________________
તા. ૧૫-૧૦-૫૩.
પ્રબુદ્ધ જીવન
.
. . . .
પુસ્તક પરિચય મહાવીર વાણી
*
અને ખાસ કરીને કોઈ પણ જેને આ પુસ્તક વસાવવા યોગ્ય છે. આ રીતે
પુસ્તકમાં એક લાંબું શુધ્ધિપત્રક જોવામાં આવે છે. આવા * પંડિત બેચરદાસ જીવરાજ દેશીરચિત મહાવીરવાણીની
મનનોગ્ય પુસ્તકને આવું શુધ્ધિપત્રક ન ઘટે. પ્રારંભથી જ પુરી કેટલાક સુધારાવધારા સાથેની ચોથી આવૃત્તિ ભારત જૈન
સંભાળપૂર્વક આવું પુસ્તક છપાવું જોઈએ. ' પિં. મહામંડળ (વધુ) તરફથી પ્રગટ કરવામાં આવી છે. તેની કીંમત રૂ. ૨-૪-૦ છે. આ પુસ્તક પંડિત બેચરદાસે પિતાનાં પત્ની શ્રી. અભિષેક અજવાળી બહેનને સમર્પિત કર્યું છે. મૂળ આગમ ગ્રંથમાંથી
ત્યાગ, શૌર્ય અને સંયમની પ્રરૂપક કેટલીક જૈન કથાઓને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અપ્રમાદ, વિનય,
સંગ્રહ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તે, અમદાવાદ, એમ જુદા જુદા વિષયોને અનુલક્ષીને પ્રાકૃત કે તારવીને
તરફથી બહાર પડયો છે અને તેની કીંમત ૩. ૩ છે આ આ ગ્રંથમાં વિષયવાર આપવામાં આવ્યા છે, તેને બાજુએ
સંગ્રહના લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ છે. પુતઃ પંચાવન ક્રમવાર હિંદી અનુવાદ આપવામાં આવ્યો છે અને અન્તભાગમાં
વર્ષે–' એ મથાળાથી પંડિત સુખલાલજીએ પિતાનાં પૂર્વ . આ પ્રાકૃત શ્લેકને સંસ્કૃત અનુવાદ પણ સંકલિત
જીવનનાં કેટલાંક સ્મરણોને સાંકળતા વિવેચનાત્મક ઉપદ્યાત કરવામાં આવે છે. આ રીતે ભગવાન મહાવીરના જીવનદર્શનને
લખ્યો છે. કથાની લેખન શૈલિ અને ભાષા ભારે સુન્દર અને આધારભૂત અવતરણ વડે સંક્ષેપમાં રજુ કરવાનો પ્રયત્ન
આકર્ષક છે. મૂળ કથાની વસ્તુમાં અવારનવાર દષ્ટિગોચર છે. આ મહાવીરવાણીને આવકારતે શ્રી. વિનોબા ભાવેને
થતી અસ્વાભાવિકતાને લેખકે બને તેટલું સુન્દર રૂપ અને એક માન સરખો લેખ છે જેમાં તેઓ જણાવે છે કે
આકાર આપવા પ્રયત્ન કર્યો છે અને તેથી આખાં પુસ્તકનું - “ બુદ્ધ અને મહાવીર ભારતીય આકાશના બે ઉજજવલ
વાંચન આરંભથી અન્ત સુધી એક સરખું રસપ્રદ લાગે છે. નક્ષત્ર - હતા. ગુરૂ, શુક્ર સમાન તેજસ્વી અને મંગળ
એમાં પણ પંડિતજીના ઉધક ઉપધાતને લીધે આ પુસ્તક છે !! દર્શન બુદ્ધને પ્રકાશ દુનિયામાં ફેલાઈ ગયો. મહાવીરનો પ્રકાશ
સાંવેશેષ મૂલ્યવાન બન્યું છે.
' ભારતના હૃદયના ઉંડાણમાં પઠે. બુધે મધ્યમ માર્ગ શિખવ્યો. { , મહાવીરે મધ્યસ્થ દૃષ્ટિ આપી. બન્ને દયાળુ અને અહિંસાધર્મ આપણે વૈમવ અને વાસે હતા. બુદ્ધ બોધપ્રધાન હતા, મહાવીર વીર્યવાન તપસ્વી હતા.
