________________
તા. ૧-૨-૫૩.
- પ્રબુદ્ધ જીવન = અને સુતરની વહેંચણી તેમજ ભાવનિયમન અંગેના અંકુશ વિદેશી ચલણ મેળવવાની આવશ્યકતા તે દરેકને સમજાય તેવી ' . ' દુર કરવામાં આવ્યા છે. જો કે, કાપડના ઉત્પાદન અંગેના છે. કારણ ઔદ્યોગીકરણ જરૂરી ગોવા યત્ર. મશીનરી કાચી " નિયમને ચાલુ છે.
ચીજો વિ. ની આપને ભારે જરૂર છે. જ્યારે વેચનારને બદલે . (૩) ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો
ખરીદનારનું બજાર જામતું જાય છે—અને વિશ્વમાં શાંતિ ભારત સરકારની મિત્ર આર્થિક નીતિને પરિણામે આપણું - સ્થપાતાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હહિફાઈ તે વધતી જ જશે–ત્યારે ઔદ્યોગિક ઉત્પાદન વધતું રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદનનો આપણી નિકાશની સપાટી જાળવી રાખવાનું કાર્ય મહત્વનું " આંક-૧૯૪૬- આંક પ્રાથમિક ૧૦૦ તરીકે ગણીએ તે-૧૯૫૨ સ્થાન માંગી લે છે. આ અગત્યની કામગીરી કેન્દ્રના વ્યાપાર- ' ; ;ક માં ૧૨૯ હતો. આ અક એપ્રીલ ૧૯૫૭ માં ૧૪૧ ને નેધા પ્રધાન શ્રી ડી. પી. કરમરકરને હાલમાં રોપવામાં આવી છે. આ છે. કેલસા, પોલાદ, સીમેન્ટ, વીજળીક મેટર, પાવર ટ્રાન્સ
દિશામાં નિકાશજકાતે ઘટાડી શકાય કે નહીં તે પ્રશ્ન સરકાર'. ફેમરે તેમજ રસાયણોમાં રસાયણીક ખાતર, સોડા એશ તેમજ
વિચારતી રહી છે અને સંજોગો મુજબ પગલાં ભરે છે. રરીક એસીડ—આ બધાનું ઉત્પાદન ગઈ સાલના સરેરાશ * ઉત્પાદન કરતાં નેધપાત્ર વધારો દર્શાવે છે.
- વેપારી સંબંધ કાયમી અને ગાઢા બનાવવામાં વેપારી
કરારે મહત્વનો ભાગ ભજવે છે. આ અર્થે ભારત સરકારે (૪) રાષ્ટ્રીયકરણની નીતિ
હાલમાં નેવે, સ્વીડન, બલ્ગરીઆ, યુગોસ્લાવીઆ, પિલાંડ, આયોજન પંચે ઔદ્યોગિક વિકાસની જવાબદારી ખાનગી આર્જેન્ટીના, તુક, ઈરાક વિ. દેશ સાથે વેપારી કરાર કર્યા સાહસ અને સરકાર બને વચ્ચે વહેંચી છે. અને સરકાર છે. આપણું નજીકના પાડોશી સીલેન અને બ્રહ્મદેશ સાથે પણ હસ્તકનાં વિવિધ એકમોની પ્રવૃત્તિ અને ઉત્પાદન વ્યવસ્થિત રીતે વેપારી કરાર કરવામાં આવ્યા છે, અને આ વખતે આપણને બનતાં ગયાં છે. અનિવાર્ય સંજોગોમાં સરકાર તરફથી જેમ બ્રહ્મદેશના ચોખાની જરૂર પડી નથી એ બાબત સૂચક છે. ચાલુ ઉદ્યોગનું રાષ્ટ્રિયકરણ કરવામાં આવે છે તેમ નવા ઉદ્યોગો પાકિસ્તાન સાથે જુના વેપારી કરારની મુદત લંબાવવામાં આવી સરકાર સ્થાપે પણ છે અને સ્થાપવામાં ખૂબ મદદ કરે છે.
