાળ રાષ્ટ્રનાં અનેક હકુમત આપણા હાથમાં આવી છે. દેશના સારા યા ખરાબ
પ્રશ્નોમાં તેઓ ખૂબ રસ ધરાવતા હતા. ચીમનલાલ નગીનદાસ : ભાવીની જવાબદારી હવે આપણી પિતાની છે. આ અવકાશ વિદ્યાવિહારને અંગે શિક્ષકે તેમ જ વિદ્યાર્થીઓને લગતી અનેક મળવા બદલ આપણું દિલ આનંદ અને નવું જોમ અનુભવે
અટપટી સમસ્યાઓ તેમની સમક્ષ ઉપસ્થિત થતી હતી અને છે; પણ સાથે સાથે આ જવાબદારીને કેમ પહોંચી વળા એ તેને તેઓ ભારે કુશળતાપૂર્વક નીકાલ કરતા હતા. ચિન્તા આપણને મુંઝવે છે, અકળાવે છે.
આ ઉપરાંત એ વિદ્યાવિહારમાં ભણતા અને ભણી ચુકેલા - ' આર્થિક ઉત્કર્ષ જેટલું જરૂરી છે તેટલી જ અગત્ય વિદ્યાર્થીઓના અંગત જીવનમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા. - આજના નૈતિક અપકર્ષમાંથી ઉંચે આવવાની છે: લાંચરૂશ્વત; ભણતા વિદ્યાથીઓની આર્થિક થા અન્ય પ્રકારની મુશ્કેલીઓ કાળાબજાર, ભેળસેળ અને તેવી જ રીતે કોમવાદ, પ્રાન્તીયવાદ દુર કરવા તેઓ સદા તત્પર રહેતા. વિદ્યાવિહારમાંથી પસાર
અને સમગ્ર રાષ્ટ્રના હિતની ઉપેક્ષા કરાવતે પક્ષવાદ-આ બધાં થયેલે વિદ્યાથી આગળ કયાં ભણવા ગયો, ભણતર પુરું કરીને 1. આપણાં બહુ મેટાં ભયસ્થાને છે. આ બધામાંથી ઉચે આવવાને, કયા વ્યવસાયમાં તે દાખલ થયો તેની તેઓ સતત ચિન્તા - - જીવનવ્યવહારને વિશુદ્ધ બનાવવાને, વિશ્વબંધુત્વ અને જે રાષ્ટ્રને ધરાવતા હતા. આ રીતે તેઓ અનેક વિદ્યાથીઓની સાચી
ઉન્નત બનાવવાની આપણે સર્વેની ફરજ છે તે રાષ્ટ્રની એકાન્ત માતા બન્યા હતાં. ઉન્નતિને લક્ષ્યમાં રાખીને આપણા સર્વ આચાર, વિચાર અને તેઓ ધર્મશ્રદ્ધાળુ હતા છતાં વિચારમાં કશું સાંકડાપણું વળને ઘડવાનો અને શક્ય તેટલે પુરૂષાર્થ દાખવવાનો અનિ- કે સાંપ્રદાયિકતા નહોતી. તેમની વિચારસર ! અદ્યતન રંગથી વાર્ય ધર્મ આપણી સામે ઉભે છે. તેની ઉપેક્ષા કરીશું તે રંગાયેલી હતી. સાથે સાથે તેમનામાં ઉંડી નેહવત્સલતાં હતી. હાથમાં આવેલી તક સરી જશે અને અનેક અરાજક બળે નાના મોટા સૌ કઈમાં તેઓ આત્મીયતાને ભાવ પેદા કરી આપણા જીવનને છિન્નભિન્ન કરી નાંખશે.
શકતાં હતાં. વિદ્યા અને વિચારોનો સહવાસ તેમને ખૂબ - તેથી નૂતન વર્ષને આપણને સંદેશ છે કે ઉત્ત, જ્ઞાત, . ગમતા. પંડિત લાલન પાછળનાં વર્ષોમાં ઘણો સમય તેમને પ્રાપ્ય રાખવો . ઉઠો, જાગૃત થાઓ, પ્રાપ્તવ્યને યથાસ્વરૂપે ત્યાં જ રહેતાં હતાં. જૈન સમાજમાં એમના અનુભવ, શાણપણું પીછાણે !
અને આયોજનશકિતને તોલે આવે એવી બહુ ઓછી સન્નીશ્રી. માણેકબહેનને સ્વર્ગવાસ
રીઓ હશે. ઈન્દુમતી બહેનના જીવનનું તેઓ એક અનન્ય અવલંબન હતાં. આ દુઃખદ પ્રસંગે તેમના પ્રત્યે અન્તર ઊંડી સહાનુભૂતિ અનુભવે છે અને સદ્ગતના આત્માને શાશ્વત શાંતિ મળે એમ પ્રાર્થના કરે છે. શરદપૂર્ણિમાને નૌકાવિહાર
- પૃથ્વીના બે ભાગમાં પાણી છે અને એક ભાગમાં જમીન છે. આમ છતાં પણ જમીન સાથે આપણો એટલે બધે સંધ સંબંધ છે અને જળથી આપણે એટલા બધા દૂર રહીએ છીએ કે પૃથ્વી એટલે જમીન, જમીન અને જમીન જ છે અને તેના જાણે કે પરિશિષ્ટરૂપે થોડા ભાગમાં પાણી છે એવી ભ્રાન્તિમાં ' મન આપણે સાધારણ રીતે જીવીએ છીએ. વિચરીએ છીએ. આવા આપણુ માટે જ્યારે સ્થળમાંથી જળભૂમિ ઉપર વિચરવાનો, વિહાર કરવાને પ્રસંગ ઉમે થાય છે ત્યારે જાણે કે આ દુનિયા છોડીને આપણે કોઈ જુદી દુનિયા ઉપર ગયા હોઈએ એમ
આપણને લાગે છે. ગયા મહીનાની ૨૨ મી તારીખની રાત્રીએ - મુંબઈ સરકારના ડેપ્યુટી મીનીસ્ટર શ્રી ઇન્દુમતીબહેન થાયલા નૌકાવિહારમાં જોડાયેલા લગભગ ૧૫૦ ભાઈ બહેનેને ચીમનલાલનાં માતુશ્રી માણેકબહેન લાંબી માંદગી ભોગવીને ૬૭ લગભગ આ જ અનુભવ થયો હતે. . .