________________
તા. .૧૫-૩-૫૩
પ્રબુદ્ધ જૈન
કેશરિયાજીની વસ્તુસ્થિતિ
જૈન જગતમાં ભારત જૈન મહામડળના કાર્યાંધ્યક્ષ શ્રીરિપભદાસ રાંકાના કેશરિયાજી તીર્થ સ ંબંધમાં એક લેખ પ્રગટ થયા છે. કેશરિયાજી તીધમાં આજે ચાર હિતા વચ્ચે એક પ્રકારને સ ંઘ ચાલી રહેલ છે. આ તીર્થ સંબંધમાં દિગમ્બર જૈના અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને વચ્ચે. ઘણાં વર્ષોથી ચાલતી આવેલી અધડામણુ બહુ જાણીતી છે. ત્રીજુ હિત ત્યાં વસતા બ્રાહ્મણુ પંડયાનુ છે. જેમના એતી ઉપર કેટલાક લાગા લાગેલા પડયા છે. ચેયુ હિત પહેલાં ઉદેપુર રાજ્યનુ અને હવે રાજસ્થાન સરકારનું છે. ઉપર જણાવેલ ત્રિપક્ષી, ઝગડાઓનું કોઇ નિરાકરણ થતું નથી એ જોઇને ઉદેપુર રાજ્યે એ તીના વહીવટના કેટલાંક વર્ષોથી કબજો લીધે છે અને તીની આવક રાજયની તીોરીમાં જમે થાય છે. આ તીવ્ર સબંધમાં જરૂરી માહિતી મેળવીને તેમજ જાતે આ તીઘઉંની મુલાકાત લીધા બાદ શ્રી રિષભદાસજીએ ઉપર જણાવેલ લેખ લખ્યો છે, તેમાંથી જરૂરી ભાગ તારવીને નીચે આપવામાં આવે છે. આખો લેખ કેશરીયાજી તીર્થેની સમસ્યાને ઉકેલ લાવવા માટે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ અને દિગબર સમાજ વચ્ચે એકતા અને ચોકકસ પ્રકારની સમજુતીની આશ્યકતા ઉપર ખૂળ ભાર મૂકે છે અને તે તદ્દન વ્યાજબી છે. એ એકતા અને સમજુતીનું વાતાવરણ પેદા કરવું એ જે જૈન સમાજના જુદા જુદા સપ્રદાયમાં વહેંચાયેલા સમાજ તરીકે નહિ પણ એક સમગ્ર સમાજ તરીકે વિચાર કરી રહ્યા છે એવા સમાજશુભહતચિન્તકાનું ખાસ કવ્યુ છે. પરમાનદ જો કે આ તીથ પર સર્વ ધર્મવાળા દર્શન પુજન કરે છે પર ંતુ શિલાલેખ, મૂર્તિયા વિ. ઐતિહાસીક સામગ્રીના આધાર પર આ તી જૈનાનુ રહ્યું. દિગમ્બર શ્વેતામ્બર બન્ને સમ્પ્રદાયવાળા સમાન્ રૂપથી માનતા આવ્યા એવુ જોવામાં આવે છે, બીજી વાત. એ છે કે કાઈિવાર દિગંબર સમાજનું અને કોઇ વાર શ્વેતાંબર સમાજનું જોર વધી ગયુ છે. પણ વસ્તુત: અને સ ંપ્રદાય માટે સમાન રૂપથી પુજ્ય રહ્યા છે. અહી બને સપ્રદાયાની મૂર્તિ છે. શરૂઆતમાં
આ ઘંટાનું બનેલ જિનાલય હતું. આરસનુ મંદિર તો શેંÍદ્વાર દ્વારા બનેલ છે, મંદિરના બીજા વિભાગે જુદા જુદા સમયે બનેલ છે, અને તે સર્વ ખતેના ભકતોએ ખનાવેલ છે. આજ પણુ ખતે સપ્રદાયોના લાકા પુજા-દર્શન માટે બરાબર આવે છે.
