________________
1
t.''
'
• તા. ૧૫-
૮૫૩
પ્રબુદ્ધ જીવનમાં
- હિંદની ભાવી આર્થિક રચના અને વારસાવેરી | તા. ૨૧-૭-૫૩ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન રાજાઓની સંસ્થાઓને, ઉચ્છદ, ૩ જમીનદારીની નાબુદી, ૪
યુવક સંઘના આશ્રય નીચે હિંદી પાર્લામેન્ટના સભ્ય શ્રી મુડીવાદી અર્થરચનાનું વિસર્જન. આમાંથી ત્રણ અંગે આપણે | ચીમનલાલ ચકુભાઈ શાહે હિંદની ભાવી આર્થિક રચના અને લગભગ સિદ્ધ કર્યા છે. ચોથા અંગની સાધના તરફ કોંગ્રેસ, મા
વારસાવે' એ વિષય ઉપર હીરાબાગના વ્યાખ્યાનખંડમાં સરકાર પ્રગતિ સાધી રહી છે.
એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. મુંબઈ સરકારના મજુર દેશની સામે અનેક વિકટ તેમ જ 'વિરાટ સમસ્યાઓ, . પ્રધાન શ્રી શાન્તિલાલ હરજીવન શાહ પ્રમુખસ્થાને બીરાજ્યા આપણને આઝાદી મળી ત્યારે, પડી હતી. રશીઆમાં ઝારશાહી
હતા. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રસ્તુત વિષય ઉપર પ્રવચન નાબુદ થઈ અને નવી ક્રાન્તિને થાળે પડતાં ૧૨ વર્ષ લાગ્યાં ' કરતાં જણાવ્યું હતું કે “કાંગ્રેસ સરકાર તરફથી જે વારસાવૈ અને ત્યાર બાદ પંચવર્ષીય યોજનાઓને વિચાર કરવાની સ્થિતિમાં - - નાંખવાનું બીલ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યું છે તે તેઓ આવ્યા. આ સાથે સરખાવતાં આઝાદી આવ્યા બાદ છો
સમજવામાં જરા કઠણ છે, એમ છતાં પણ કેગ્રેસ સરકારની વર્ષના ગાળામાં કે ગેસે સાધેલી સિધ્ધિઓ કાંઈ નાનીસુની નથી. તે
આર્થિક નીતિનું એ એક અંગ હોઈ તે આપણે બધાએ બર- આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સરમુખત્યારી , - બર સમજી લેવાની ખાસ જરૂર છે. ૧૯૪૭ના ઓગસ્ટ માસની : તંત્ર નીચે જે ઝડપે કામ કરી શકાય છે તે ઝડપથી લેકશાહી , *- ૧૫ મી તારીખે આપણે દેશ આઝાદ થયો ત્યારબાદ ૧૯૫૦ તંત્ર નીચે કામ કરી શકાતું નથી. પ્રગતિનું દરેક પગલું ધારા| | સુધીમાં આપણું વિધાન સભાએ આખા દેશ માટે સભાઓમાંથી, રીતસર પસાર કરાવવું પડે છે. વળી લેક- નવું બંધારણ ઘડયું. તે બંધારણમાં રાષ્ટ્રની સગી શાહી તંત્રમાં અદાલતે પણ ખૂબ સત્તા ધરાવે છે અને તેના
નવરચનાનું એક ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.' ચુકાદાઓ ઘણી વખતે પ્રગતિના અવરોધક બને છે. લોકશાહી - તે રચનાનું તે બંધારણની ભૂમિકા (Preamble), પાયાના ધોરણનું સ્વરૂપ જ એવું છે કે તેની ગતિ ધીમી હોય છતાં સુદઢ : . ( હકકે અને કયાં સિધ્ધાન્તને અનુસરીને રાજય ચલાવવાનું છે' હોય કારણ કે પ્રજાને ઘણા મોટા પ્રમાણમાં દિલના સાથ હોય. છે તેને લગતી ભલામણમાંથી આપણને દર્શન થાય છે. એ ભૂમિ.
એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવાની છે. દેશમાં, . કામાં જણાવવામાં આવ્યું છે કે હિંદ એક એવું પ્રજાસ
બે પ્રકારના ઉત્પાદનની હંમેશાં માંગ હોય છે. એક ભાવી રચ'ત્તાક રાજ્ય હશે કે જેમાં માનવી માનવી વચ્ચે કોઈ
નાની દષ્ટિએ જરૂરી સામગ્રી પેદા કરવી તે. આને અંગ્રેજીમાં જ ઉંચા નીચા ભેદ નહિ હોય, જેમાં સર્વને પિતાને
કેપીટલ ગુડઝ' કહે છે. બીજું લેકે ના ચાલુ ખપની ચીજો -ઉત્કર્ષ સાધવાની સમાન તક હશે, જેમાં સૌ કોઈને સામાજિક, - આર્થિક, ધાર્મિક અને રાજકીય સમાનતા અને સ્વતંત્રતા હશે
- પુરતા પ્રમાણમાં પેદા કરવી, જેને અંગ્રેજીમાં કન્ઝયુમર્સ ગુડઝ' , અને જે સર્વાશે ન્યાયપૂર્ણ હશે. આજ સુધી આપણે એમ
કહે છે. હવે સરમુખત્યારશાહી લેકેના પેટે પાટા બંધાવીને માનતા હતા કે, આપણે જે કાંઇ કમાઈએ છીએ તેના ઉપર પણ કેપીટલ ગુડઝ પેદા, કરાવી શકે છે અને તેથી તે દ્વારા આપણે જ સંપૂણ હકક છે અને એ હકક ઉપર જે કોઈ રાષ્ટ્રથી આર્થિક પ્રગતિ વધારે ઝડપી બની શકે છે, લેકશાહી તરાપ મારે તેને આપણે અન્યાય લખતા હતા. કલ્યાણરાજ્યની રાજ્યરચનામાં લાકેાના ચાલુ ખપની ચીજના ઉત્પાદનને ' નવી કલ્પના અને તેને અંગેની રાજ્યની અનેક નવી જવાબદારી સ્વાભાવિક રીતે પ્રાધાન્ય મળે છે જેનું પરિણામ આર્થિક પ્રગ-, , એના ખ્યાલ સાથે આ ક૯૫ના બંધ બેસતી નથી. કમાણી તિને ધીમી બનાવવામાં આવે છે. 1. . અને ધનસંચય કરવામાં આપણને જે તે સહાય કરે છે. તે છે, બધાને તે ઉપર હકક છે, આ તથ્ય આપણે સ્વીકારવું જોઈએ.
આજે નિર્માણ થઇ રહેલી આર્થિક, રચનાને વિચાર : આનું નામ સામાજિક ન્યાય છે અને એ ન્યાયની સ્થાપના :
કરતાં આપણે એ પણ સમજી લેવાની જરૂર છે કે હવેની અર્થ એ કરવી એ આ બંધારણને ઉદ્દેશ છે. વળી અનુભવે આપણને
રચના પહેલાં માફક નિરંકુશ-જેને અંગ્રેજીમાં લેસેઝ ફેર કહે.. એ પણ સમજાવ્યું છે કે આર્થિક સમાનતા સિવાય સામાજિક છે એવી-નહિ, હેય. અર્થરચના જનાબદ્ધ હોવી જોઈએ ? ' સમાનતા શકય નથી. ,
એને અર્થ જ એ છે કે ઉત્પાદન તેમ જ વિભાજન નિયંત્રિત . . આઝાદી પ્રાપ્ત થવા સાથે આપણી પહેલી મજલ પૂરી દેવું જોઈએ. તો જે પ્રજાનું હિત રક્ષી શકાય અને લેકની - તો થઈ છે, પણ આપણું ધ્યેય સમસ્ત પ્રજાની. આબાદી-સર્વોદયની જરૂરિયાતને પહોંચી શકાય. આને નિયંત્રિત અર્થરચના-Cont( છે. આ પેયને પહોંચવા માટે આપણે આર્થિક તેમજ સામા- rolled Economyકહે છે. આ નિયંત્રણ હવે આપણે ત્યાં : , 'જિક સમાનતા સિદ્ધ કરવી જરૂરી છે. આર્થિક સમાનતા સામ- સ્થાયીપણે આવ્યું છે, એ કદિ જવાનું નથી એમ આપણે ; જિક સમાનતાનો પાયો છે. આ રીતે વિચારતાં પંડિત જવાહ
સમજી લઈએ. આનો અર્થ ઉત્પાદન અને વિભાજન, આયાત રિલાલ કહે છે તેમ હવે બધા પ્રશ્નને અન્તિમ. અર્થમાં આર્થિક
અને નિકાસ, માલીક અને મજુર–આ બધાંનું નિયમન કરતા જ બંન્યા છે.
કાયદા કાનુનની દિન પ્રતિદિન વધતી જતી જટિલતા. આપણું " આ સંબંધમાં કોગ્રેસની નીતિ કેવળ પૈસાદારને લૂંટી
વ્યાપારીઓને આ ભારે ત્રાસરૂપ લાગે છે. આ ત્રાસ કાયદાને લેવાની નથી; કેગ્રેસે ખાનગી મીલ્કતને સારા પ્રમાણમાં રેક્ષણ :
લીધે છે એને બદલે એને વહીવટ કરતા અણુધડ અધિકારી' ' આપ્યું છે. સરકાર જે કાંઈ લઈ લે તેનું વળતર આપવાનો
એને લીધે છે એમ કહેવું વધારે યોગ્ય છે. અધિકારીઓમાં છે પણ તેણે. ઈનકાર કર્યો નથી. અલબત્ત આ વળતર જે અર્થમાં આપણે ‘પુરેપુરૂ” સમજીએ છીએ તે અર્થમાં પુરેપુરું નહિ
રૂશ્વતખોરી નથી એમ પણ કહી નહિ શકાય. વહીવટીતંત્ર વધારે * હોય પણ વ્યાજબી જરૂર હશે. હમણાં સરકારે હવાઈ કંપની
વિશુદ્ધ અને કાર્યક્ષમ બને અને વ્યાપારીઓ પણ કાયદાકાનુન એનું રાષ્ટ્રીયકરણ કર્યું તે સંબંધમાં સરકાર તરફથી જે સામે ઉકળાટ દાખવવાને બદલે બરાબર સમજવા પ્રયત્ન કરે છે વળતર આપવામાં આવ્યું તે ઉપર જણાવેલી બાબતનો તે ઘણી હેરાનગતી ઓછી થઈ જાય. પુરાવો છે.
" કેગ્રેસ સરકારની આર્થિક નીતિનું બીજું મહત્વનું અંગ દેશમાં જે પ્રકારના ક્રાન્તિનિમણને આપણે કલ્પી રહ્યા એ છે કે તે ખાનગી ઉદ્યોગને તદન નાબુદ કરવા માંગતી નથી. ' છીએ તેના ચાર અંગે છે. ૧ પરદેશી હકુમતને ઉચ્છદ, ૨ મિશ્ર અર્થરચના-ખાનગી તેમ જ જાહેર ઉદ્યોગનું સહઅસ્તિત્વ
* .
' '
' :
-