________________
- a de
પ્રબુદ્ધ જીવન
" .
તા. ૧૫-૮-૫૩
સીનેટની સબકમીટીએ મને લાવ્યો હતે. આપણા તરવાર ઉગામવામાં આવે ત્યારે તેણે કઈ પણ સંગમાં બંધારણમાં રહેલી કાનુની વ્યવસ્થા અને રક્ષા ઉપર મુસ્તાક રહીને
અધીન ન થવું અને જે કાંઈ પરિણામ આવે તે સ્વીકારી
લેવાને તૈયાર રહેવું. આ રાજદ્વારી વિષયો પરત્વે મારા વિચાર છે તે જણાવવાને
ભાવના જ્યાં સુધી સમાજમાં
જીવન્ત હશે ત્યાં સુધી સમાજ ચેતનાવાનું રહેશે. એ ભાવમેં સ્પષ્ટ ઇન્કાર કર્યો. પરિણામે સીટી ચાર્ટરની ૯૦૩ કલમ
નાના મૃત્યુ સાથે સમાજ જીવતે છતાં વિચારણાની દૃષ્ટિએ નીચે મારી જગ્યાએથી મને બરતરફ કરવાનો હુકમ નીકળવાનો
મૃતપ્રાય બની જશે અને કોઈ એક વિચારધારામાં સંભવ છે. આ હકીકત ધ્યાનમાં લઈને આપ જે કાંઈ લખી
જકડાયેલું રંધાયેલું યાંત્રિક જીવન તેના નસીબે આવીને ઉભું મોકલશો તો આજની આવા પ્રત્યાઘાતી આક્રમણ સામે કેળવણી- રહેશે. જર્મનીથી લગભગ દેશનીકાલ જેવી સ્થિતિ ભાગકારોને અને જાહેર જનતાને એકત્ર કરવામાં આપને પત્ર બહુ વતા-અને સામ્યવાદની ભડકથી કેવળ વિકલ બનેલા અમેઉપયોગી થશે.”
રિંકાની મધ્યમાં વસતા-ડે. આઈચ્છીને ત્યાંના બુદ્ધિશાળી આ પત્રને ડો. આઇન્ટીને મે માસની ૧૬ મી તારીખે વર્ગને સત્તાધીશોની જોરતલબી સામે માથું ઉચકવાની સલાહ નીચે મુજબ જવાબ આપ્યો છે.
આપવા બદલ આપણુ સર્વના અનેક ધન્યવાદ ઘટે છે. પરમાનંદ ', ' પ્રિય ભાઈ નગ્લાસ..
સંઘસમાચાર * તમારી પત્ર માટે ઉપકાર. તમે જે ક્ષેત્રમાં શોધ કરી રહ્યા
રાજીનામાં મંજુર છો તે ક્ષેત્ર હું સમજું છું ત્યાં સુધી ફીઝીકસ (ભૌતિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ ઉપર શાસ્ત્ર)ના તાત્વિક પાયાને લગતું છે.
તી. ૧૪-૫–૫૩ ના રોજ નીચે જણાવેલ ૧૧ સભ્યોએ સાથે આ દેશના બુદ્ધિશાળી વગ સામે જે પ્રશ્ન આવીને
મળીને મળીને સંધની ચાલુ કાર્યવાહી પરત્વે અસંતોષ દાખવતાં
રાજીનામાં મોકલ્યાં હતાં. ઉમે રહ્યો છે તે બહુ ગંભીર છે. આજના પ્રત્યાઘાતી રાજ
( ૧ શ્રી તારાચંદ છે. કોઠારી, '૨ શ્રી ધીરજલાલ હાંરી પુરૂષોએ બહારના ભયને આગળ ધરીને સર્વ પ્રકારના ધનજીભાઈ શાહ, ૩ શ્રી રમણલાલ સી. શાહ, ૪ શ્રી જયન્તીબૌદ્ધિક પ્રયત્ન વિષે જાહેર જનતાના દિલમાં એક પ્રકારને લાલ લલુભાઈ પરીખ, ૫ શ્રી ખુશાલચંદ કેશવજી સંઘવી, વહેમ અને આશંકા પેદા કરેલ છે. આટલે સુધી સફળતા ૬ શ્રી વિનુભાઈ મૂળચંદ ઝવેરી, ૭ શ્રી જટુભાઈ મહેતા મેળવ્યા બાદ હવે તેમણે શિક્ષણના પ્રદેશમાં રહેલી સ્વતંત્રતાનું ૮ શ્રી ચંદુલાલ જે. શાહ, ૯ શ્રી જગુભાઈ શાહ, ૧૦ શ્રી દુમન શરૂ કર્યું છે અને જેઓ તેમને અધીન રહીને વર્તવાને
પાસુભાઈ ખીમશી કુરીઆ, ૧૧ શ્રી પી. એય. કામદાર. તૈયાર ન હોય તેમને સ્થાનભ્રષ્ટ કરવાને . એટલે ભુખે મારવાને
આ રાજીનામાં પાછાં ખેંચી લેવા તેમને વિનંતિ કરવામાં તેઓ ઉઘુકત થયા છે.