(લેખકઃ દર્શક.. પ્રકાશક: શ્રી સર્વોદય સહકારી પ્રકાશન ... “બુદ્ધ અને મહાવીર બને કમવીર હતા. તેઓ નિગ્રંથ સંધ લિ૦ પાનવાડી, ભાવનગર. કીંમત રૂા. ૨-૧૨-૦ ). હતા. તેમનામાં લેખનવૃત્તિ નહોતીકેઈ શાસ્ત્રરચના તેમણે આ પુસ્તકના લેખક શ્રી દર્શક એટલે મનુભાઈ પંચોળી, . કરી નથી. પણ તેઓ જે બેન્ચે જતા હતા, તેમાંથી શાસ્ત્ર તાજેતરમાં સ્થપાયેલ લેકભારતીના અસંચાલક, શ્રી નાનાભાઈ' બનતું હતું. તેમનું બોલવું સહજ હતું, તેમની છુટી છવાઈ ભટ્ટના વર્ષો જુના સહકાર્યકતાં. શ્રી દર્શક ગુજરાતી સાહિત્યના , વાણીને સંગ્રહ પણ પાછળથી લેને એકત્ર કરવો પડશે. એક સુવિદિત લેખક અને નવલકથાકાર છે. પ્રસ્તુત પુસ્તકમાં
ની , “બુદ્ધવાણીને એક નાનું સરખો સારશ્વત સંગ્રહ ધમ્મપદ' . ઈતિહાસયુગ અને તે પહેલાંના યુગે-એમ એકંદર લગભગ નામને બે હજાર વર્ષ પહેલાં થઈ ચૂકી હતી, જે માત્ર બૌદ્ધ ૫૦૦૦ વર્ષોને માનવજાતે જે વારસો મૂક્યો છે ને જે ખાસ સમાજમાં જ નહિ પણ વિશાળ દુનિયામાં ભગવદ્ગીતા માફક
કરી ભારત સાથે સંબંધ ધરાવે છે તેની ક્રમવાર સુસંબધ ' 'પ્રચલિત થઈ ગયો છે. મહાવીરની વાણી આજ સુધી જેના
રજુઆત કરવામાં આવી છે. લેખકે શરૂઆત બહુ પ્રાચીન . અગમમાં વિખરાયલી પડેલી હતી, તેમાંથી ચૂંટી ચૂરીને આ સમયથી કરી છે, પણ તેની સમાપ્તિ ઈ. સ. ના ''. એક નાનોસરખો સંગ્રહ આત્માથીઓના ઉપયોગ માટે રિષ.
સાતમા સૌકામાં થયેલ હર્ષવર્ધનની સાથે જ થાય છે. તો ભદાસની પ્રેરણાથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ પુસ્તક. ઐતિહાસિક તવારીખોની શુષ્ક રજુઆત કરતો .' આ સંબંધમાં વિનોબાજી આગળ ચાલતાં જણાવે છે કે
માહીતગ્રંથ નથી, પણ પૂર્વકાળમાં આપણે જે સંસ્કારવૈભવ ધર્મપદ” કાળમાન્ય થઈ ચૂકી છે. મહાવીર-વાણી પણ
હતા અને આપણા પૂર્વ પુરૂષોએ આપણને જે ભવ્ય વારસે
આપ્યો છે તેનું જાણે કે એક રમ્ય અને ઉદ્બોધક ચિત્રપટ ન -કાળમાન્ય બની શકે છે, જે જૈન સમાજ એક વિંઠત-પરિષદ
હોય એવું આ પુસ્તક છે અને આરંભથી અન્ત સુધી વાંચકના ' દ્વારા પૂરી તારવણ પૂર્વક, વચને તેમ જ તેના ક્રમને નિશ્ચય
મનને એક સરખું મુગ્ધ રાખે તેવી તેની રચના છે. એમાં પણ. આ કરીને, એક પ્રમાણભૂત સંગ્રહ લેકેની સામે રાખે. જેન સમા 'જને મારી આ ભળામણ છે. આ ભલામણને અમલ કરવામાં
મહાભારતના કાળનું તેમ જ ભગવાન બુદ્ધ અને મહાવીરના ક - 'આવશે તે જૈન સમાજ તરફથી જે પચાસ-સો પુસ્તક પ્રગટ.
સમયનું નિરૂપણ ભારે ચિત્તાકર્ષક છે. પુસ્તક વાંચતાં પ્રાચીન એ છે કરવામાં આવે છે તે કરતાં આ
કાળના લેત્તર પુરૂષે વિષે પહેલા કદિ નહિ અનુભવેલી એવી
સંગ્રહ અધિકતર ઉપયોગી થશે. એ અપૌરુષેય સંગ્રહ જ્યારે થવાને હશે ત્યારે થશે.
ગૌરવબુદ્ધિ, આપણા દિલમાં જાગૃત થાય છે અને એમના પગલે છે. પણ ત્યાં સુધી પૌરુષેય સંગ્રહ વ્યકિતગત પ્રયત્નના પરિણામ
ચાલીને આપણે પણ આપણા જીવનમાં પુરૂષાર્થ પ્રગટાવીએ : રૂપ જેવો થશે તે પણ ઉપયોગી થશે......હું
એવી કર્તવ્યબુધ્ધિ પેદા થાય છે. અનભિજ્ઞને નવું ભાન કરાવે
ચાહું છું | કે માત્ર જૈન સમાજ જ નહિ પણ ચિત્તશુધિની ઇચ્છા
અને અભિજ્ઞને પણ નવું દર્શન આપે એવું આ પુસ્તક આજ રાખવાવાળા, જે જૈન સંપ્રદાયના નહિ હોય તે પણ, આ
સુધી આ વિષય ઉપર લખાયેલાં પુસ્તમાં કોઈ નવી જ ભાત
પાડે છે. લેખકનું જ્ઞાન કેટલું વિશાળ છે અને ચિન્તન કેટલું મહાવીર વાણીનું ચિન્તન મનન કરશે.”
મમગ્રાહી છે તેને આ પુસ્તક સરસ પુરાવો છે. ભાષા પણ '', આ રીતે વિનોબા ભાવે જેવી મહાન વ્યકિતને આવકાર, સરળ અને લાલિત્યથી ભરેલી, રોચક અને હૃદય ગમ છે."
અને આશીર્વાદ પામેલા આ લઘુ-પુસ્તક વિષે વિશેષ કહેવાપણું સાહિત્યરસિક અને સંસ્કારવાંચ્છ સૌ કોઇએ આ પુસ્તક રહેતું નથી. ચાલુ ચિન્તન મનનની દૃષ્ટિએ કઈ પનું મુમુક્ષુએ વસાવવા જેવું છે. આ
TRA