છે અને એ દરમ્યાન એઓ આશાવાદ સેવાઈ રહ્યો છે કે, ના રેહવે, તાર, ટપાલ, ૨સાયણીક ખાતરનું ઉત્પાદન, મશીન ટુલ્સ બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતાવરણ સુધરતાં નવા અને વિસ્તૃત 1 - અંગેનું કારખાનું, જહાજ બાંધકામ ઉદ્યોગ વગેરે ઉદ્યોગ અત્યાર વેપારી કરારો અમલમાં આવશે અને એનાથી બંને દેશોના
અગાઉ સરકાર હસ્તક રહ્યાં છે, જેમાં તાજેતરમાં જ આંતરિક અર્થતંત્રને લાભ થશે. મીસર સાથે જે વેપારી કરાર કરવામાં તેમજ વિદેશી વિમાન વ્યવહારના રાષ્ટ્રિયકરણથી એક વધુ ઉમેરે
આવ્યા છે તેમાં એક સગવડતા રાખવામાં આવી છે કે આપણું - થયા છે. આ બન્ને વિભાગે માટે બે જુદી જુદી સંસ્થાઓ દેશમાં આયાત કરવામાં આવતા માલ સામે હવે સ્ટર્લિંગને સ્થાપવામાં આવી છે. અને અગાઉ કામ કરતા નોકરિયાત અને
બદલે ૪૦ ટકા નાણું રૂપિયામાં ચૂકવી શકાય. આ કરાર આમ કામદારોને નવી સંસ્થામાં સામેલ કરવામાં આવશે.
એક ન ચીલે પાડે છે. - (૫) મજૂર-માલીકના મીઠા સંબંધો
પંચવર્ષીય યોજનાને પરિણામે ક્રમશઃ પ્રજાજનોની આર્થિક
પરિસ્થિતિ સુધરવી જોઈએ અને રોજગારીની પરિસ્થિતિ સુધરે આપણા ઔદ્યોગિક ઉત્પાદનને વધારે કાંઈક અંશે
તેવા સંજોગો સર્જાવા જોઈએ. આમ છતાં, હાલમાં શહેરમાં. આ ઉદ્યોગના ક્ષેત્રમાં મજૂર અને માલીકના સંબંધે પહેલાં કરતાં વધૂ મીઠા અને ગાઢા રહેવા પામ્યા છે એને પણ આભારી છે.
તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણુ બધ્યું છે. બેકારી આ સંબંધે કાયમી રીતે સ્થપાય એ સારૂં સરકાર નૂતન
અને અર્ધબેકારી-કાયમી અને કામચલાઉ-એ જડ ઘાલી બેઠેલો મજૂર-નીતિને આકાર આપી રહી છે, અને આ દિશામાં
આપણું આર્થિક શરીરને એક જૂને મહારગ છે. રોજગારી, સક્રિય પગલાં ભરતાં પ્રોવીડંટ ફંડ અને વીમા યોજનાને ઔદ્યો
લેકની ખરીદ શકિત, ઔદ્યોગિક ઉત્પાદન અને કામદારનું ગિક ક્ષેત્રોમાં સરકારે અમલી બનાવી છે.
વેતન એ બધાને અરસપરસ સંબંધે છે. આંતરરાષ્ટ્રીય (૬) સ્વદેશીને મદદ . .
પરિસ્થિતિને કારણે ઉદ્યોગ તથા વેપાર-ધંધામાં ભરતી ઓટ
આવતાં રહે છે તેને પણ રોજગારી સાથે સીધો સંબંધ છે. દેશની ઉત્પાદન શાકેતને પૂર ઉપયોગ કરી શકાતો નથી તેથી ભારત સરકારે આ અગત્યની બાબતમાં એક ખાસ તપાસ
હકીકતે દેશના વિવિધ જાતના ઉત્પાદનમાં સંતોષજનક વધારો હાથ ધરી છે. તેવી જ રીતે સરકારની વિવિધ જાતની ખાતાવાર
છતાં, રોજગારીની તકે એટલા પ્રમાણમાં વધવા પામી નથી. ખરીદી ગ્ય રીતે થાય અને સાથે સાથે દેશની ચીજવસ્તુઓના વળી, સરકારની ઔદ્યોગિક વિકેન્દ્રીકરણની નીતિને સૈદ્ધાંતીક . ઉત્પાદનને મદદ થઈ શકે એ બાબત પણ સરકારની ખાસ સ્વીકાર થવા છતાં પણ ગ્રામદ્યોગો અને ગૃહદ્યોગ, નાના વિચારણા નીચે છે.
પાયાના ઉદ્યોગ અને ભાંગતા જૂના ઉદ્યોગનો વિકાસ જેટલો (૭) વિદેશ સાથે વેપાર
ઝડપી બન જોઈએ તેટલે બની શકયો નથી. સરકાર તરફથી ભારતના વિદેશ સાથેના વેપાર તરફ દષ્ટિપાત કરતાં જણાય
થડા સમય પર શ્રી વૈકુંઠંભાઈ મહેતાના પ્રમુખ૫ણું નીચે એક . છે કે ૧૯૫૧-૫૨ કરતાં ૧૯૫૨-૫૩ માં આયાતમાં લગભગ ખાદી અને ગ્રામોદ્યોગ મંડળની નીમણૂંક કરવામાં આવી છે એ
રૂ. ૨૮ કરોડને અને નિકાશમાં લગભગ રૂ. ૧૪૮ કરોડને બાબતની અહીં નોંધ લેવી ઘટે. ઘટાડો થયો છે. ૧૮૫૨-૫૩ ના વર્ષમાં પણ આપણ વિદેશ
સાથેના વેપારનું પાસું અવળું રહ્યું છે; જે કે, ૧૯૫૧-૫૨ ને . (૮) શિક્ષિત વર્ગમાં બેકારી . , મુકાબલે તેમાં અવશ્ય સુધારો થયો છે. ૧૯૫૨-૫૩ ની સાલમાં " શિક્ષિત વર્ગમાં ફેલાયેલી બેકારી બીજી બેકારીના પ્રમાણમાં
' આપણે લગભગ રૂ. ૫૭૫ કરોડો માલની નિકાશ કરી હતી, ' '' જ્યારે રૂ. ૬૬૧ કરોડના માલની આયાત કરી હતી. આમ ૧૯૫૨-૫૩
- ઓછી હોવા છતાં તેનું રાજકીય અને આર્થિક મહત્વ સવિશેષ ' ' . વેપારનું પાસુ આપણી વિરૂદ્ધમાં રૂ.. ૮૬ કરોડનું હતું. આમ છે. લોકશાહી
છે. લેકશાહીના સિદ્ધાંતની પકડ આપણા રાષ્ટ્રમાં દઢતર બને. છતાં, વિદેશી ચલણની પરિસ્થિતિમાં એકંદરે સુધારે હોવાથી તે માટે પણ આ પ્રશ્નનું નિરાકરણ સૌથી વધુ ધ્યાને ર . સરકાર તરફથી જુલા) - ડિસે બુર ' ગાળા માટેના આયાત નિયમ- માંગી લે છે. આપણી લોકસંખ્યાને પ્રશ્ન પણ મુંઝવણભર્યો.
છે નમાં છૂટછાટો મૂકવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. રહ્યો છે, પણ આયોજનની સફળતા જોકસંખ્યાને *' ''ચાલુ આયત નીતિમાં સામાન્ય વપરાશની ચીજોની આયાતનું બેજારૂપ બનવા દેવાને બદલે મદદકતાં બનાવી શકાય એમાં જ, કે ,
પ્રમાણ વધારવામાં આવ્યું છે, તેવી જ રીતે ઉદ્યોગ માટે જરૂરી રહેલી છે, કારણ જનસંખ્યા એ રાષ્ટ્રનું જીવતું જાગતું . કાચા માલની આયાતમાં પણ છૂટછાટ મૂકવામાં આવી છે. સામર્થ છે.
છે કે 'ડી