આવી હતી અને તે માટે તેમને સમજાવવાનો શકય તેટલે
પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે કારણે આવેલા રાજીનામાઆ દુષ્ટ પરિસ્થિતિ સામે ધિશાળીઓના લઘુમતી વર્ગે શું
ઓને વિચાર અને નિર્ણય કરવા માટે ઉત્તરોત્તર બલવામાં આવેલી ' કરવું ? પ્રમાણિકપણે કહું તે આની સામે ગાંધીજીના અસહકારનો કાર્યવાહક સમિતિની ત્રણ સભાઓમાં તેને લગતે નિર્ણય વિપ્લવકારી રસ્તે જ મને અસરકારક ઉપાય લાગે છે. જે કોઈ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું પણ છેવટે બધી શિક્ષકને આવી કોઈ પણ કમીટી સમક્ષ બોલાવવામાં આવે સમજાવટ નિષ્ફળ નીવડવાથી તા. ૮-૮-૫૩ ના રોજ મળેલી તેણે કશી પણ જુબાની આપણને ઈનકાર કર જોઈએ,
કાર્યવાહક સમિતિની સભાએ એ રાજીનામાં દિલગીરી સાથે એટલે કે પોતાના દેશના સાંસ્કૃતિક કલ્યાણ ખાતર જેલ જવાને,
| સર્વાનુમતે મંજુર કર્યા હતાં.
સંધપર્યટણ આર્થિક વિનાશ સ્વીકારવાને, ટુંકામાં પોતાના સર્વસ્વને ભાગ
આગામી સપ્ટેબર માસની તા. ૨૦ મી અને રવિવારના આપવાને તેણે તૈયાર રહેવું જોઈએ. આવો ઈનકાર એવા મકકમ
રોજ સંધના સભ્યોનું વિહાર સરોવર ઉપર એક પર્યટણ નિશ્ચયમાંથી ક્રુર જોઇએ કે આ જાતની ઉલટ પાલટ તપાસને
જવામાં આવ્યું છે. આ પર્યટણ સવારથી સાંજ સુધીનું અધીન થવું એ એક નિર્દોષ શહેરી માટે કેવળ શરમ ભરેલું રહેશે. આ પર્યટણમાં સંધના સભ્ય પોતાના કુટુંબ સાથે છે અને આ જાતની તપાસ બંધારણના મૂલ આશયનું પાયા- જોડાઈ શકશે. મોટી ઉમરના એક જણ દીઠ રૂ. ૫ અને દશ માંથી ઉલ્લંઘન કરે છે. જો આવું ગંભીર પગલું વર્ષની અંદરના માટે જણ દીઠ રૂ. ૩ આપવાના રહેશે. સંઘના બુદ્ધિશાળી લેકે પૂરતી સંખ્યામાં લે તે તેઓ જરૂર દરેક સભ્યને આ પર્યાટણમાં જોડાવા આગ્રહપૂર્વક નિમંત્રણ ફતેહમંદ થવાના. જો એમ ન બને તે આ દેશના બુદ્ધિમાન
છે. જોડાવા ઇચછનાર સભ્યને સંધના કાર્યાલયમાં પિતાનું નામ તેમના માટે નિર્માયલી ગુલામીને સર્વ પ્રકારે યોગ્ય છે એમ
નેધાવી જવા અને જરૂરી ૨કમ ભરી જવા વિનંતિ છે. આ સ્વીકારવું રહ્યું.
તમારા સ્નેહનિષ્ટ,
પર્યટણને લગતી વિશેષ વિગત આવતા અંકમાં રજુ એ. આઈસ્ક્રીન કરવામાં આવશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ 'વાણીસ્વાતંત્ર્યનું દમન આજે માત્ર રશી કે અમેરિ. કામાં જ છે એમ નથી. આ અંકુશ આજે સર્વવ્યાપક બનેલ
વિષય સૂચિ છે. આપણે કબુલ કરવું રહ્યું કે, આજની વિષમ પરિસ્થિતિમાં ‘સ્વ. કવિ ખબરદારને અન્તિમ પત્ર આ અંકુશ અમુક અંશે જરૂરી છે, “આમ છતાં પણ આપણે
કવિશ્રી ખબરદારની એ અંતિમ ઝળક મોરારજી
મેહનલાલ મહેતા ૬૬ એ પણ જોઈ રહ્યા છીએ કે આ અંકુશને દુરૂપયેગ સત્તાધીશોના
કવિશ્રી અરદેશર ફરામજી ખબરદારને અંજલિ ' હાથે જ્યાં ત્યાં બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને અનેક
' શ્રી રામનારાયણ વિ. પાઠક ૬૭ પ્રમાણીક વિચારકે, વિવેચક અને વિદ્વાનોને ખૂબ રૂંધી રહેલ છે. મણિભાઈ : સંવત્સરિ ,
- ૬૮ કાં તે અમારાં ગાણાં ગાઓ અથવા તે પાયમાલ થાઓ”
પ્રકણ નેધ: અણિને ચૂકયો સો વરસ જીવે પરમાનંદ ૭૦ - આ વિકલ્પ પણ કદિ કદિ તેમની સામે આવીને ઉભે
સન્તબાલજી અને “જૈન સિદ્ધાન્ત'ના તંત્રી, રહે છે. જેમ જેમ સત્તાધીશોના અંકુશને અધીન થઈને વર્તવામાં
ડો. આઈન્સ્ટીન ગાંધીજીને યાદ કરીને
અસહકાર ઉપદેશ છે. ' આવે છે તેમ તેમ તે અંકુશને પંજે વધારે ને વધારે પસર
સંધ સમાચાર જાય છે. તેથી સત્યનિષ્ટ પ્રત્યેક વિચારક, શિક્ષક કે સમાજ સેવકની - હિંદની ભાવી આર્થિક રચના અને વારસાવે - ફરજ છે કે તેની સામે જ્યારે આવા કેઈ અનુચિત આક્રમણની
ચીમનલાલ ચકુભાઈ શાહ ૭૩