________________
, ;F\. yi,
.'' :
'
. .
.
"
*
1:
1,
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૫૩
• પણ પંડિતજી માટે ખરી મુશ્કેલ સમય તે જેલમાંથી તેમનાં મોટાં પુત્રી બેન લલિતા કર્વેના ૧૦. એ., પી. એ. અને
છટયા પછી શરૂ થયો. તેમને બ્રીટિશ હકમતમાં દાખલ થવાને બી. ટી. છે. નાના પુત્રી લાવણ્યવતી મેટ્રિક પાસ છે : ને નાના - સખ્ત મનાઈહુકમ મળ્યો હતો તે છેક ૧૮૩૩-૩૬ ની સાલમાં પુત્ર શિરીષ પણ મેટ્રિકમાં છે. કેગ્રસે પ્રાંતમાં સત્તા સ્વીકારી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પંડિતજી
આજીવિકા મેળવવાની ભારે મુશ્કેલી હતી, અને છ-સાત જણનું જેવા અનેક સાચવીર પંડિત પુરૂષોની સમાજને ખૂબ જરૂર છે. - ભરણ-પોષણ કરવા સાથે દીકરા-દીકરીઓના અભ્યાસને પણ પહોંચી જૈન સમાજને જ્ઞાનથી વિશેષ સમૃદ્ધ બનાવવા પંડિતજી તંદુરસ્તીવળવાનું હતું. આ ચાર-પાંચ વર્ષ લગી કોઈ અણનમ યોદ્ધો | ભયું દીર્ઘ જીવન મેળવો એમ ઇચ્છીએ.
ઝઝુમે તેમ પંડિતજી અણનમપણે જીવનસંગ્રામ ખેલતા રહ્યા, મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળા ' અને મારવાડ, રાજસ્થાન જેવાં પ્રદેશમાં સ્થાનકવાસી સાધુઓ
- મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલી પયું પણ કે બીજાઓને ભણાવીને પોતાનો વિકટ જીવનપંથ કાપતા રહ્યા.
વ્યાખ્યાનમાળામાં બનારસવાસી. ઈન્દ્રચંદ્રને વ્યાખ્યાન આપવા માટે આવી વિકટ સ્થિતિ છતાં જૈન સાહિત્યમાં રહેલ સત્યને પ્રચાર
નિમંત્રણ આપવામાં આવેલું અને તેમણે “સંગ દષ્ટિ-મિથ્યા- કરવાની એમની તમન્નામાં જરા પણ ઓટ ન આવી, અને જૈન
દષ્ટિ’ એ વિષય ઉપર એક વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું સાહિત્ય સામે સંબંધ શિથિલ કરીને, વિદ્યાનાં બીજાં ક્ષેત્રે
જે આગળ ઉપર પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવનાર છે. દ્વારા જીવનને સુખ-ચેન મય બનાવવાની લાલચથી પંડિત
તેઓ શ્રમણ માસિકના સંપાદક છે. તેમણે એકબરને શ્રમસર્વથા અળગા રહ્યા. આ દુઃખના ને કટીના સમયમાં તેમને
ણમાં “મારી મુંબઈ યાત્રા” એ મથાળાના લેખમાં મુંબઈની સાથ આપનાર તેમનાં સહધર્મિણી શ્રીમતી અજવાળી તેનને અત્રે
પવુંપણું વ્યાખ્યાનમાળા વિષે પિતાના મન ઉપર પડેલી છાપ યાદ કર્યો સિવાય ચાલે તેમ નથી.
આ
વ્યકત કરતાં જણાવ્યું છે કે:-“આ પ્રકારની વ્યાખ્યાનમાળાનું પછી તો અમદાવાદમાં એસ, એલ. ડી. આર્ટલેજ
આયોજન એવી વ્યકિતઓ દ્વારા કરવામાં આવે છે કે જેઓ ના રથપાઈ, અને ગુજરાતના સર્વમાન્ય વિદ્વાન છે. આનંદશંકર ધ્રુવના
ધર્મના વિષયમાં કાંઈક જાણવા ઈચ્છે છે. સૌથી પુરાણી વ્યાખ્યાપ્રયાસથી તેઓ એ કોલેજના અર્ધમાગધીના અધ્યાપક નીમાયા. નમાળા મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચાલી રહી છે. વીશ . સને ૧૯૮૦માં તેમણે મુંબઈ યુનીવર્સીટીની ઠક્કર વસનજી વર્ષથી પણ વધારે મુદતથી ચાલે છે. કાકા કાલેલકર, પં. સુખ--
માધવજી વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ’ વિષે જે લાલજી, શ્રી નાથજી, વગેરે મોટા મોટા વિદ્વાન, સાધક તેમ * વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી વિચારક આમાં આવીને ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. શ્રી ચડાવી દીધી.
