________________
તા. ૧-૧૧-૫૩ '
- પ્રબુદ્ધ જીવન આચાર્યવર્ય હેમચંદ્રકૃત લઘુત્તિ પાણી થઈ ગઈ હતી. વલભીપુરમાં ભાવનાને સજીવન કરવાને સમય ગણી શકાય. આ પછી તે થોડું રોકાઈ તેઓ પાછા બનારસ આવ્યા અને પિતાના પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિને અભ્યદય કરવો હોય તો એમ અભ્યાસની સાથે સાથે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંસ્કૃતિના મૂળ ગ્રંથને અનુવાદ કરીને એને સર્વજનસુગમ, સંપાદન. પં. શ્રી હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં બનાવી દેવા જોઈએ.' કરવા લાગ્યા. ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે આ ગ્રંથ- બનારસમાં આ ઈછા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું માળામાં પ્રકાશિત કરેલા જૈન, વ્યાકરણ અને ન્યાયને લગતા એટલે સંવત ૧૯૭૦-૭૧ લગભગમાં અમદાવાદનો શેઠ પૂજાભાઈ ગ્રંથો કલકત્તા સંસ્કૃત કોલેજ ની તીથ પરીક્ષામાં દાખલ થયા, હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમનાં . . અને પછી પંડિતજી ન્યાય અને વ્યાકરણના તીર્થ થયા. મુંબઈના ' પ્રમાણભૂત ભાષાંતરે તૈયાર કરાવવાં એ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ છે એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં પણ પંડિતજી તથા શ્રી. હતે. પણ જૈન સંધમાં તે કાળે આગમના અનુવાદ સામે ભારે કરી
હરગેવિંદદાસભાઈ આગલે નંબરે ઉત્તીર્ણ થયા અને બન્નેને વિધ પ્રવર્તતા હતા. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ - ' રૂા. ૭૫)-૭૫) નું પારિતોષિક મળ્યું. '
પડતાં કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રૂચિંતી ન આમ ધીરે ધીરે પંડિતજીની ગણના એક મહાબુદ્ધિશાળી હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની એક વિદ્યાર્થી તરીકે થવા લાગી. તે વખતે તે તેને સંસ્કૃત કવિતા સભામાંપંડિતજીએ આગમના અનુવાદની જરૂર સંબંધી કે . પણ બનાવતા અને પાદપૂર્તિ કરવામાં પણ કુશળ ગણતા. પિતાનાં વિચારે સ્પષ્ટપણે વ્યકત કર્યા. પરિણામે એની સામેનો પંડિતજીની આવી હોંશિયારીથી મહારાજશ્રીએ તેમને માસિક વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તે આવો વિરોધ મારપીટ રૂ. ૧૦) ની ઑલરશિપ આપવાનું કહ્યું તે પંડિતજીએ તેને સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી , એમ કહીને સાદર અસ્વીકાર કર્યો કે-જ્યારે પાશાળા મારૂં બધું પિતાની વાતને મક્કમપ ] વળગી રહ્યા અને મુંબઈમાં રહીને, ખર્ચ આપતી હોય ત્યારે આવી કૅલરશિપ કેમ કરી લઈ શકાય ? આ કામ કરવા લાગ્યા.
આ દરમ્યાન મહારાજશ્રી પાસે આવતા અનેક વિદ્વાનો . આ દરમ્યાન તા. ૨૧-૧-૧૮૧૯ ના રોજ મુંબઈમાં સાથે પંડિતજીને સારે પરિચય થઈ ગયા હતા. મહારાજશ્રીની માંગરોળ જૈન સભાના આશ્રયે વકતૃત્વ પ્રચારક મંડળના મંત્રીના ,
ઈચ્છા પંડિતજીને શ્રમણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની આમંત્રણ ', શ્રી મતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે - હતી. પ્રાકૃત ભાષાને અભ્યાસ તે આ વખતે કરી જ લીધો “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર
‘હતા, પિતાના પ્રાકૃતના અભ્યાસ માટે તે પંડિત એમ જ જાહેર ભાષણું આપ્યું અને આખા જૈન સંઘમાં વિરોધને એક કહે છે કે, કોણ જાણે શાથી, પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષા ભારે વંટોળ જા ની ગરે. પણું જે વિચારો હતા તેમને એ તે મને બહુ જ સરળ થઈ પડી, અને જાણે અચાનક જ આવી ભાષણે ભારે વિચાર કરતા કરી મૂકયા.
