SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ નકુલ ત્રણ આનાં શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જીવન તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા મું બઇ : ૧૫ નવેમ્બર ૧૯૫૩ રવિવાર જ્ઞાનભંડારા પર એક દષ્ટિપાત ( અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ૧૭ માં અધિવેશન પ્રસ ંગે ગુજરાત વિદ્યાસભા જેસંગલાલ અધ્યયન–સ શાધન વિદ્યાભવન ઐજિત સાહિત્ય પ્રદાનીના પ્રયોજક મુનિશ્રી પુણ્યવિજયજીના પ્રાચનના ઉપયે। વિભાગાને અનુવાદ નીચે આપવામાં આવે છે. આ યુગના વિકસિત લાધન વિકસિત વ્યવહારની કોષ્ટએ લાઇબ્રેરી અથવા પુસ્તકાલયાનું વિશ્વમા જે સ્થાન છે તે સ્થાન પડૅલાના સમયમાં તે યુગની મર્યાદા અનુસાર જ્ઞાનભડારાનું હતું. ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર આ દુન્યવી ચીજોના ભડારાની માફ્ક શાઓના પણ ભંડાર અથવા તે સ ંગ્રહા કરવામાં આવતા હતા. અને આ ભંડાર ધમજીવી અથવા તે વિદ્યાછવી ઋષિમુનિયા વિના ન હાથે નિર્માણ થતા હતા. આ પ્રથા કાર્ય એક દેશ, કાઈ એક ધર્મો, યા કાઇ એક પર પરામાં મર્યાં હત રહી ન હતી. ભારતીય આની માફક ઇરાની અ ય, ખ્રીસ્તીઓ અથવા મુસલમાને પણ પોતાના સન્માન્ય શાસ્ત્રાના સંગ્રહે સર્વદા કરતા રહ્યા હતા. પ્રજન વર્ષ ૧૪ : અંક પ્ર, જીવન વર્ષ ૧:૧૪ ભડારના પ્રતિક્રાસની સાથે અનેક બાબતો સ'કલિત છે— લિપિ, લેખનકળા, લેખનનું સાધન, લેખનનેા વ્યવસાય. પરંતુ અહીં તેા. નારા લગભગ ચાર્લસ વર્ષના પ્રત્યક્ષ અનુભવથી જેવાત જાણવામાં આવી છે. તેના હું સંક્ષેપમાં નિર્દેશ કરવા મચ્છું છું. રજીસ્ટર્ડ શ્રી ૪૨૬૬ હું જાણું છું તે મુજખ કહી શકું . કે ભારતમાં એ પ્રકારના ભંડાર ગુખ્યતા જોવામાં આવે છે—છ્યક્તિગત માલિકીનું અને સાંધિક (સત્રન) માલિકીનું. વોક પર પરામાં પુસ્તક સગ્રહના મુખ્ય સંબધ બ્રાહ્મણુની સાથે રહેલા છે. બ્રાહ્મણ- વર્ષાં ગૃહસ્થાશ્રમપ્રધાન છે. તેને પુત્રપરવાર વગેરેનો પરિગ્રહ પણ ઇષ્ટ છે-શાસ્ત્રસમત છે. તેથી જ → પર ંપરાના વિદ્વાનેાના પુસ્તકસંગ્રહ મુખ્ય ! વ્યક્તિગત માલિકીના રહ્યા છે અને આજ પણ એવુ જ છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ખગાળ, મિથિલા અથવા તો દક્ષિણના કાઇપણ પ્રદેશમાં જઇને પુરાણા બ્રાહ્મણપરંપરાના સંગ્રહું। આપણે જોવા માંગીએ તે કાઇને કાઇ વ્યક્તિગત કુટુબતી માલિકીના જ મળી શકશે, પરંતુ ભિક્ષુપરંપરામાં હાથી ઉલટા પ્રકાર છે. બૌદ્ધ જૈન જેવી પરંપરા ભઠ્ઠુ યા શ્રમણ પરંપરામાં સ ંમિલિત છે, જે ભિક્ષુ યા શ્રમણુ ગૃહસ્થના અવલખન વડે જ ધમ યા વિદ્યાનુ સરક્ષણ સવધાન કરે છે તો ૫ તનું પેાતાનુ જીવન અને શ અપરિગ્રહના સિદ્ધાંત ઙપર