SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫૩ ૧૯. અહિંસા પરમ ધર્માં જ નહીં પણ સત્યાગ્રહી માટે તેા સ્વધમ જ છે, એમ સમજી તેને આચરતાં સુખદુઃખ, લાભહાતિ, યશઅપયશ કે મરણ પણુ આવે, તે યે તેનું જ પાલન કરવું જોઇએ. ઇશ્વર, આત્મા કે જગતના તત્ત્વ વિષેની જે સમજણ, અભય, સેવાર્થાત્ત અને આત્મસન્માન વગેરે જે ગુણા તથા પ્રાથના, યમ, નિયમ, શ્રમ વગેરે જે જે જીવનચર્યાં એવી નિષ્ઠા ઉત્પન્ન કરે, તે વરાપાસના તથા શ્રધ્ધા છે. ૨૦. એવી ઇશ્વરાપાસના તથા શ્રધ્ધા વિના અહિ ંસાની સાધનામાં છેલ્લે સુધી નભતુ કાણુ છે. ર. અહિંસક આચાર પ્રબુદ્ધ જીવન ૧. ઉપર જણાવેલાં ધ્યેયો અને સિધ્ધાંતાની સિધ્ધિ માટે પેાતાના જીવનમાં જે કાંઇ ફેરફાર કરવાની જ્યારે જરૂર જણાય તથા તે માટે જે કાંઇ ત્યાગ કરવા પડે, તે કરવાની સાધકની તૈયારી હાવી જોઇએ. ૨. અહિંસાના વ્યવહારતા આરંભ પોતાના વ્યકિતગત જીવનમાંથી જ કરવાના હોવાથી પોતાના કુટુ ખીજન, સાથી, પાડાશી અને નિકટના સમાજમાં તેનું વર્તન અહિંસામય જ હાવું જોઈએ. તે સૌની સાથે તેને વ્યવહાર પ્રેમભર્યાં જ હાવા જોઇએ અને તેમની સાથે કાંઈ મતભેદ ઉમા થાય અથવા તેમના તરફથી અન્યાય કે અપકમ પણ થાય, તે તેના ઉકેલ માટે અહિંસાના જ માગ લેવા જોઈએ. પણ તેમના શરીર, સ'પત્તિ કે આબુના રક્ષણ માટે કે પોતાને થયેલા અન્યાયને દૂર કરાવવા માટે કોઇ સાધક દીવાની કે ફોજદારી કચેરી કે પાલીસની મદદ ન લે. ૩. તે પોતાના કે સમાજના વેન, મિલકત કે આબરૂના રક્ષણ માટે કે કામ ટટાક્રિસાદ દબાવી દેવા માટે હિંસક ઉપાયો યોજવાના વિચાર નહીં સેવે; પરંતુ મરણુ કે ખીજી આપત્તિનું જોખમ વહોરીને યે અહિંસાથી જ તેના માર્ગે ખેાળશે. ૪. ખાનગી જીવનમાં તેમ જ સમાજમાં થતી અને સ ંભવનીય લાગતી દરેક હિં...સાનું મૂળ કારણ શોધવા તે મથશે, અને તેમાં હિંસાને આશ્રય લેનાર કે લેવા Üચ્છનારના પક્ષમાં જે વાજબીપણુ હાય તેને જાતે સ્વીકાર કરશે અને અન્યાય કરનાર પક્ષને સ્વીકાર કરવા અને તેની ફરિયાદ દૂર કરવા સમજાવશે. એમ સમજાવવામાં તે ન ફાવે તે હિંસાના આશ્રય લેવા ઇચ્છનારને અહિંસક ઉપાયો લેવા વિનવશે. તેમાંયે ન ફાવે તે અન્ને પક્ષે સામે ચૈાગ્ય પ્રકારના સત્યાંશ્રહને પ્રયોગ શાધશે. ૫. પ્રજાના સંકટ સમયે તે જાતને જોખમે પણ સંકટગ્રસ્તોની મદદે પહેાંચશે. ૬. પેાતે આ બધું સમજે છે તેની ખાદ્ય નિશાની રૂપે તે નીચેના નિયમાનુ પાલન કરતા હૈાવા જોઈએ. (ક) એણે અસ્પૃશ્યતા, ઊંચનીચભાવ તથા પકિતભેદને તદ્દન ત્યાગ કર્યું હાવા જોઇએ. (ખ) એ સવ પ્રકારના સંકુચિત, કામી, પ્રાંતીય, સાંપ્રદાયિક, ભાષા વગેરેના દુરભિમાનથી મુકત હાવા જોઇએ. (ગ) તેનામાં સવ ધમ સમભાવ સહજપણે હાવા જોઇએ. (ઘ) સ્ત્રી પુરૂશ્-વ્યવહાર તથા ધનની બાબતમાં તેનું ચરિત્ર શુદ્ધ હાવુ જોઇએ. (ચ) તે નિયમિત કાંતનાર, ખાદીમય તથા ગ્ર.