________________
તા. ૧-૯-૫૩
પ્રબુદ્ધ જીવન
સાથે એક સપ્તાહ
સતબાલજી વીસાવદર તાલુકાની યાત્રાનાં કેટલાંક સંસ્મરણા ( તા. ૧૫-૭-૫૩૪ના અંકથી ચાલુ)
વિસાવદર મુકામે તાલુકાના કાર્યકરોને સ ંબોધતા મુનિશ્રીએ કહ્યું કે “જે કા કર્યાં ભૂમીદાનમાં પડયા છે તેમની શ્રદ્ધાની જ્યાં સુધી કસોટી નહીં થાય ત્યાં સુધી ખરો રંગ નહી આવે. નાનામાં નાની પ્રક્રિયામાં પણ તેણે સાવધ રહેવાનું છે. કાઇપણ દાતા ગમે તેટલી જમીન આપે છતાં જૂઠ્ઠી વસ્તુને પ્રતિષ્ઠા ન મળી જાય તે તમે જોશે, લેાકાતે બીક કે ભય બતાવીને કામ લેવાનુ` નથી, કારણ કે તે એક પ્રકારની હિંસા થાય. જો આ દેશમાં ધમ અને સંસ્કૃતિનું ખમીર ન હાત તા ગાંધીજી પેદા થયા ન હેાત. ભૂમીદાન હીલચાલ પાછળનું આખું ચિત્ર કા કર્તાના દિલમાં આવી જવુ જોઈએ. ભુમિદાનના “કવાટા’” પુરા ન થાય તેની આપણને ચિંતા નથી. એટલે ખાનદાની પૂર્ણાંક, સ્વમાનપૂર્વક અને તેજસ્વીતાપૂવ ક આપણે ચાલવુ જોઇએ અને પોતાની ખામી દૂર કરતા જવુ જોઈએ. પચીસ લાખ એકર જમીન મળી જાય એટલેથી જ . આ વાત પતતી નથી. પરંતુ પહેલા તબકકા પૂરા થાય તે લેાકેામાં વિશ્વાસ પેદા થાય. જો આખા દેશમાં આ હવા પ્રસરી જાય તે! સામ્યવાદ જરૂર અટકી જાય. સેવકમાં સ્વમાન જોઇશે અને ત્યાગ કરવાની શકિત જોઇશે.
“માણસની નૈતિક તાકાત ઉપર જ દુનિયાના બંધા રાષ્ટ્રો મુસ્તાક થવાના છે અથવા થાય છે. ચીન પાસે માનવળ છે. અમેરિકા પાસે એટમ મેમ્પ છે. આમ છતાં બન્ને ઇચ્છે છે કે નૈતિકબળ પાતા પક્ષે વધારે હોય તો સારૂં. ભારતને આર્થિક મદદ આપવા અંગેની અમેરિકાની ચિંતા પાછળ આ કારણ્ રહેલુ છે. ભારતને જો મદદ ન આપી શકે તે! સામ્યવાદ આવી જાય તેવી હીક તેને રહેલી છે. રશીયા પણ ઈચ્છે છે કે ભારતનુ પલ્લું અમેરિકા તરફ ગયુ તો આપણે કડડ ભુસ થઈ જવાના. જે નૈતિક તાકાતના પરચા લકાને ગાંધીજીએ આપ્યા છે તે ફરી પાછા સજીવ કરવાના છે. અંતે તે ઋમિદાન યજ્ઞ દ્વારા. આપણા કાયમાં ઈશ્વર અને કુદરત એ જ પ્રેરકબળ નિવડે.
“જો વહેવારની સાથે ધમ ના મેળ ન મળે તો સમજવું કે તે ધર્મ નથી. પાયા હંમેશાં ચેતનાના હાવા જોઇએ. સેવાને અથ પેાતાની જાતની ઉન્નતિ કર્યાં પછી તેના ચેપ. સમાજમાં ફેલાવવા તે છે. પેાતાને મેલ સાફસૂકું ન કરે અને કામ કરવા જાય' તે! લાભને બદલે હાનિ થાય. લશ્કરની જેમ આમાં પણ સાફરી કરવી .જોઈએ. આવી સાક્ષી સમાજના હિતને ખાતર જ હાય છે. સત્યાગ્રહમાં ગાંધીજી પણ આત્મશુદ્ધિ ઉપર ખૂબ ભાર મૂકતા. શુદ્ધિ અને સમાજસેવા વચ્ચે અંતર નથી. મહાવીરનો ધમ બધા ધર્મો કરતાં મહત્ત્વવાળા છે તેમાં આ એક કારણ છે. માત્ર રાહત આપવા પુરતું જ આપણું કામ નથી. પૈસાની વાર્તાની સાથે સાથે આત્મતિની વાતે। પણ ન ભુલાય તે જોવુ જોઇએ.”
-
*
X
રાત્રે ચર્ચામાં જતી વેળા ફામ લઈ લેવા મીરાંબૃહને મને, સૂચન કર્યું. મેં કહ્યું “શું જરૂર છે ? કઈ દાન આપવાના નથી” ગુરૂદેવે કહ્યું “વરસાદ માટેની પ્રાથનામાં છત્રી લઈને જ બધા જનાર હોય તો એ શ્રદ્ધાના બળની પાસે વરસાદ આવે પણ ખરે. એ જે રીતે ફામ' લેશે અને શ્રદ્ધા રાખશે! તે દાતા અવશ્ય મળશે જ.” ખરેખર બન્યું. પણ તેમ જ. વેકરીયા ગામના ખેડુત શ્રી સુખા રામે પાંચ વિધા જમીન દાનમાં આપવાની સ`મતિ આપતાં ત્યાં ને ત્યાં ફેમની મને જરૂરત પડી.
શ્રદ્ધાને આવા ખીજો જ પ્રસંગ પણ ખની ગયા. વિસાવદરથી વિહાર કર્યાં બાદ મીરાંબહેને કહ્યું, “ગુરૂદેવ !' આ બુધા પૈસાદાર લોકાએ કેમ કંઇ દાન આપ્યું નહિ? મને તે થતું હતું કે આગેવાન ગણાતા એક ભાઈને સીધે સીધું કઈક કહ્યું. પરંતુ મણિભાઈએ મને ના કહેતાં હું કંઇ ન મેલી.’
ગુરૂદેવ-મીરાંબહેન તમને શું ખાત્રી કે તેઓ આપવાના
નથી ? ’
હાત તે આપી દીધુ' હાત.
ગુરૂદેવ શ્રદ્ધાની ઉપ દિલમાં ક્યારેય ન આવવી જોઈએ, કાઈ માણસ આ હીલચાલથી અલગ રહી શકવાના નથી. હું માનું છેં કે તેમના દિલમાં જે ભાવેા પ્રસરતા હશે તે
સારા જ હશે.”
મીરાંએન-કેમ વળી આપવું હવે શું આપવાના હતા ? ”
મીરાંબહેનને આ વાત તુરત તે ન સમજાઈ, પરંતુ પાંચેક મીનીટ ચાલ્યા હોઇશું કે એક સાઇકલીસ્ટ ચીઠ્ઠી લઇને આવ્યો. મારા ઉપરની એ ચીઠ્ઠીમાં જણાવેલું હતું કે ‘મથુરભાઇ ગાડીમાં આવી જતાં તેમની સમતિ લઈને શ્રી વિષ્ણુદાસભાઈ પાંચ વીઘા જમીન આપે છે. ગુરૂદેવને જાહેર કરશે.” આ પાંચ વિધાં જમીન તે ઓછામાં ઓછી રૂા. ૧૦૦૦૮ ની ક’મતની ગણી શકાય. ગુરૂદેવે તુરત જ કહ્યું, કેમ” મીરાંબહેન ! હું અને મીરાંબહેન એજ ક્ષણે હસી પડયાં. માગ માં મણિભાઇ(સંતખાલજીના મ`ત્રીશ્રી) એ કહ્યું કે ખરેખર દાન આપનારના મનમાં અનેક વિચારોની ઘટમાળ ચાલતી જ હોય છે. ધારાસભ્ય શ્રી વેલજી મેરડે મને પુછ્યુ` કે તમે, (અર્થાંત તમારા કુટુ એ) દાનમાં શુ કાળા આપ્યા છે? મને હવે વિચાર આવે છે કે મારા કુટુંબની મીલ્કતમાં જે મારા હીસ્સા ગણાતા હાય તે મારે પણ ભૂમીદાન અપાવવું જોઈએ.” સતખાલજીએ તુરત જ કહ્યું, “મણિભાઈ, હું એજ કહેવા માગુ છું કે આ હીલચાલ જ એવા પ્રકારની છે કે તેમાંથી કાઇ અલગ રહી શકે નહીં.” અમારી સાથે અધવચ્ચેથી જોડાયેલા એક પત્રકારભાઇએ આ વાત સાંભળીને દર માસે પેાતાના વેતનમાંથી પાંચ ટકા આપવાની જાહેરાત કરી. ખરેખર આ પ્રસગાએ મારા દિલમાં જે ભાવેા પેદા કર્યાં છે તે હું કદી વિસરી શકું તેમ નથી.
#
જેતલવડમાંથી પદર વિધાં દાનપ્રાપ્તિ થઇ અને દાતાઓએ પુરા ભાવથી દાન કર્યું. માર્ગમાં નિર્માંળકુમાર (ભાવનગર) કે જેમણે રીખ ધાડ કેસમાં ભાગ ભજવેલ અને જેમને કાર્ટ' સજા કરેલી તેના પ્રશ્ન ઉખળ્યા. એક ભાઈએ કહ્યું, “નિમ ળકુમારને જેલની અંદર ખીજો વગ અપાયા છે.” મીરાં બહેને કહ્યું, “એવુ' શા માટે ? એટલા જ ગુના બે બીજો કાઈ કરે તે તેને બીજો વર્ગ અપાય ખરા ? મને તે પક્ષપાત લાગે છે.” ખીજા ભાઈએ કહ્યું, “કા ને પક્ષપાત કરવાનું કારણ શું" હાઈ શકે ?.. ત્યાં એક એવે સુર આવ્યા, કે “ કાર્ટ રાજ્યને જ કચા વગ નકી કરવા તે સાંપેલું.” મીરાંબહેનનું કહેવું હતું કે સાધારણ કુદીને જે સજા ભાગવવી પડતી હેાય તે સજા આવા માણસને પણ મળવી જોઇએ.
આ ચર્ચાએ અધુરી રહેલી, પરંતુ પ્રાતઃકાળમાં પ્રાના પછી પ્રવચન કરતાં સંતમાલજીએ કહ્યુ', કે ' ગુનેહગારને શારીરિક સજા કરતાં માસિક સજા જ વધારે જાગૃત કરી શકે. શારીરિક સજાની પીડા કરતાં સજાની માનસિદ્ધ પીડા વધારે હાય છે. વળી માનસિક રીઢા થયેલ ગુનેહગાર ઉપર શારીરિક સજાની કોઈ અસર થતી નથી આથી કરીને કેવળ શારીરિક સજાને