SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ વધારે મહત્વ આપણે નહીં આપીએ. જે નિમિત્તો દ્વારા તેણે અનિષ્ટ આચર્યું એ જ નિમિત્તોનો ખ્યાલ કરીને તેની સ્થિતિ કાજી ઉપર લાવવી તે યોગ્ય છે. જે સમાજમાં ગુનેહગાર આટલી - હદ સુધી ફૂલ્યોફાલ્યો તેમાં આપણે પણ સીધા યા આડકત ભાગ ભજવ્યેા છે એમ સમજીને આ ગુનાખાર વૃત્તિ મૂળમાંથી ક્રમ દૂર થાય તે વિચારીએ. એક માણસ ગુનેગાર છે, પ્રમાણા પશુ મળે, પરંતુ જ્ઞાતી વિચાર કરશે કે સમાજે તેને કેમ શકયા નહિ ? આનો અથ એવા નથી કે બનવા કાળ બની ગયું, હવે શુ? જો એટલે જ વિચાર કરીએ તો એનાથી પણ ગુનાહખાઃવૃત્તિ વધે છે. સજા દ્વારા માણસની મુતિ ભાવનાને જાગૃત કરવાની છે. જ્ઞાનના ચાર રસ્તા છે (૧) પ્રાણીમાત્ર ઉપર મૈત્રી ભાવથી જોવું. (૨) પોતાના કરતાં સામામાં જે વિશેષ ગુણ હાય તેનાથી આનંદ પામવે. (૩) તેનામાં ખામી હાય તે મિતા વધારે ઉમળકા આવવે જોઇએ, વધારે કરૂણાની લાગણી પેદા થવી જોઇએ. (૪) ક્રાપ્ત આપણી સામે દુશ્મનાવટથી જુએ તે પણ આપણે શાંતિ રાખવી, સમભાવ ચિન્તવવે પ્રબુદ્ધ જીવન ખીજાએ કરેલા દોષમાં સીધુ કે આડકતરૂં ભાગીદારીપણું ધરાવું છું તેવું જ્ઞાન રાખીને આગળ ચાલવુ તેમાં જ પવિત્રતા છે. આ રસ્તા જ ન્યાયી અને પ્રેમ ઉપજાવે તેવા છે. તારલના જીવનઆચરણે જ જેસલને જગાડયા અને જેસલની ઉપર જામેલા પડી ઉખેડયાં, માયા અને મમતા છેોડાવવા તેણીએ પ્રયાસ કર્યાં અને મુષ્ઠિત થયેલ માણસ બેઠા થઇ જાય તેમ જેસલના હૃદયપલટા થયા. આમ કરવાથી જ ન્યાયની એક પ્રણાલી ઉભી થાય અને વાત્સલ્ય તેમજ પ્રેમનું વાતાવરણ પ્રગટે.” 糠 વિશ્વતાસ“નું લખાણુ લખવામાં અને ખીજી ટપાલેના જવામા આપવામાં મહારાજશ્રીને સમય સારી રીતે વીતતા હતા. વચ્ચે‘મુલાકાતીઓની પણ ઢું જામતી. વિસાવદર મુકામે એક ગીરાસદાર ત્રણ એકરનું કામ લઈને મળવા આવેલા, પરતુ મહારાજશ્રીના પ્રભાવ માત્રથી જ ત્રણને બદલે ચાર એકર ત્યાંને ત્યાં તેમણે કરી આપી. કનકાઇના મહંતશ્રીએ મુલાકાત વેળા ત્યાંને ત્યાં પચીસ ત્રિધાંની જાહેરાત કરી. એક મેાટા જમીનદાર ખેડુત તરફથી ચીઠ્ઠી લઇને એક ભાઇ આવેલા. ચીટ્ટીમાં લખેલુ કે હું સારી એવી ખેડવાણ જમીનમાંથી એકસો વિધાનુ દાન આપું છું” ચીઠ્ઠી વાંચતાં જ મહારાજશ્રીએ કહ્યું કે “તેઓ પોતાના છઠ્ઠો ભાગ પુરેપુરો આપે તે સારૂં” અને પેલા ભાઇ મહારાજશ્રીનેા સંદેશા લઇને એટલા જ ઉત્સાહથી દાતાને મળવા ગયા. મુલાકાતીઓમાં શ્રી રતુભાઇ અદાણી ઉપરાંત