મેઘોગ તે ઉત્તેજન આપતા હોવા જોઇએ. (૭) તે સાર્વજનિક સેવાના (ખાસ કરીને રચનાત્મક) કામેામાં જાતે ઘસારા વેરી નિયમિત રીતે ભાગ લેનારા હવા જોઇએ. (જ) તે સા་જનિક સંસ્થાઓમાં અધિકાર મેળવવાની લાલસા ન રાખે, ચડસાચડસી અથવા વિનવણી કરી એને મેળવવાને કદી પ્રયત્ન ન કરે અને કન્ય સમજાતાં ગમે તેવાં મહત્ત્વનાં સ્થાનનેાયે ત્યાગ કરવા તૈયાર હોય. કિશારલાલ બ, મશરૂવાળા ગિરનારની નિસગ લીલા ( મંદાક્રાન્તા ) ઝાલ્યું ના હે હ્રદય હરખે સૃષ્ટિસૌંદર્ય માંહે પૃથ્વી છે. આ ? ” નહિ ! નહિ ! અહી માણું છું સ્વર્ગ સાથે ! '” ( વસ ંતતિલકા ) ગાન ! સાગ શા મૃદુલ-ભીષણના અનેેરે ગાઈ રહે મધુર ભવ્ય સુરમ્ય આ હુાના ખડક શ્યામ કાર એમાં લીલેાતી હસતી નાજુક; આસમાન ચંદા કટારી ઢળતી ધરીને વહાવે કયારેક સ્વીફ્સનુ* શીત સેામપાન, ત્યાં ઈંદ્રના ધનુષ એ શશિ આસપાસ દૈદિપ્યમાન ફરતાં લઈ ચક્ર ભવ્ય, તે તારલા મણિસમાન સઁગી રહે કે રાજના મુગટથી ગિરનાર-ટાસે. આ * ( મદાřન્તા ) ધારના તટ પર જ કાળ લેતા નવીન ચક્રાવા ત્યાં નયન બનતાં મુગ્ધ સોલીન. ( વસંતતિલકા ) જ્યાં અંધકાર છલકત હતેા ખીણામાં ત્યાં ઉમટયા ઉદધિ વાદળના અહ્વા શા ! ના કાંઈ ન્યાળી શકું હું', ખસ શૂન્યતાએ માણું છું સંગ સહું વિશ્વની સાથ, મારે. ગાજ્યું ત્યદ્ધિ અનિલકેરૂ મૃદાંગ તાલે નંત વાદળી સહુ (નજ નવ્ય વેશે સત્કારવા જઇ રહી રવિ પૂર્વ રાહે રંગા ઝીલી પ્રિયતણા ઉરને પ્રદેશે. સામેરી રંગતણી હારી રમત આવે રંગી કઈ સધળી વાદળી સૂર્ય આજે, ઉલ્લાસથી ઝળહુળે નભ રગ લેાલ, હિલ્લાળતુ હૃદય ત્યાં ક્રયમ હેં અખાલ કાઈ જાય. ઉરની પ્રતિષ્ઠાય અબ્ર છાયેલ એ કપે ત્રણ ઈંદ્રાપ એકેકની પીઠ પરે થઇ સ્વાર દાઢે અબ્રો પરે ચિતરતાં પ્રભુના પ્રતાપ. એસપ્તરંગ ભૂસતાં થઈ મસ્ત ઘેલાં ૐ વાદળાં પળમહિ‘હું દાડી આવી –તાની જેમ શિશુ કાઇક છાનુ` ભૂસે રંગાની રમ્ય ગૃહ-આંગણુપે હસીન, મુગ્ધાસમી સુરૂપ વાદળી નતી કે શૃંગાર રમ્ય નવલા ધરી મેનકાશી આકર્ષવા “અચળને હું' ચળાવુ”—આશે આવે. મહુસિમ આ ગિરનાર પાસે. * ( મોંદાક્રાન્તા ) । ત્યાળું છું હું, રિ ! નિતનવાં રૂપમાં રમ્ય તારી શાભા-છંદે મથતી મઢવા વાણીમાંહે હું મારી, તોયે તું તે(અચળ પણ તેાયે !) વહી જાય શાને કંઠેથી આ, નાંહુ ગૂંથી શકું સ્પંદનો સર્વ ગાને ? ( અનુષ્ટુપ ) માર્ચ તાહરા હૈયું સ્લિંગ ય નંદ શા લહે, જડને મરામે થી ચેતના છલકી રહે!–ગીતા કાપડિયા
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy