________________
પ્રબુદ્ધ જીવન,
- આપણું વિદ્યાપીઠ (ટાઇમ્સ ઓફ ઇન્ડીયાએ Education Today (આજની કેળવણી) એ શિર્ષક નીચે ભિન્ન ભિન્ન અધિકારી શિક્ષકશાસ્ત્રીઓની લેખમાળા શરૂ કરી છે. આ લેખમાળામાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ અને બુઝર્ગ સમાજવાદી
આગેવાન આચાર્ય નરેન્દ્રદેવે આપણી વિદ્યાપીઠોના માધ્યમ અંગે એક માર્ગદર્શક લેખ લખ્યો છે તેને અનુવાદ નીચે આપવામાં આવ્યો છે.) - આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પુર્નવ્યવસ્થા કરી તેની અંગેની છેલ્લામાં છેલ્લી હકીકત અને નવા સંશાધનોથી પરિચિત .. સુસંવાદિત રચના કરવી જ પડશે. આપણે આપણી શિક્ષણ ન રહે છેશિક્ષક તરીકેની સામાન્ય જવાબદારી પણ અદા નહીં
કરી શકે. આ પધ્ધતિને સામાજિક ય સાથે સાંકળવી પડશે. શિક્ષણ અને
કમનસીબે આપણું વિદ્યાપીઠે પિતાનું પ્રાથમિક કાર્ય જીવનના છૂટા છેડા શકય નથી. સમકાલીન સમાજની આવશ્ય
પણ કરતી નથી. સામાજિક, આર્થિક, રાજકીય તથા બીજા એમ. કતા અને આશાઓને શિક્ષણે સતષવી જોઈએ. પ્રત્યેક રાષ્ટ્ર
કળાના વિષયો અંગે અતિ અલ્પ સંશોધન થયું છે. આપણી છે એક આંતરરાષ્ટ્રીય કુટુંબનું સભ્ય છે તે હકીકત લક્ષમાં રાખીને
વિદ્યાપીઠેએ આપણાં સામાજિક કેયડાઓના ઉકેલ માટે ઘણું તે રાષ્ટ્રની ખાસ જરૂરિયાત અનુસાર શિક્ષણના પ્રશ્નો વિષે કાંઈ પણ નિર્ણય થઈ શકે.
થડે ફાળો આપ્યો છે તે દુઃખદ પણ સત્ય હકીકત છે. વિદ્યા છે * પ્રશ્ન આ છે ? આપણી શિક્ષણ પદ્ધતિની પુર્નવ્યવસ્થામાં
પીઠે આપણાં બૌધિક જીવનના એવા કેન્દ્રો થવાં જોઈએ કે માર્ગદર્શન આપી શકે એવી કોઈ સામાજિક ફિલસફી આપણી
માં સામાન્ય પ્રજાજનો બધા જ સામાજિક અને આર્થિક પાસે છે ? આપણાં દેશમાં સર્વમાન્ય સામાજિક ફિલસૂફીને
પ્રશ્નના ઉકેલ માટે માર્ગદર્શન મેળવી શકે. પણ આજે ગણ્યાંઅભાવ હોવાથી આપણું બંધારણના મૂળભૂત સિધ્ધાંતને.
ગાંઠયા અધ્યાપકે આધુનિક અદલને અને વર્તમાન વિચાર
પ્રવાહને અભ્યાસ કરે છે. આપણી સામાજિક ફિલસૂફીના પાયા તરીકે ઉપયોગ કરે
આપણી વિદ્યાપીઠમાં વૈજ્ઞાનિક સંશોધન ધીમે ધીમે બંધ રહ્યો. આપણું બંધારણના સિધ્ધાંત મોટા ભાગના લોકેએ
થઈ રહ્યું છે એ સકારણ ભય સેવાય છે. વિજ્ઞાનના અગ્રસ્વીકાર્યા છે. એ સાથે એ પણ ખરૂં છે કે આપણું પ્રજાના
ગણ્ય અધ્યાપકે સરકારી તંત્રમાં જોડાતા જાય છે. સરકારે " કેટલાંક વિભાગને બંધારણના સિદ્ધાંત અસ્વીકાર્ય છે. પણ
પ્રોફેસરને આકર્ષક વેતનવધારાને ક્રમ (Grade) તથા કાર્યમ ' આવી બાબતમાં સંપૂર્ણ સર્વાનુમતિ શક્ય નથી. આપણે તે
કરવાની સારી સગવડતા આપે છે. વિદ્યાપીઠો પોતાની નબળી . એટલું જ કરી શકીએ કે બંધારણના એ સિધ્ધાંતને હંમેશા
આર્થિક પરિસ્થિતિને કારણે આ બાબતમાં સરકારની હરિફાઈ : આપણી દૃષ્ટિ સમક્ષ રાખીએ. લોકશાહી રાજ્યતંત્ર એ પ્રથમ
કરી શકતી નથી. ઘણાંખર વૈજ્ઞાનિકોને સરકાર માત્ર વહીવટી સિધાંત છે, જ્યારે ન્યાયી સમાજવ્યવસ્થા અને સહુને વિકાસ માટે સરખી તક એ બંધારણનો બીજો મૂળભૂત સિધ્ધાંત છે.
કાર્ય સેપે છે અને આને પરિણામે વૈજ્ઞાનિક જગત તે વૈજ્ઞા, , વિદ્યાર્થીએ જીદંગીનું આહ્વાને સ્વીકારી માત્ર જીવનવેતન નિકાને હંમેશને માટે ગુમાવે છે. અનુભવ પરથી એમ માલુમ
પ્રાપ્ત કરવાની તૈયારી કરવાની નથી. એક સ્વતંત્ર રાજ્યના પડયું છે કે નવા અધ્યાપકે સંશોધનમાં ઉંડો રસ લઈ ઘેડ . નાગરિકની ફરજ પણ તેણે અદા કરવાની છે. તે માત્ર ઉત્પાદક સમય માટે સખત કામ કરે છે, પણ તે આ બધું પિતાનું છે બને તે પૂરતું નથી; તેણે એક સારા નાગરિક પણ બનવાનું છે. તને વધારવા અને પિતાનો દરજજો ઊંચો લાવવા કરતા હોય 'આર્થિક, ધાર્મિક, જાતીય અને વર્ણવિષયક (Racial) હકીકતને છે, અને જેવું એ ધ્યેય હાંસલ થયું કે તરત જ તેમની લક્ષમાં લીધા સિવાય સહુને સરખી સ્વતંત્રતા અને સરખી. સંશોધન પ્રવૃત્તિની ઇતિશ્રી થાય છે. આ પરિસ્થિતિમાં ફેરફાર ' તક મળે એ લેકશાહી જીવનનો પાયો છે. વિદ્યાનગરનું સમગ્ર કરવા સંશોધન કાર્ય કરનારને યોગ્ય ઉત્તેજન મળે તેવી વ્યવસ્થા જીવન આ લોકશાહીની ખુમારીથી રંગાઈ જવું જોઈએ. મા કરવી જોઈએ. મેટા અધ્યાપકે (Senior Professor-) ની ઉપરાંત, આપણે આંતરરાષ્ટ્રીય સમાજના સભ્ય પણ છીએ. નિમણૂંક ટુંકા ગાળા માટે જ થાય છે તે સંશોધનને મદદકર્તા
' થઈ પડે. આપણામાં આંતરરાષ્ટ્રીય સમાજ અને શુભેચ્છાની વૃધિ
વિદ્યાપીઠનું બીજું કાર્ય યુવક-યુવતીઓને નેતૃત્વ અને . થાય એ આવશ્યક છે. આથી આપણે ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ ખાસ કરીને આપણું પડેશી સંસ્કૃતિઓને સહાનુભૂતિપૂર્વક
વહીવટીતંત્રની તાલીમ આપવાનું છે. હિન્દ જેવા “અર્ધવિક અભ્યાસ કરવો જોઈએ. '
સિત દેશમાં તાલીમ પામેલા માણસેની મોટી માગ છે. અને
આ માગ પૂરી પાડવાની વિદ્યાપીઠાની ફરજ છે. ' ': આપણે નવી પેઢીને આપણું પ્રાચીન વારસાથી પરિચિત
* આ બેયને હાંસલ કરવા વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં કરવી જોઈએ; તે સાથે તેને એ વારસાની વિવેકપૂર્વક મૂલવણી કરતાં શીખવવું જોઈએ. પ્રાચીન વારસાની સૂચક અને શકિત-
ફેરફાર કરવો પડશે. તે સાથે વિદ્યાપીઠનું વહીવટીતંત્ર નવી
ખુમારીથી જીવંત બને તે માટે વહીવટી તંત્રમાં પણ ઉદાર. શાળી તત્ત્વોને મૃતપ્રાયઃ તોથી જુદા પાડી સાચવવા જોઈએ.
ફેરફારો કરવા પડશે. એ તે સાવ સ્પષ્ટ છે કે આ વર્તમાન પરિસ્થિતિ યોગ્ય રીતે સમજવા ભૂતકાળનું જ્ઞાન
બધા
ફેરફારને માટે આધાર અધ્યાપકેની શકિત અને ચારિત્ર્ય આવશ્યક છે. ભૂતકાળના જ્ઞાન સિવાય આજના કેયડાઓની
પર છે.' ઊંચી કેળવણી પામેલી વ્યકિતઓ અધ્યાપક સમજ કે ઉકેલ શકય નથી.
થવા આકર્ષાય તે માટે આપણે પૂરતું વેતન, કામ આપવાની રે - જ્ઞાનના મૂળભૂત મૂલ્યને લક્ષમાં રાખી જ્ઞાનનું એક નિષ્ઠાથી સંશોધન કરતી સંસ્થા કે સમાજને વિદ્યાપીઠ' કહે છે.
નિણત સમયની બાહેંધરી તથા કાર્ય કરવા માટેની પૂરતી "
- સગવડ માટેની જોગવાઈ કરવી પડશે. આજની એ એક કા. આથી સંશોધન એ પ્રત્યેક વિદ્યાપીઠના કાર્યને મહત્વનો
સામાન્ય ફરિયાદ છે કે વિદ્યાર્થીઓના શિસ્તનું ધોરણુ ઘણું '' ભાગ છે. કેઈએ એમ કહ્યું છે કે સંશોધનને બાદ કરીએ તે
નીચે ઉતરી ગયું છે. શિસ્તના આ અભાવનું કારણ આપણું 1 " વિદ્યાપીઠમાં સાચું શિક્ષણ આપવું અશકય છે તે સાવ સાચું
આજના સામાજિક વાતાવરણમાં રહેલું છે. ગેરશિસ્ત એ માત્ર ' ની " છે. જ્ઞાનના સિમાડાઓને વારંવાર વિસ્તાર થતો જાય છે અને વિદ્યાર્થીવર્ગ પૂરતું જ મર્યાદિત નથી. આપણે એ સ્મરણમાં કે “. તેને પરિણામે પુરાણું વિચારે અને માન્યતાઓની પુન- રાખવું જોઈએ કે પ્રત્યેક સામાન્ય વિદ્યાર્થી હતાશાથી પીડાઈ.,
વિચારણા કરી તેમને સુધારવા પડે છે. આ પ્રમાણે શિક્ષણ એ રહ્યો છે અને આજે જિંદગી ટકાવી રાખવાની મથામણુ ખૂબજ ગતિશીલ પ્રક્રિયા બની ગયું છે. જે શિક્ષક પિતાના વિષય કલીમથઇ ગઈ છે. પ્રત્યેક વર્ગની સંખ્યામાં અસાધારણ વધારે
F, ' ', '; ''