________________
પ્રબુદ્ધ જીવન !
તા. ૧૫-૨-૫૩
લગ્નને પાળતા અને ક્રિયા બની ,
મગી . (તા. ૫-૯-૫૩ ના રાજ પર્યુષણ વ્યાખ્યાનમાળાના
ખ્યાનમાળાના સુંદર અને સામાજિક કરી. આપણે એકલાં પેટ ભરતાં નથી. પ્રારંભમાં માંગલ્યભાવને વ્યકત કરતું કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું કે આપણા ઈષ્ટજનની સાથે જમીએ છીએ. આ રીતે એ કિધા અન્તર મમ વિકસીત કરે” એ કાવ્ય ગવાઈ રહ્યા પછી શ્રી.
એક કેવળ સ્વાથી, સ્થળ, દૈહિક ક્રિયા મટી જઈને એક
સામાજિક આનંદની સભ્યતાભરી ક્રિયા બની જાય છે. મેં જ - રામનારાયણ પાઠકે આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નાંધ) મંગળને મુખ્ય અર્થ કોઈ પણ ઇષ્ટ પ્રવૃત્તિ
માણસજાતને છુળતા અને દેહ ઉપર વિજય છે. આપણે શરૂ કરતાં તેમણે ઈષ્ટ સ્મરણ કરવું એવો થાય છે. આપણે જરા ' મને પણ મ ગળ કહીએ
આપણે જરા લગ્નને પણ મંગળ કહીએ છીએ એ પણ આ જ દષ્ટિએ. વિચાર કરીએ. કેવી પ્રવૃત્તિને આપણે ઇષ્ટ અને મંગળ કહીએ? : પરસ્પરના પ્રેમથી, સમાજના સભાવથી, સામાજિક જવાબદારીના માણસને વિચાર કરતાં સમજાયું કે પિતાની પ્રવૃત્તિઓમાં
ની પ્રવૃત્તિઓમાં સ્વીકારથી, સંયમથી, લગ્ન પણ એક મંગળ દીક્ષારૂપ બની કેટલીએક શુભ છે. કેટલીએક અશુભ છે. પણ માણસ ઘણી વાર પિતાના અનુભવ વિષે કેવળ બુદ્ધિથી એકપક્ષ અથવા
આ પ્રમાણે માણસનું મુખ્ય કર્તવ્ય બધી પ્રવૃત્તિઓને એકાંતિક ધોરણો ઉભા કરે છે. તેમ તેણે વિચાર્યું કે આ દેહને
મંગળમય કરવી એ છે. ધર્મ એ કાંઈ અમુક એક વસ્તુ પકડી માટે જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, જેમાં જેમાં દેહને આનંદ આવે
લઈને બેસી રહેવાની ચીજ નથી. એ તે પૂનાની ટિકિટ લઈને છે, સુખ લાગે છે આ બધું પાપમય છે. આત્મા એ એક જ
બેસી રહીએ એના જેવું છે. ટીકીટ લઈને બેસી રહેવાથી પૂના 1. પવિત્ર વસ્તુ છે. તેણે આવી રીતે આત્મા અને અનાત્માનો ભેદ જવાતું નથી. એને માટે ટ્રેઈનમાં બેસવું જોઈએ. એમ ધર્મ
અને વિરોધ ઉભે કર્યો. ક્રિશ્ચીયન ધર્મના એક સાધુ વિષે કહેવાયું પણ દેશકાળ પ્રમાણે સમાજના ધરણને અનુકુળ રીતે પ્રવૃતિઓ છે કે એ પોતાની કંપડીમાં એક બારી જે સુંદર દૃષ્ય ઉપર ઘડવી એ છે. એ ઘડતરને કોઈ સીમા નથી. એકેએક પ્રવૃતિ 'પડતી હતી તે કદિ ઉધાડતા નહોતા, કારણ કે એ ઐહિક સુખ સુધી તે પહોંચી શકે, એકેએક પ્રવૃતિમાં તે વ્યાપી જાય એવો - હતું અને ઐહિક સુખ માત્ર પાપમય છે.
એનો સ્વભાવ છે. આ રીતે પ્રવૃત્તિઓને ઉચ્છેદ કે વિનાના એ પ્રખર સંન્યાસ ધમની ભાવના આ રીતે ઉત્પન્ન થઈ છે. માણસનું કર્તવ્ય નથી. એ તો શકય જ નથી. પણ પ્રવૃતિઓને પણ આપણે પ્રવૃત્તિ વગર રહી શકીએ ? ઓછામાં ઓછી શરીર- ધર્માનુકૂલ કરવી એ મુખ્ય કર્તવ્ય છે. એવી બધી પ્રવૃતિઓ નિવાંહની પ્રવૃત્તિ કરવી જ પડે અને એ પ્રવૃત્તિ માટે પણ આ ને ગલ છે.
રામનારાયણ વિશ્વનાથ પાઠક જગતની વ્યવસ્થામાંથી મળતી સગવડનો લાભ લે જ પડે.
