________________
૬.
કાનાં ગાનથી ઉર કાની પ્રતિમા નજરે કાળુ હતા એવા ખારવસંત ન દીઠી પૂરી . બાલવીર !
કામળ જેવી ક્રાંતિ મધૂરી
ભરીએ ?
ધરીએ ?
નરવીર ?
બાદલવીર !
બાલવીર ! માદલવીર !
ખાર વસત ન દીઠી પૂરી કામળ જેની કાંતિ . મધૂરી અદ્ભુત તે શી પ્રતિમા શૂરી રણ શાભાવે ખાદલવીર. પંક્તિના અને શબ્દોના ઊથલા ચમત્કારક અસર કરે છે.
શાસ્ત્રકારાએ કાવ્યનાં પ્રયાજનામાં શિવેતરક્ષતિ અનિષ્ટમાંથી · અચવું–એને પણ એક કાવ્યનું પ્રયોજન કહેલું છે, ખબરદાર કોઇ તીવ્ર અસહુ શિશવેદનાથી સતત પીડાતા. હાવાની ફરિયાદ કરતા. એમણે એમ પણ કહેલુ કે એ વ્યાધિથી એમણે તત્ત્વચિંતન તરફ પેાતાનું ચિત્ત ઢાયું. તેમાંથી અનેક ભજતા વિસ્તર્યાં છે. એમણે સત્યનેા સાક્ષાત્કાર થયાની પણ તોંધ કરેલી છે. એ રીતે એમનાં ભજના ખરેખર ધ્યાનયોગ્ય છે.
આપણે થાડાં જોઈએ ઃ
ઇશ્વરેચ્છા
નાથ ! તુ રાખે તેમ રહે, ભક્તિ સતત કરવા તુજ પળપળ દુ:ખ અનંત સહું; નાથ ! તું રાખે તેમ રહું, (ધ્રુવ) રજની દિનનું ચક્ર કરે ત્યમ
સુખદુઃખ "એક લહું તુજ ભવસાગરમાં હું ગાગર
તરતી ડુબતી વહુ': નાથ ! તું રાખે તેમ રહું,
પ્રબુદ્ધ જીવન
કવિત ચિંતન કરતાં છેવટ જગતનાં સુખદુઃખ સરખાં લાગે છે અને તેમાં તે સાંત્વન મેળવે છે. આ ભજને ઉપરાંત એમણે એક લાંષુ ફિલસુીનુ કાવ્ય " દર્શનિકા ” લખ્યું છે, તેમનાં પ્રિય પુત્રી તહેમિનાને ૧૯૬૯ માં સ્વર્ગવાસ થયા. તે નિમિતે તેમણે જગતનેા ક્રમ, તેનાં સુખદુઃખ, જન્મમરણ, માનવી જીવનની ક્ષણભંગુરતા વગેરે ઉપર ચિ ́તન કરેલુ છે. કવિમાનસ કરિયાદ કરે છે;
નિષ્ણુ ય ઉપર આવે
આ બધી વેદના
આ સકળ વિકળતા, અંકળ પરિવર્તને અંત આ જીવનની સૌ ક્રિયાને આ પ્રયત્ના ફળ હૃદયદૌખ લ્મના
આ પૃથા જીવનનાં સુવિધાના, જો જો બધું આંખ મુજ' આ રડે
થાય સતપ્ત અંતર ઉદાસી, છે. કશા કારણે
જીવનની થતી જોઉં હાંસી ?
જગતમાં જીવન આ
કે
છે :
આ મુરાઇ ધી
શ્રેયસીડી તણી છે જ પગથી, એ જ પગથી ઉપરથી જવું ' સને
તા જવું કેમ ના વીર ડગથી ?
તા. ૧૫-૮-પ૩
અને ખરેખર શ્રી ખબંરદાર. વીર ડગથી આખી વેદનાપગથી ઓળ ંગી ગયા છે. ગુજરાતથી દૂર રહ્યાં પણ તેમણે ગુજરાતની સર્વ સાંસ્કારિક પ્રવૃત્તિમાં પોતાના ફાળો આપ્યા છે. એમની ગણના આપણા પ્રૌઢ કવિ-નક્ષત્રમાલામાં થઈ છે. એમના સાહિત્યપ્રદાનને લીધે એએ છેલ્લી મુ ંબઇ સાહિત્યપરિપદ્મના પ્રમુખ થયા હતા.
આખું જીવન તેમણે શારદાચરણુસેવામાં વીતાવ્યુ છે. એમના જવાથી આપણી એક પ્રૌઢ -કવિ-પેઢી હવે પૂરી થાય છે. રમણુભાઇ, નરિસ હરાવ, કેશવલાલ, ડાહ્યાભાઇ, ન્હાનાલાલ, અલવંતરાય ઢાકાર અને હવે એ બધાની સાથે ખભેખભા મિલાવી કવિતા ગાતા, વિવાદ કરતા, પોતાના પડછંદ દેહ જેવા લાંબા પહાડી અવાજે વ્યાખ્યાન કરતા, કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સ ંદેશિકા, ભજનિકા, કલિકા, દેશનિકાથી માંડી હજી ગઇ કાલે કીનિકાની કાવ્યની પુસ્તિકાઓ પ્રગટ કરી, ‘મનુરાજ’ નું એક અખંડ પદ્યરચનાનું મહાકાવ્ય અને હજી બીજી અનેક કૃતિએ ગુજરાતી સાહિત્યથાળ માટે નૈવેદ્ય તરીકે મૂકી કવિશ્રી ખબરદાર પણ આપણી વચ્ચેથી વિદાય લેતાં. એ પેઢી પૂરી થાય છે.
કવિ ખબરદારે વિવેચન, પારસી ધર્મગ્રન્થા, અ ગ્રેજી કાવ્યા વગેરે લખ્યાં છે, પણ તેમનું ચિરસ્થાન ગુજરાતમાં કવિ તરીકેનું જ છે. તેમનુ મનન ચિંતન ભકિત પર હતુ. ભકિતમાં એમણે હ ંમેશાં શાન્તિ સાધી છે અને આજે તેઓ પેતાને ષ્ટ પરમ શાન્તિમાં લીન થયા છે. તેમણે જ ભજનમાં ગાયેલું:
સાના ડચ હુ છટકીને છૂ
તારા છોડયા કયાં જાણું? નાથ ! હું સિંધુના માજો • સિધુમાં જ ઉછળી સમાઉં, વિનવુ' ફ્. મને છેાડી ન દે,
લે લે આ
જોડી રાખ સદા ઉર સાથ.”
હવે તે સિનો
મેાજો સિધુમાં જ સમાયો છે. અને નાથ છેાડી ન શકે એવી. રીતે નાથના ઉર સાથે જોડાયા છે. એ ગયા છે. પણ એમની વાણી ગુજરાતીના હૃદયમાં ચિરકાળ રહેશે.
તા. ૩૧-૭-૧૩
શ્રી રામનારાયણ વિ. પાઠક (‘ઓલ ઇન્ડિયા રેડીયેા' ના સૌજન્યથી ઘેાડા સુધારા વધારા સાથે) મણિભાઇ – સંવત્સરિ
વિ. સ. ૨૦૦૯ શ્રાવણ શુદ ૩ ના રાજ મુંબઈ જૈન યુવક સંધના પિતા સમાન સદ્ગત મણિલાલ મેાકમદ શાહના અવસાનને એક વર્ષ' પુરૂ થયું. આ સ ંવત્સરિ તિથિના ઉદ્યાપન અ ંગે તે જ દિવસે એટલે કે તા. ૧૨-૮-૫૩. મુધવારના રાજ શ્રી મુંબઈ જૈન યુવક સધના કાર્યાલયમાં સદ્ગત મણિભાઈના મિત્રો, સ્વજના અને પ્રશ્ન સકેાનું એક સ ંમેલન યોજવામાં આવ્યું હતુ. સ ંમેલનના પ્રમુખ સ્થાને મુંબઇના માજી મેયર શ્રી ગંણુતિ શંકર દેસાઇ ઔરાજ્યા હતા. કાર્યાલય ખીચેખીચ ભરાઇ ગયુ હતુ. પ્રારંભમાં બહેન ગીતાએ ‘હું જીવનનાથ શાન્તિ કી !! એ ગીત ગાયુ' હતુ. ત્યારબાદ શ્રી પરમાનદ કે વરજી કાપડિયાએ મણિભાઇનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે “આજે મણિભાઇ આપણી વચ્ચેથી હંમેશાને માટે વિદાય થયા. તેને એક વર્ષ થવા આવ્યું.. આવી રીતે સંવત્સરિ તિથિના નિમિત્ત ખાલાવાતી સભાને શાકસભા કહેવાતી નથી. ઉલટુ આ તિથિ આપણે ઉજવીએ છીએ એમ લૌકિક ભાષામાં કહેવાય છે. કારણ કે બાર મહીને
કોહોલ કે