સંભવ છે કે આપણા પુર્વજોએ આ તી બન્ને સપ્રદાયામાં સમન્વય તઃ નિષ્પક્ષ દ્રષ્ટિથી બનાવરાવ્યું હાય. જયાંથી મૂર્તિ લાવવામાં આવેલ છે તે પ્રદેશના નિવાસી ભાઈઓમાં આજ પશુ પરસ્પર સહાનુભુતી જોવા મળે છે. ત્યાંસુધી જાણવામાં આવે છે હુ એક પરિવામાં દિગ ખર' તથા શ્વેતાંબર માનવાવાળા લેક ખુશીથી રહે છે. ત્યાં કાઈ જગ્યાએ ૧૮ દિવસનું પપણુ માનવામાં આવે છે. જ્યારે જૈન અને વૈષ્ણવે વચ્ચે સંબંધો મળી શકે છે ત્યારે આ તા . સહજ અને સરળ છે કે દિગંબર અને શ્વેતાંબર પરિવારામાં સળંધ બંધાય અને પ્રેમભાવ તથ મેળ-મીન્નાપ રહે.
હું પણ આ ઉદાર અને સમાનતાની ભાવના છેલ્લા ઘેાડા વર્ષોમાં ઓછી થતી ગઈ. તેનું કારણ સાંપ્રદાયિક કટ્ટરતા તે છે જ. પશુ અહીં પ્રસિદ્ધિની સાથે સાથે પરિશ્રહ પણ વધતાં ગયા, જેણે સત્તા જમાવવાની ઇચ્છાને ઉત્તેજિત કરી. યાત્રિકાની સખ્યા વધવાથી ચઢાવા (બોલી)ના રહેમ ખર્ચ કરતાં વધારે આવા લાગી. આનાથી બન્ને સ’પ્રયામાં મૌલીકી હક્ક માટે ઝગડા વધતા ગયા, ત્યાં સુધી હું સૌમિક “ભાઇઓની હત્યા પણ અહીં થઇ. કીડી જેવા જીવની હિંસામાં પાપ સમજવાવાળાએ પવિત્ર તી પર સત્તા અને સાંપ્રદાયિક કટ્ટરતાના કારણે નશામાં પેતના ધર્મ - ઘુનુ ખુન
3
१४७
કરી દીધું. આમાં દોષ કાતા છે અને કતા નથી. આ માટે કા પ્રકાર ન્યાય આપવા અસભવ છે, આ માટે જેટલી જેટલી સામગ્રી મારી પાસે આવી છે તે પક્ષપાત વગરની નથી એમ પશુ, નથી કહી શકતા, તે માટે ન્યાય દેવા અથવા કરવા તેને ખલે આપસ ઝગડાનું પરિણામ જેવુ અને તેમાંથી મેધ લેવા તે વધારે શ્રેયસ્કર લાગે છે. અત્યારે તીથ સરકારને આધીન છે. હીના ખજાને અને સમ્પત્તિ પર અધિકાર પણ સરકારના છે.
સરકારે શ્રી કેસરિયાજી તી ની વ્યવસ્થા પેાતાને હાથ એટલા માટે લીધી છે કે, ત્યાંનું ધન સુરક્ષિત રહે, વ્યવસ્થા સારી થાય. સરકારની પૃચ્છા ભલે શુભ હાય, પણ અત્યારે ત્યાં જે કઈ જોવામાં આવે છે તેથી સરકાર પેાતાના ઉદ્દેશમાં સકળ નથી થઇ શકી એ સ્પષ્ટ છે, કારણ કે ત્યાંની વ્યવસ્થા સારી નથી અને ત્યાંની સંપત્તિ અને ધનના ઉપયોગ જૈન ધર્મની માન્યતાએ મુજબ નથી તેા. ત્યાં ઝઘડા વધી રહ્યા છે, અને એનુ' મૂળ ત્યાંની વ્યવસ્થા સરકારી નોકરાના હાથમાં છે એ છે. અને સરકારી વ્યવસ્થા કે સત્તાને ખરાબ નથી માનતા; ખરાખી તા એ થઇ છે તેથી અનેક પ્રકારના અનં પેદા થયા છે. ત્યાં જે ઝંઘા, અવ્યવસ્થા, ગંદકી અને ખરાખી ફેલાયેલાં છે તેને દૂર કરવા-કરાવવા તરફ આપણું વિશેષ ધ્યાન ગયુ હોય એમ નથી લાગતું, તેથી તીની સ ંપત્તિના સરકારની મરજી મુજખ્ખ ગમે ત્યાં ઉપયોગ થવાના સંભવ છે. એટલા માટે તીથની વ્યવસ્થાને બન્ને સ`પ્રદાયવાળાએ મળીને પેાતાને હાથ ધરે એ જરૂરી છે. જ્યાં સુધી ખન્ને સપ્રદાયવાળા સંપી નહીં જાય ત્યાં સુધી વ્યવસ્થા અને સત્તા સરકારને હાથ રહેવાની. જો બન્ને સોંપ્રદાયવાળા સ’પી જય તા આ કામ થઇ શકે.
તીની વ્યવસ્થાને માટે સરકાર તરફથી જે અધિકારીઓ રહે છે તેઓ ધર્માત્મા કે જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવાવાળાં કે તેના જાણકાર હોય એવુ નથી. તેઓ પેાતાની સત્તાને મજબૂત ખનાવવા અનાને ઉશ્કેરતા નહીં હોય. એમ ન કહી શકાય. આવડા મોટા તીયની વ્યવસ્થાને હાથમાં રાખવાના મેહ કાતે ન થાય ? એ અધિકારીઓને જેતે સાથે શી લેવાદેવા? જે ચઢાવા વગેરે આવે છે તે ખજાનામાં જમા થાય છે, પણ એમાં કષ્ટ ધાલમેલ નહીં થતી હાય' એમ કહેવુ મુશ્કેલ છે. તીથના ૨૧ લાખ રૂપિયા સરકારી ખજાનામાં જમા છે. એ પડયા રહેલા ધનના ઉપયોગ જનહિતના કાર્યોંમાં સરકાર ન કરે એ બનવા જેવું નથી.
જે દેવદ્રવ્યના ઉપયોગ કાઈ પણુ સામાજિક કામમાં જૈત સમાજ નથી કરી શકતે તે જ સરકારના હાથે ખીજાતે આપવામાં આવે છે. ભવિષ્યમાં પશુ જનકલ્યાણની યાજનાઓ તૈયાર થશે અને નાણાંની જરૂર પડશે ત્યારે, સરકાર આમાંથી પૈસાને ઉપયોગ નહીં કરે. એમ કહેવું મુશકેલ છે. કારણ કે જે ધનત કાઇ સારા અને યોગ્ય ઉપયોગ ન કરી શકે અને સરકાર જતુ કરે એ હવે સંભવિત નથી લાગતું. તેથી આ ધનને આપણે આપણા હાથે જ જરૂરી અને ઉપયોગી કર્યાંમાં શા માટે ન વાપરીએ અને આ તે। ત્યારે જ બની શકે જ્યારે બન્ને સપ્રદાયવાળા સપી જઈને આ તી તે પોતાના હાથમાં લે.
તીની અવ્યવસ્થાનું સૂચન ઉપર કર્યું છે, ત્યાંની અવસ્થા અને ગંદકીને જોઈને સાચે જ દુઃખ થાય છે. ધમ શાળામાં “નતાં ચોખ્ખાઈ છે, ન એને ધોળાવવામાં આવે છે, કે ન એનુ સમારકામ થાય છે. તેની ગાદીએ અને કપડાં પણ ચોખ્ખાં નથી. વાસણાની પણ આ જ દશા છે. નાહવાની ઓરડીમાં અને દેરાસરમાં સમારકામની જરૂર છે. પૂઘ્ન વગેરેનાં કપડાં પણ ચોખ્ખાં નથી.