કુંડલાના ધારાસભ્ય શ્રી અમુલખરાય ખીમાણી, અને જીલ્લા વિકાસ અંધિકારી (સારહ) તથા પ્રમુગ્ધ જીવન”ના તંત્રી, શ્રી પરમાણુ દકુંવરજી કાપડીયા પણ હતા. પ્રબુધ્ધ જીવનના તંત્રીશ્રીએ વિવિધ પ્રશ્નો ઉપર મહારાજશ્રી સાથે ચર્ચા કરી હતી અને વધુમાં વધુ સમય લીધે તે રાત્રીપ્રવચન દરમ્યાન તેએશ્રીએ સચોટ એવી ભાષામાં ભૂમિદાનને આવકાર્યું હતું. આ સિવાય એક જૈન મુનિ કે જેમને જૈન સધે ત્યજી દીધાં છે તેમણે પણ સંતબાલજીની મુલાકાત વેળા ઠીક સમય લીધેલા. સુડાવડ મુકામે કેળવણી નિરીક્ષક તથા શ્રી લાલચંદભાઇ વેરા પણ મુલાતીઓમાનાં હતાં. મીરાંન્હેનને હાથે સુડાવડમાં પ્રાથમિક શાળાનું નવુ` મકાન ખુલ્લુ મુકાયું હતુ. * 游 સુડાવડ મુકામે પ્રવચન આપતાં મુનિશ્રીએ કહેલું' કે 'રાષ્ટ્ર ભરમાંથી પાંચ કરોડ એકરના ભૂમિદાન સ કલ્પ છે. સૌનું થશે તે આપણુ થશે તેવી માન્યતા બરાબર નથી. માઉ માઉની લડાઇ આફ્રિકામાં ચાલતી હૈાય તે તેની હવા અહિં આવે છે. ચીન અને રશીયાના છાંટા અહિં ઉડે છે. સમય બહુ ટુંકા છે અને તેમાંથી જ આપણે સાએ રસ્તે કાઢવાને છે. ચાર બ્રાહ્મણ ભાઇઓ વચ્ચે દાનમાં મળેલી એક ગાયને કાઇએ ખારાક આપ્યા નહિ, પરંતુ દુધની આશા ચારેય જણે રાખી. પરિણામે કામધેનુ જેવી ગાય ગુમાવી.' રાજાએ, ગીરાસદારા, ખેડૂતો, અને તા. ૧-૯-૫૩ મજુરા વચ્ચે વહેંચાયેલી ધરતીની એ દશા હતી. આજના ઉભડાની સંખ્યા જોઈને જ ખાત્રી થઈ જવી જોઈએ કે વહેંચણીની જરૂરત છે. રાજાના કુંવરને માટે એન્ડ્રુ' થનાર દુધના ટાંકામાં સે। મણ દુધ ચારસા માણુસાએ નાંખવાનું હતું. જ્યારે પ્રત્યેક દસ શેર દુધને બદલે દસ શેર પાણી નાખ્યું, ત્યારે દુધના ટાંકામાં સો મણ પાણી એકઠું થઇ ગયું. દરેકના મનમાં જો ચેરવૃત્તિ જ હોયતે। પછી કુદરત પણ ચેરી કરે એમાં નવા શી ? '’ રાત્રે સેવકા અને સાધાને પ્રશ્ન છેડાયો હતો. પ્રાર્થના પછીનુ સવારનું પ્રવચન આપતાં મુનિશ્રીએ કહ્યું કે “કુવા ઉત્તમ ન હાય તે। હવાડાનું પાણી સારૂં હોઇ શકે નહીં. સમાજ એક કુવા છે. સેવકા, સાધકા, આ બધી તેની સરવાણી છે. જ્યાં સુધી બ્રાહ્મણ ને ક્ષત્રિયા ખીલકુલ નિષ્ક ંચન હતાં, ત્યારે ઉત્તમ કાટિના દ! આપણને સાંપડયા હતા. પરંતુ સડેંટ લાગતાં વાતાવરણ પલટાઈ ગયું. શુધ્ધ અને મહાવીરે માન્યું કે હવે જીનું ચાલે તેમ નથી, એટલે ન્યાત જાતના ભેદો તાડયા. ભકતોની પરપરા ચાલી, જેણે સંગીન રીતે કાર્ય કર્યું, તે પરંપરાને કારણે થાડુંક સુષુપ્ત અવસ્થામાં પડેલું