મળી ગઈ હોય એમ એ ભાષા મને આત્મસાત બની ગઈ, ' આ ભાષણ એ પંડિતજીનાં જીવનના એક મહત્તવના સીમાસ્તંભ' ' છેહવે બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલીભાષાના જ્ઞાનની જરૂર હતી. ' રૂપ લેખાય છે. આના લીધે તે અમદાવાદના સંધે પંડિતજીને
તે માટે આચાર્ય મહારાજે છે. શતીશચંદ્ર વિદ્યાભૂષણની સાથે સંધ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું ! પણ પંડિતજીને પંડિતજીને તથા ૫. શ્રી. હરગોવિંદદાસભાઈને સિલેન મેકલ્યા. મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ ત્યાં ૮ માસ જેટલા ટૂંકા સમયમાં પોતાનું કામ પતાવીને એ વિસાતમાં ન હતા. લેકનિંદા કે લોકપ્રશંસાને મહત્વ આપીએ છે કે બને જણુ પાછા કાશી આવ્યા, અને ગ્રંથમાળામાં પ્રાચીન તે સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પણ જૈન ગ્રંથન સંપાદનનું કામ કરવા લાગ્યા.
પંડિતજીના મનમાં દઢ રીતે વસી ગયા હતે. ' આ વખતે ધાર્મિક, સામાજિક અને કમી શિક્ષણ
આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીને સમાગમ. સંસ્થાઓમાં રાષ્ટ્રીયતાની હવા સુદ્ધાં નહોતી પહોંચી શકતી. થયે, એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઇને ગાંધીજીએ એમને
પણ બંગભંગની ચળવળનું આછું-પાતળું દશન પણ પંડિત- આશીર્વાદ આપ્યા, અને પિતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું. આ ' એ એ વખતે કાશીમાં જે કર્યું, તે ઉપરથી તેમણે દેશી • " આ ભાષણ પછી તેઓ ઘેડે વખત ભાવનગરમાં રહ્યા છે . કાપડ વાપરવાનું અને દેશી ખાંડનો ઉપયોગ કરવાનો નિયમ ત્યારે “તમસ્તરણ” નામે સમાજની સ્થિતિ દર્શાવતો રૂપકામક કર્યો હતે.. અને સને ૧૯૧૫-૧૬માં ગાંધીજીએ સ્વદેશી અને લેખ લખે, જે “જૈન” માં છપાયો હતો. આ લેખે તે ખાદીની હાકલ કરી ત્યારથી તેમણે સ્વદેશી કાપડ અને વસ્તુઓને આખા સમાજમાં અને સુધારમાં પણ ભારે ખળભળાટ
ઉપયોગ કરવાનું નકકી કર્યું હતું. આમ તે કાળે પંડિતમાં મચાવી દીધેલું. ' કે ભાગ્યે જ જોવા મળતી રાષ્ટ્રીયતાની ભાવના પંડિતજીના અંતરમાં આ પછી તે ગાંધીજી સાથે એમનો પરિચય વધતે જે, વસવા લાગી હતી.
ગ, અને સને ૧૯૨૧-૨૨ માં તેઓ ગાંધીજીના ગુજરાત * શરૂઆતમાં પંડિતજીને જૈનધર્મ ઉપર એવી એકાંગી શ્રદ્ધા પાતા દિરમાં જોડાયા અને ત્યાં પતિવય શ્રી સમવાય છે 'કે તેઓ જૈન સિવાય બીજાં પુસ્તક વાંચે જ નહીં. પણ પ્રાકૃત
ના સહકારમાં સન્મતિતર્કના સંપાદનનું અતિ દુષ્કર કાર્ય કર્યું. - અર્ધમાગધી ભાષાના અભ્યાસ પછી મોલિક પ્રાચીન જેના પ્રાચીન આકર કંથાના સંપાદનમાં આ ગ્રંથનું સંપાદન એક ' સાહિત્યનું જેમ જેમ અધ્યયન ચિંતન, આગળ વધતું ગયું તેમ
નમૂનેદાર સંપાદન ગણાય છે. તેમના આ કામથી ગાંધીજીને . . તેમ નવું સત્ય જાણવાની એમની ઈચ્છા વધુ ને વધુ ઉત્કટ
ભારે સંપ થયો, પંડિતજીને આ અતિ ઝીણા કામને પાર' ' બનતી ગઈ અને મનમાં ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા વિલીન થવા
પાડવા માટે પિતાની ડાબી આંખની સદાની ઝાંખપ વહોરી લાગી. પછી તો આગમે કંઠસ્થ કરવાને એમને એવો નાદ લેમી પડી. " લાગ્યો કે રાતના બે બે વાગે ઊઠીને તેઓ એમાં તન્મય થવા આ પછી તે ગાંધી ની દાંડી યને અતિકાસિક પ્રસંગ " લાગ્યા. પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન તો મળી જ ચૂક્યું હતું, હવે આવી પડશે. એ રણભેરીને નાદ સંભળાયા પછી ઘરમાં ભરાઈ -
તેમાં આગમનું વાચન અને ચિંતન ઉમેરાયું એટલે એમને રહેવું શક્ય ન હતું. પંડિતજી પણ એ નાદની પાછળ ઘેલા " આત્મા વધુ સત્યશોધક બન્યો. પંડિતજીના છંવનને આ સમય ન બન્યા અને હસ્તલિંખિત ‘નવજીવન’ના તંત્રી બનીને ૯ મહિના 'એ પંડિતજીના માટે ક્રાન્તદર્શન અને એમના દિલમાં ક્રાંતિની, વિસાપુર જેલના મહેમાન બન્યા. "