મશરૂવાળા, સ્વામી સત્યભકત (પં. દરબારીલાલજી) તથા અન્ય ' છેલ્લાં ચાલીશ વર્ષ દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની
વિદ્વાનો પણ આમાં પિતાના વિચારો પ્રગટ કરી ચુકયા છે. આ જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્વના ગ્રંથ પ્રકાશમાં,
વ્યાખ્યાનોના સંગ્રહના રૂપમાં જે સાહિત્ય પ્રકાશિત થયું છે તે આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી
ધર્મ, સમાજ, વ્યક્તિ તથા જીવનના અન્ય પ્રશ્નોનું સમાધાન - ભાપાના તે પંડિતજી અસાધારણ વિદ્વાન છે. આ ક્ષેત્રમાં તે
પ્રાપ્ત કરવા માટે અત્યન્ત ઉપયોગી સિદ્ધ થયું છે. પર્યુષણના તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કેટીના વિદ્વાનમાં માનભર્યું
દિવસોમાં ધર્મશ્રવણની ભાવના તે પ્રત્યેક જૈનમાં હોય જ છે. સ્થાન ધરાવે છે, સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા
જેમને ઉપાશ્રયમાં સંતોષ પ્રાપ્ત થતી નથી અને જેઓ ધર્મના જ ઉત્કટ વિધાન છે. અને આ બધાની પાછળ, જૈન સાહિત્ય માંની
જીવિત તત્વને જાણવા માંગે છે તેમને આ આજનથી સારે સાચી હકીકતે પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો બતાવવાની
સંતોષ પ્રાપ્ત થયો છે. આ વ્યાખ્યાનમાળાના કર્ણધાર શ્રી જે ક્રાંતિકારી ભાવના તેઓ સેવી રહ્યા છે તે અપૂર્વ છે. પાંડિત્ય અને
પરમાનંદ કુંવરજી કાપડિયા વિચારક છે અને સાથે સાથે કલ્પસત્યલક્ષી ક્રાંતિપ્રિયતાને આવો યોગ બહુ વિરલ ઘટના છે.
નાશીલ પણ છે. વ્યાખ્યાનમાળામાં કેટલાક એવા પણ વિષયને પિતાને સત્ય સમજાવ્યા પછી બીજાની સમક્ષ રજુ કરતી સમાવેશ કરવામાં આવે છે કે જેને જૈન પરંપરા સાથે સીધો સંબંધ વખતે એની કટુતા કે ઉગ્રતાને દૂર કરવા માટે એના ઉપર નથી છે, તેવા વિષય ઉપર જ્યારે એક અધિકારી વિદ્વાન બોલે છે
સાકરનો પટ ચડાવવાની વ્યવહારદક્ષતામાં પંડિતજી પડતા નથી, અને તેના રહસ્યને પ્રગટ કરે છે ત્યારે જેન જનતાની દૃષ્ટિ 1, પણ નગ્ન સત્ય પ્રગટ કરવા બદલ પિતા ઉપર જે મુશ્કેલી આવી
વ્યાપક બને છે, સાંપ્રદાયિક સંકુચિત વૃત્તિ હળવી બને છે અને પડે તેને સહજભાવે વધાવી લે છે. પણ કેઈપણ સત્યને હૃદયમાં વિશાળતા આવે છે. આ રીતે જૈનેતર જનતા પણ જિજ્ઞાસુ એમની પાસે જઈ ચડે તે બાળસહજ નિસ્વાર્થ જૈન તો સમજવા માટે ઉત્સુક હોય છે. જયાં સાંપ્રદાયિકતાએ આત્મીય ભાવનાથી એને મદદ કરવામાં પંડિતજી ખૂબ આનંદ ધર્મનું ગળું દાબી રાખ્યું છે અને સેંકડે અને હજારો વર્ષથી અનુભવે છે. અને કોઈનું પણ કામ કરી છૂટવું અને ખાસ પરાજિત, વિખલિત અર્થાત છિન્નભિન્ન બનાવી દીધું છે, કરીને વિદ્યાર્થીઓને કેઈ પણ રીતે ઉપયોગી થઈ પડવું, એ ત્યાં આ પ્રકારની વિશાળ દૃષ્ટિનું નિર્માણ ધમં તેમ જ રાષ્ટ્રની માટે પંડિતજી સદા તૈયાર હોય છે.
એક મોટી સેવા છે. ભારતની આધ્યાત્મિક પરંપરા અત્યન્ત - જૈન આગમને પ્રકાશિત કરવાને જ નહીં, પણ તેના અનુ- મહત્વપૂર્ણ છે. તે પરંપરા વ્યકિત તથા રાષ્ટ્ર-સર્વને શકિત'વાદ પ્રસિદ્ધ કરવાનો પણ માર્ગે આજે ખુલ્લે થયો છે અને
શાળી તેમ જ સુખી બનાવી શકે તેમ છે તેમાં કોઈ સંદેડ નથી. તેની સામે વિરોધ નામશેષ બન્યો છે તેનું શ્રેય પંડિતજીને
પણ જ્યાં સુધી તે પરંપરા સાંપ્રદાયિકતાની જાળમાં ફસાયેલી કાજે જાય છે. આ નનન વિચારસરણીને જન્માવવામાં પંડિતજીએ રહેશે ત્યાં સુધી આપણે કશું પણ હિત કરી શકે તેમ નથી, જે સંકટોનો સામને કર્યો છે તે ચિરસ્મરણીય બની રહેશે.
કહેવાની જરૂર નથી કે આ પ્રકારની પ્રવૃત્તિઓ જેટલી વધશે પંડિતજીને આખો પરિવાર સરસ્વતીપરાયણ છે. તેમના
તેટલા પ્રમાણમાં જનતાનું ધ્યાન ધર્મના વાસ્તવિક રૂપની તરફ મોટા પુત્ર છે. પ્રબોધ એમ. એ. : પીએચ. ડી. (લંડન) છે: ગતિમાન બનશે.” મુંબઈ જેન યુવક સંધ, માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. :
મુકણસ્થાન : ચંદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ, ૨.'
:
*
આ
ફિક જ
કામ