આપણને મળ્યુ છે. ગાંધીજીએ ધર્મને અને વહેવારને એક કરી નાંખ્યા અને પરિણામે એક મોટા પ્રભાવ પડયા. વચમાં એક મૂર્છાને ક પરંતુ ભૂમિદાનથી વાતાવરણ ફરી પલટાયુ છે. રચનાત્મક સેવકા જો નૈતિકપણે એક વાત સ્વીકારી લે તે બહારનું ખળ પણ પવિત્ર બને. આવા સેવા માટે આખી યોજના વિચારવી જોઇએ અને સ સામાન્ય રીતે કેમ જીવી શકે તે ગઢવવું જોઈએ. દૃષ્ટિસ'પન્ન માગ દશ કા-નેતાઓ હાય તો તે સેવાને માગ માકળા થઇ જાય. એક બાજુથી સત્તા અને ધનીની પ્રતિષ્ઠા તૂટે અને સેવાની પ્રતિષ્ઠા વધે તેા ત્યાગ તપ, અને સંયમની પરંપરા વધવાની જ. એ પરપરામાંથી જો થાડાક સેવા આગળ વધી જાય તે ‘ભકતાની પર’પરાની જેમ નવા ચીલા પડે.તેમણે એવી સેવા સેવા કરતાં કરતાં ઘટાઈ જવુ જોઇએ. અ.જે એવા ૫૦૦૦ મળવા મુશ્કેલ છે. આવા સેવકા પકવવાનુ કામ સમાજ અને સાધુનું છે. નવી આર્થિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિમાં આ જરૂરી છે. આ બધુ કરતાં કરતાં પણુ તેજસ્વીપણું ટકવું જોઇએ. જો તેજસ્વીપણુ ટકશે નહીં તેા તેની કંઈ કી ંમત નહીં રહે, અને વ્યવસ્થિત સમાજરચના આગળ નહી વધી શકે. આવી ગયા. · જ્યારે સાધક સજ્ઞ બને છે ત્યારે તેને ખધી જાતનુ જ્ઞાન થાય છે. જેટલે અશે તે રાગદ્વેષથી પર બને છે તેટલે અશે જ્ઞાન વધુને વધુ થાય છે. પાતાના શરીરની મમતાને લીધે અને અહંકારને લીધે. માણસને બહારના ચમત્કાર વધારે ગમતા હેાય છે. બહારના બધા જ ચમત્કારા કરતા અંતઃકરણની પવિત્રતા વધે છે. રાગદ્વેષ સર્વાંશે નિર્મૂળ થઇ જાય તા તેને. સર્વજ્ઞ કહેવામાં આવે છે. જમીન “જ્યારે તે સાધારણ 'શે દૂર થાય ત્યારે તેને સકિતરૂપ કહેવાય છે. સારામાં સન્તબાલજીના પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકા તરફથી કુલ ૮૮ના વિદ્યા રૂ. ૨૪૩ રોકડા તથા એ મકાનો—આટલું ભૂમિદાનમાં મળ્યુ છે. આ પ્રમાણે અમારા તાલુકાના કાર્યક્રમ અહીજ પૂરેશ થતા હાઈને અમે સતાખાલજીના આશીર્વાં લેવા ગયા. વિદાયવેળાએ અમને નીચે મુજબ આશીર્વાદ આપ્યાઃ— સત્રથા સૌ સુખી થાઓ ! સમતા સૌ સમાચા ! સત્ર સત્ર. સમાપ્ત શ્રી મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, મુદ્રણુસ્થાન : ચદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, દિગ્ધતા વ્યાપે ! શાન્તિ વિસ્તરે ! ધીરેન્દ્ર કામદાર ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુંબઇ, ૨. 2
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy