SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૫-૮-પર પ્રશ્ન મન -- કવિશ્રી અરદેશર ફરામજી ખબરદારને અજિલ 1900 38 dh (કવિવર શ્રી ખબરદારના અવસાનના ખીન્દ્ર દવસે તા. ૩૧×૭-૫૭ ના રોજ શ્રી, શમનારાયણ વિશ્વનાથ પાઠકે આપેલું રેડિએ. પ્રવચન) ૭ - સદ્દગત કવિ મલછારી, જેની જન્મશતાબ્દિ આપણે હમણાં તા નથી રહી, પણ એ વિધાન હવે કથનયાગ્ય પણ નથી રહ્યું ઊજવી, તેમના સ્વસ્થ આત્માને સ મેધનાર, અને કાન્તનું સ્વગ એવી મેટીએમની સાહિત્યસિદ્ધિ છે, અને એ સિદ્ધિ હવે પ્રયાણ ગાનાર કવિ અરદેશર ફરામજી ખરદાર, ગઇ કાલે સ્વર્ગવાસી થયાના સમાચાર આખા ગુજરાતે ગંભીર ખેદથી આપણી ભાષામાં નિત્યની થઇ ગઈ હું માનું છું. એમના સાંભલ્યા હશે. કવિ ખબરદાર ગુજરાતને બિરદાત્રનાર ભારતના પછીના પારસી લેખા બહુ આસાનીથી ગુજરાતી લખી ટકાર ગાનાર ગુજરાતના પ્રિય કવિ હતા. વ્યવસાયને અગે વાંચી શકે છે. એમના જન્મ ૧૮૮૧ માં, બહુ નાની વયથી એમને આયુષ્યના લાંબે સમય ગુજરાત બહાર રહેવાનુ થયું એમણે કાવ્યો લખવાં શરૂ કર્યાં, અને એમના અરધી સદી જેટલા લાંબા કવનકાળમાં કાવ્યપ્રગતિના તેણે 'બધા રંગે ઝીલ્યા છે, પણ એટલે દૂરથી આપણે એમનાં ગુજરાતનાં ગીતે અવારનવાર સાંભળતાં રહ્યા છીએ. છે. તેમનામાં દલપતરામની સાદી દ્વાવકી કવિતા મળશે, નરસિ’હસવની પ્રકૃતિલીલાની કવિતાએ મળશે, કાન્તનાં મડ કાવ્યા મળશે, કવિ ન્હાનાલાલના મધુર રાસેા મળશે, ભજના . મળશે, સોનેટા મળશે, નવા પ્રાણવાળાં શૃંગાર કાળ્યા મળશે, ચિતનનાં કાત્મ્યો · · મળશે અને દેશાભિમાનનાં ઉત્સાહકાવ્યા મળશે. વળી આપણા સાહિત્યમાં વિરલ એવા પ્રતિકાત્મ્યા વિડંબન-કાવ્યો પણ મળશે. આ સત્રમાં એમનાં પદ્યરચનાઃવૈચિત્ર્ય, વિપુલ શબ્દભંડાળ, બહુશ્રુતતા, ગુજરાતી અંગ્રેજી સાહિત્યવિહારમાં મળી આવેલ અલ કારપુષ્પાની આયાજના વગેરે સહે મળી આવે છે. બધાનાં દૃષ્ટાન્તા આપવાં નથી. પણ કેટલીક લાક્ષણિક કડીઓ જોઈએ. પનિહારી ચંદા શય “ગુણવતી ગુજરાત, અમારી ગુણવતી ગુજરાત, ! નમીએ નમીએ માત, અમારી ગુણવતી ગુજરાત !' એ.. ગીત- દરેક ગુજરાતી બાળકને સાત્ત્વિક અભિમાન પ્રેરનાર રહશે. તેમનુ “એ ગુજરાત! આ ગુજરાત !” ગીત આપણા સત્ય અને અહિં સાના યુધ્ધના ટંકાર જેવું છે. “આપણું ગુણગરવા ગુજરાતી” કૃષ્ણધરા અદ્ભુત મદમાતી, ભારત યુ જિતે ભડવીર, સાહસ શૌય અડગ શ્રમથી જે થળથળમાં ગાજે .રણધીરઆ ગુજરાત.. આ ગુજરાત ! તીથૅ તીથૅ ચિતા સ્થાપી ગરવી સાભ્રમતીને તાપી, ભરે નર્મદા નવનવ નુર ગુણી ગામતી સરસ્વતી તે દમણ ગ ંગાનું જળ શૂર . એ. ગુજરાત ! એ ગુજરાત ! છે. અદ્ભુતતા એ કઇ જૂદી પશ્ચિમ સાગરનાં જળ કૂદી ઉછળી ગગન કસે નિજ જોમ વિષ્ય અને ગિરનાર દિશાએ ઊભી ઝીલે પડતુ બ્યામ આ ગુજરાત ! એ ગુજરાત! એવાં એ ગુર્જર સંતાનો હિંદુ, પારસી, મૂસલમાનો, ખ્રિસ્તિ, ખોધ કે જૈન ચડેલ ભુજશું ભુજ ભીડીને આવા એક જ પ્રેમતણા છે. ખેલ આ ગુજરાત ! એ ગુજરાત ! આમ ગુજરાતનું ગીત ગાતાં છતાં, ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં એમનાં શૌય ગીતા સભળાવતાં છતાં, એમની દૃષ્ટિ ભારત ઉપર છે, અને ભારતના આત્માસમા મહાત્માજી તરફ છે, ધન્ય ધન્ય માહનની લીલા - પુણ્યભર્યા પ્રભુવાદ સીલા, ઘરઘર ભરે નવીન પ્રભાત, સવર વીરા ! પડી- માંખર, ગજવા જય જય ભારતમાત * ગુજરાત ! એ ગુજરાત ! ગુજરાતને બહાદુરીનાં ગીતા સાંભળાવનાર આપણા પ્રથમ કવિ નદ, જેમણે નવા યુગનાં દર્શન કરી પ્રજાને બહાદુર મનવા, એક બનવા હાકલ કરી. પત્ની સ્વરાજની ભાવના ઉદય પામતાં. િહ દ ધ્રુવે. શૌય ની કારીઓ ગાઇ.. એ પછી ડામ રૂલ” અને સ્વરાજની લડતા શરૂ થતાં પ્રજામાં જે બહાદુરી, આત્મનેાગ અને ઉચ્ચ ભાવનાના વાળ. આવ્યો. તેના કલ્લેલે કલ્લોલના પાવા આપણે ખબરદારનાં કાન્યામાં સાંભળીએ છીએ. તેઓ આપણા લાકભાવનાના ઉત્સાહી કવિ હતા.. કવિ, ખારદારે જન્મે પારસી છતાં, શુદ્ધ ગુજરાતી “સાહિત્યના ધારણનાં કાવ્યો લખ્યાં એ તે હવે એમની પ્રશ સા કે પાણીડાં ગઇ'તી અમીસરોવરે રે કે એડલું રેલાતુ ચોંધાર લેાછલ છલકે મારૂં બેડલું રે. કે ઢળીઢળી જાતાં અમી એ વાટમાં રે કે હસતા છુપતે સૂર્ય કુમાર લાલ છલકે મારી એડલું રે. આંગણામાં પચ્ચીસ વખત પાણી છંટાવા, પચ્ચીસ પચ્ચીસ વખત જોઇ જોઇ વળાવે, - પ્રચ્ચીસ પચ્ચીસ ચેાક પૂરાવા સદ્ગત ખારદારે વિવેચનમાં પણ પૂરા રસ લીધા છે. અને સદ્ગત કવિ ન્હાનાલાલના અપદ્યાગદ્યના અનૌચિત્ય વિશે લાંખી લેખમાળા લખેલી છે. પણ એ વિવેચને ધ્યાન દોર્યું. છે તેથી વિશેષ,..એ શૈલીના ઉપહાસમાં કાવ્યની વિનામાં, તેમણે “ગુજરાતના તપસ્વી’” “ પ્રભાતના તપસ્વી : અને લખ્યું એણે વધારે ધ્યાન ખેચ્યું છે. કવિ જવાબ છે. B એક શૌય –કાવ્યોએ : વીર બાળક માદલ અલાઉદિન ખિલજી જેવ ચિતાંડને જિતવા દળ વીય પ્રતાપ મ ડ અવા કાણ હતા કાની આજ કથા તે આજે પચ્ચીસમી વેળાના પુકાર છે ટૂકડે કૂક કૂકડે ટ્રક, કાંઈ ના ચૂક રૅ ચૂક ! એકદા એના શબ્દ ડક, વાગ્યે, મૈં નિઃશસ્ત્ર યુવક મરધાઓની અધગાડરપ્રવાહ જેવી અરિસેના ગુજરાતને હુમલે ચાલી. ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીને આ એક સચાટ આવ્યો લાન્યા S બતાવ્યો · નરવીર !! કરીએ ?
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy