________________
છે
તા. ૧--૫૩
પ્રબુદ્ધ જીવન
વ્યાખ્યાનમાળા.
* શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૫-૯-શનીવારથી તા. ૧૩-૦-૫૩ રવિવાર સુધી પયુંષણ.. વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. આ નવ દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજી શોભાવશે. શરૂઆતના સાત દિવસની સભાઓ કેચ બ્રીજ ઉપર આવેલા બ્લવાયુસ્કી લાજમાં ભરાશે, તા૧૨ . શનીવાર તથા તા. ૧૩ રવિવારની સભાએ ન્ય કવીન્સ રોડ ઉપર આવેલા રેકસી થીયેટરમાં ભરારી, વ્યાખ્યાનસભાનો કાર્યક્રમ હમેશા સવારના સાડા આઠ વાગ્યાથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. દિવસ - વ્યાખ્યાતા
વિષય ' તા. ૫ શનીવાર
શ્રી. રામનારાયણ વિશ્વનાથ પાઠક મંગળ શ્રી. સૂરજચંદ્ર ડાંગી ' . ' '
ભગવાન મહાવીરનું જીવનદર્શન
અને જેના માતાભેદો તા. રવિવાર ડ ઇન્દ્રચંદ્ર
સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિ સ્વામી પ્રેમપુરીજી
નચિકેતા સંગીતભાસ્કર માસ્તર વસન્ત અમૃત ગીતવાદન તા. ૭ સોમવાર
પંડિત બેચરદાસ જીવરાજ દોશી આપણે ક્રાંતિને વાર અધ્યાપક કાંતિલાલ વ્યાસ
પંચમહાયા શ્રી પિનાકિન ત્રિવેદી
ભજનો * તા૮ મંગળવાર આચાર્ય શ્રી જમુ દાણી
પરા બુકિંધના પ્રદેશમાં આચાર્ય શ્રી એચ. એ. એસ્કેરીના ઇશુખીત અને મહાત્મા ગાંધી 1 . તા. ૯ બુધવાર
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા પુનર્જન્મ શ્રી. રહિત દવે
અર્વાચીન ભારતમાં ધાર્મિક પુનરૂથ્થાન તા. ૧૦ ગુરૂવાર - શ્રી. મનુભાઈ પંચોળી -
આપણે વાર શ્રી. મધુદીન હેરીસ
ઈસ્લામ અને આજના પ્રશ્નો તા. ૧૧ શુક્રવાર અધ્યાપિકા હીરાબહેન પાઠક
મીરાં શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી કૃષ્ણ સ. પૂર્ણિમાબહેન ઝવેરી
મીરાંનાં પદો " - તા. ૧૨ શનીવાર - પંડિત સુખલાલજી
मित्ती मे सव्व भूएसु તકતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી. જૈન ધર્મનું ભારતીય સંસ્કૃતિમાં સ્થાન * તા. ૧૩ રવિવાર શ્રી. શાંતિલાલ શાહ
સંગીત શ્રી. કેદારનાથજી
સત્ય અને સંશોધન મહાત્મા ભગવાનદીન
- આજનો ધમ સૌ. કિરીબન પરીખ
સંગીત આ કાર્યક્રમમાં સગવશાત ફેરફાર થવાની શકયતા છે, જેને લગતી જાહેરાત ચાલુ વ્યાખ્યાનસભાઓ દરમિયાન કરવામાં આવશે. આ વ્યાખ્યાનસભાઓને જૈન જૈનેતર ભાઈ બહેને સૌ કેઇને વિના સંકેચે લાભ લેવા ''. નિમંત્રણ છે, સભાઓમાં ભાગ લેતા ભાઈ બહેનને પૂરી શાંતિ અને શિસ્ત જાળવવા આગ્રહપૂર્વક વિનંત | કરવામાં આવે છે.
પરમાનંદ કુંવરજી કાપડિયા ક ૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ
ટી. જી. શાહ છે , ' મુંબઇ, ૩.
મંત્રાઓ, મુંબઈ જૈન યુવક સંઘ સંઘ સમાચાર
વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિને સફળતાપૂર્વક પાર પાડવામાં બને છે. સંધના સભ્યોને
તેટલે સાથ અને સહકાર આપવાની દરેક સભ્યની ફરજ છે.
આ - '
સાથ મળે તે જ આપણે આપણું સંઘની પ્રવૃત્તિઓને સંધના કેટલાકએક સભ્યોનું વાર્ષિક લવાજમ હજુ સુધી " વસુલ થયું નથી તે તેવા સર્વ સભ્યોને વિનંતિ કે ચાલુ પર્યપણ
સારી રીતે વિંકસાવી શકીએ. આ બાબત ધ્યાનમાં લેવા દરેક . પર્વની વ્યાખ્યાનસભાઓ દરમિંયાન તેમણે પોતપોતાનું લવાજમ
સભ્યને અનુરોધ કરવામાં આવે છે. - ભરી દેવા કૃપા કરવી.
સ્નેહ સંમેલન - ' આ ઉપરાંત સવે સભ્યોના લક્ષ્ય ઉપર એ હકીકત લાવ
તા. ૩-૮-૫૩ સેમવારના રોજ મુંબઈ જૈન યુવક સંઘના - વાની જરૂર છે કે સંધ તરફથી જતી વ્યાખ્યાનમાળા માત્ર
સભ્ય શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા તથા તેમનાં પત્ની શ્રી સંધની કાયૅવાહક સમિતિની નહિ પણ સંઘના સર્વ સભ્યોની
જસુમતીબહેન જેઓ સંઘની કાર્યવાહક સમિતિના પણ સભ્ય - જવાબદારી છે. તે વ્યાખ્યાનમાળાની સફળતા બે પ્રકારે
છે તે બન્નેએ સંધની કાર્યવાહક સમિતિના સભ્યોનું પિતાના ક૯૫વામાં આવે છે. એક તે આખો કાર્યક્રમ નિવિદને પાર પડે,
ઘેર એક નેહસંમેલન ચેર્યું હતું. આ સંમેલનનું પ્રમુખસાંભળવા આવનાર ભાઈ બહેનને કશી પણ અગવડ ન સ્થાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં પત્ની શ્રી અજવાળી\" પડે તેમજ પહેલેથી છેલ્લે સુધી સૌને એકસરખો રસ ટકી બહેને શોભાવ્યું હતું અને તેમણે પિતાની વિનદાત્મકવાણી વડે રહે એ રીતે વ્યાખ્યાનમાળાની યોજના અને વ્યવસ્થા કરવામાં સૌના દિલનું ખૂબ રંજન કર્યું હતું. મનુભાઈ તથા જસુમતીઆવે. બીજુ સંઘની વાર્ષિક આર્થિક જવાબદારીઓ જે '. બહેને ઉપસ્થિત થયેલા સભ્યોનું બહુ ભાવભર્યું આતિથ્ય કર્યું
રૂ. ૬૦૦૦ ઉપરની છે તેને પહોંચી વળવા પૂરતું વ્યાખ્યાન હતું અને એક કલાક સૌ કોઈએ મધુરતાભર્યા વિનોદ વાર્તા7, સભાઓ દરમિયાન ઉઘરાણું કરવામાં આવે. આ બંને રીતે લાપમાં પસાર કર્યો હતેા. મ ત્રીએ મુંબઈ જૈન યુવક સંધ,