સંધના સભ્યોનું ચાલું પર્યાટણ એટલા નાના સરખા દેખાતા લાભમાં પણ આખા જગતને ચાલુ સપ્ટેબરની તા, ૨૦ અને રવિવારના રોજ શ્રી ' સ્વીકાર આવી જાય છે. જેમ ઘડિયાળના કાંટા જ માત્ર ફરતા દેખાય મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોનું વિહાર સરોવર ઉપર એક
છે, પણ તેની પછવાડે ઘડિયાળનું એક એક ચક્ર ફરતું હોય છે તેમ પર્યટણ ગોઠવવામાં આવ્યું છે. આ પર્યટણમાં સંઘના સભ્યો જે કાંઈ નાનામાં નાની શરીરની સગવડ સ્વીકારી તેની પછવાડે પિતાના કુટુંબ સાથે જોડાઈ શકે છે. પર્યટણમાં સામેલ થનારમાં આખું જગતનું તંત્ર સ્વીકારાઈ જાય છે. અને એમ સ્વીકાર્યો મોટી ઉમરનાએ જણ દીઠ રૂ. ૫ અને દશ વર્ષની અંદરના નાની - છતાં હું જગતથી અલિપ્ત રહ્યો છું એમ માનવું એ મોટામાં ઉમરનાએ જણ દીઠ રૂ. ૩ આપવાના છે. આ પર્યટણમાં
મોટું અભિમાન અને સ્વાર્થબુદ્ધિ છે. પણ ધારો કે જગતથી જોડાવા ઈચ્છનાર સભ્ય ધનજી સ્ટ્રીટમાં આવેલા સંધના કાર્યાદૂર રહેવાને માટે અન્ન, આહાર વગેરેને તાગ કરીએ તે એ લયમાં તા. ૧૭મી ની સાંજ સુધીમાં પિતાનું નામ, ઠેકાણું પડે પણ સાચી નિષ્ક્રિયતા નથી, નથી. આહાર તજવો બસ માટે નક્કી કરેલાં સ્થાનમાંથી કયાંથી જોડાશે અને નાનાં એ પણ એક કર્મબ ધન જ છે અને એમાં પણ જગત તરફની મોટાં કેટલા જણ હશે વગેરે વિગતે મેંધાવી જવી તેમ જ ઉપર એક વૃત્તિ રહેલી છે. એટલે કે જગતને અને તેની પ્રવૃત્તિઓને જણાવેલ દર મુજબ રકમ ભરી જવી. ૧૭મી તારીખ પછી
કેઈને પણ લેવામાં નહિ આવે. પર્યટણમાં ભાગ લેનાર દરેકે સદંતર ત્યાગ અશક્ય છે.
પિતાની સાથે જણ દીઠ એકે ખ્યાલ તથા વાડા લાવવાના છે, - આ બે વિધી વસ્તુઓ-આત્મ અને અનાત્મ-એનો વિહાર પહોંચ્યા બાદ બે વખત ચા અને ભોજન આપવા* જીવનમાં સમન્વય કેવી રીતે કરે એ જ જીવનફિલસુફીને
આવશે. પર્યટણ માટે નકકી કરેલી બસે સવારના નવ વાગે
પાયધુની ટી. જી. શાહ બીલ્ડીંગથી ઉપડશે અને રસ્તા માં ઓપેરા મહાન પ્રશ્ન છે. આપણા દેશના વિચારકે એ એ પ્રશ્નનો નિવેડે
હાઉસ પાસે રૂબી કંપનીની બાજુએ, દાદર ખેરદાદ સર્કલ આણેલા છે. તેમણે કહ્યું છે કે દેહ માટેની અને દેહમાંથી
અને માટુંગા કીંગ સરલ પાસે ઉભી રહેશે. આ પર્યટણમાં ઉદ્ભવતી બધી પ્રવૃત્તિ જે ધર્મથી અવિરૂધ્ધ હોય તે નિર્દોષ છે. સંઘના સર્વે સભ્યને ઉત્સાહપૂર્વક જોડાવા અને પયંટણને છે . અને ધર્મ એટલે જગતને ધારણ કરે તે ધર્મ. આ જગતનાં
પિોતપોતાથી બને તે રીતે આનંદપૂર્ણ અને સફળ બનાવવા
આગ્રહપૂર્વક વિનંતિ છે. . 'નિર્વાહ, ધારણ અને પ્રગતિને બાધ ન કરે એ બધી પ્રવૃત્તિઓ
- , મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ ધર્મથી અવિરૂધ છે. અને એવી પ્રવૃત્તિને આપણે મંગલે કહીએ - છીએ. મંગલ એ આત્મા અને અનાત્માને સમન્વય છે.
વિષય સૂચિ उपयोगसूलो धम्मो
- મેનાબહેન ૮૭ - ચાણાકય કૌટિલ્ય પિતાના અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મથી
મંગળયાત્રા
પંડિત સુખલાલજી ૮૮ અવિરૂધ્ધ હોય એવા અર્થ અને કામનું સેવન કરી શકાય. અર્થ
ભૂમિદાન પ્રવૃત્તિ વિષે વિશેષ સ્પષ્ટતા વિનોબા ભાવે ૮૯ " એટલે કામનું સાધન. ગીતામાં કહેલું છે કે ધર્માવિષો મોસ્ટ
વિચાર જોરથી ભલે ચાલે? છે એટલે કે ધર્મથી અવિરૂધ્ધ એવું જે કામ એ જ મારું સ્વરૂપ છે.
પણ તરતને માટે અચારને સંભાળ, વિનૈબા ભાવે ૮૧ - રવીન્દ્રનાથ ટાગોર આનું એક બહુ જ સુંદર દ્રષ્ટાંત મંગળ
રામનારાયણ આપે છે. ખાવું એ કેવળ સ્થૂલ, દૈહિક, ગંદી ક્રીયા છે.
વિશ્વનાથ પાઠક ૯૨ 'મહાત્માજીએ આ ક્રિયાને એક પ્રસિધ્ધ પ્રસંગે ગંદી શાસ્ત્રસંશોધન અને સ્થિતિચુસ્તતા પરમાનંદ ૮૩ કહેલી હતી. ટાગોર કહે છે કે આવી ગંદી ક્રિયાને પણું. આપણે એ વિશ્વવ્યાપી ક્રાંતિના સાથી બનકે શિકારી કાકા કાલેલકર ૯૪
l
,