અવલંબત છે-તેને કાઈ પેતાના પુત્રારેવા વગર હ ું નથી. તેથી તેની મારફત કરાયેલે અથવા તા રક્ષાયેલા સૌંગ્રહ સાંધિક માલિકીના રહ્યો છે અને આજે પણ એ મુજબુ છે. કાઈ બૌદ્ધ વિહાર યા કાઇ જૈન સસ્થામાં કાઈ એક આચાય યા વિદ્વાનનું પ્રાધાન્ય કાઇ કાળે રહ્યું હાય તે પશુ તેના આશ્રય નીચે બનેલા અથવા સરક્ષિત વાર્ષિક લવાજમ રૂપિયા ૪ અન્તઙ્ગત શ્રી ભાળાભાઇ હિંદી ભાષામાં લખાયલા તંત્રી ) થયેલા જ્ઞાનભ`ડાર તત્વતઃ સંધની માલિકીને જ રહે છે અથવા માનવામાં આવે છે. સામાન્ય રૂપથી આપણે જાણીએ છીએ કે આ દેશમાં ઔવિહાર નહિ હાવાથી બૌદ્ધ સંધના ભડાર પણ નથી, પરંતુ વસ્તુસ્થિતિ જુદી છે. અહિંના પુરાણા બૌદ્ધ વિહારોનાં નાના મેટા અનેક પુસ્તકસ પ્રહેા કેટલાક મૂળરૂપમાં અને કેટલાક પલટાયેલા રૂપમાં ભારતના પાડેથી અનેક દેશમાં થયા છે. નેપાળ, ચીન, સિલેાન, ટીબેટ, ખાં વગેરે અનેક દેશમાં પૂરાણા બૌદ્ધ શાસ્ત્રસ ંગ્રહ આજે પણ સુલભ છે. જૈન પરંપરાના ભિક્ષુએ ભારતની બહાર ગયા નથી. તેને લીધે તેના શાસંગ્રહ પણ મુખ્યત્વે ભારતમાં જ રહ્યો છે. કદાચ ભારતના કાઈ એવા ભાગ નહિ હાય કે જ્યાં જૈન પુસ્તકસંગ્રહ ઓછાવધતા પ્રમાણમાં ન મળી શકે. દૂર દક્ષિણમાં કર્ણાટક, આંધ્ર, તામીલ વગેરે પ્રદેશાથી માંડીને ઉત્તરના પંજાબ, યુક્ત પ્રદેશા સુધી અને પૂર્વના બંગળ, બિહારથી માંડીને પશ્ચિમના કચ્છ, સૌરાષ્ટ્ર સુધી જૈન ભંડારા આજે પણ જોવામાં આવે છે, પછી ભલે કાઇ જગ્યાએ તે નામ માત્ર હ્રાય. આ સભડારો મૂળમાં સવિક માલિકીનાધારણ ઉપર જ સ્થાપિત થયા છે. સધિક માલિંકીના ભંડારાના મુખ્ય લાભ એછેક તેનીદ્ધિ સંરક્ષણ વગેરે કાર્યોમાં સંધ ભાગ લે છે અને સંધના જુદા જુદા દરજ્જાના અનુયાયી ગૃહસ્થા તેમાં પોતાને ભક્તિપૂર્વક સાથ દે છે, જેને લીધે ભડારાની શાસ્ત્રસમૃદ્ધિ બહુ વધી જાય છે અને તેની રક્ષા પણ ઠીક ઠીક થાય છે. આ જ કારણ છે કે જેને લીધે વચગાળાના અંધાધુંધીના સમયમાં સે...કડા વિદ્મબાધાએ ઉપસ્થિત થવા છતાં પણ હજારાની સંખ્યામાં પૂરાણા ભડારા સુરક્ષિત રહ્યા છે અને પુરાણા ભડાશેની કાયા ઉપર નવા ભીંડારાની સ્થાપના અને વૃદ્ધિ થતી રહી છે, જે પર’પરા આજ પણ ચાલુ છે. આ વિષયમાં એક એ ઐતિહાસીક ઉદાહરણ પૂરતાં છે. જ્યારે પાટણ, ખંભાત આદિ સ્થળામાં કાઇ ઉત્પાતની સભાવના માલુમ પડી કે તરત જ આચાર્યાંએ બહુમૂલ્ય શાસ્ત્રસંપત્તિ જેસલમેર જેવા દૂરતી સુરક્ષિત સ્થાનેમાં સ્થાનાંતરિત કરી હતી. એથી અન્યથા જ્યાં એવા ઉત્પાતના સંભવ નહોતા ત્યાં પુરાણા સંગ્રહો એજ રીતે ચાલુ રહ્વા હતા જેવા કે કર્ણાટકના દિગ બર, ભ ડાર. આમ તો વૈકિ બૌધ્ધાદિ પર'પરાના ગ્રંથા સાથે મારા
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy