________________
પ્રબુદ્ધ જીવન
11. 9-19-43
ામાં નથી કાઇ કે નથી કોઈ ઊંચું -આપણુ સ સરખા છીએ અને એક જ પરમ તત્ત્વના ઉપાસક છીએઆધુ ઉદાત 'વેદન સૌકાઈને એક સરખી રીતે સ્પર્શી રહ્યુ, એટલે વખત આ હીરક મહાત્સવ અથવા તો સમ્યક્ ચારિત્ર્ય મહાત્સવ જાણે કે 'સર્વ ધર્મ પરિષદમાં ફેરવાઈ ગયેલ ન હોય એવુ' વાતાવરણ ચેતરક નિર્માણ થયું. આ ચાર વિશિષ્ટ વ્યાખ્યાતા ખાદ પ્રસ્તુત મહે।ત્સવ સમિતિએ આ પ્રસગને અનુલક્ષીને તૈયાર કરેલા હીરક મહાત્સવ એક સભાપતિ તરફથી મહારાજશ્રીને અપ ણુ કરવામાં આવ્યો. ત્યાર બાદ તેમણે આ પ્રસંગને અંગે તૈયાર કરેલું વ્યાખ્યાન (જે આ અંકમાં અન્યત્ર પ્રગત કરવામાં આવ્યું છે) વાંચી સંભળાવ્યુ. આ વ્યાખ્યાન પશુ પ્રસંગની ભવ્યતાને અનુરૂપ હતુ. તેમાં દેવદ્રવ્યને! સમાજહિતા ઉપયોગ કરવા ઉપર જે ખાસ ભાર મૂકવામાં આવ્યું હતા તે મુદ્દાએ શ્રેતાઓનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર આ આખા સમારંભના ઉત્તર રૂપે કે ઉપસ'હાર રૂપે આચાય - શ્રીએ એક ટુ ંકું' છતાં અત્યન્ત ઉદ્દાત્ત પ્રવચન કર્યું. આ પ્રવચન પશુ આ અંકમાં અન્યત્ર આપવમાં આવ્યું છે.) આ પ્રવચનમાં નહાતી ક્રાઇ સાંપ્રદાયિકતા કે નહાતી કાઇ સ કાણુ તા. જે ઉદાત્ત ભૂમિકા ઉપર આગળનાં વ્યાખ્યાતા થઈ ગયાં તે જ ઉદાત્ત ભૂમિકા ઉપર આચાર્ય શ્રીની વિમળ વાણી વહી રહી હતી અને સના દિલમાં સમભાવ, પ્રસન્નતા, શાન્તિ અને શ્રેષ:-ભાવના લાવી રહી હતી. અન્તમાં સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણી માત્ર પરહિતમાં નિમગ્ન ના, સવ દોષો નાશ પામે અને લા સવ સુખી થાઓ આવી ભાવના અને શુભ કામના રજુ કરીને આચાય શ્રીએ પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું.
જૈન સમાજનાં અનેક સમેલને જોયાં છે, પણ પ્રસંગાન ચિંત વ્યાખ્યાને અને સર્વધર્મ સમભાવનું વાતાવરણ આ સમેલનમાં જેવુ અનુભવવામાં આવ્યુ તેનુ ભાગ્યે જ આગળ ના કાઈ સ`મેલનમાં અનુભવવામાં આવ્યું હશે. વકતા વચ્ચે હરીફાઈ હતી કવળ ઉદાત્તતાની. આપણને સામાન્યતઃ અપરિચિત એવા ભિન્ન ભિન્ન ધર્માંના અધિકૃત પુરૂષોએ દાર, વિશાળ અને પ્રેમભર્યાં માનસના અનુભવ કરાવ્યો તે જેટલે નજનક હતુંઃ તેટલા જ આનન્દજનક અનુભા સદશ ઉદાત્તભાવથી તે તે વ્યકિતએ ના ઉગારાને ઝીલી રહેલી નત્ર એકત્ર થયેલી જૈન જનતાને નિહાળવામાં રહેલા હતા, જેમ અન્યત્ર છે તેમ જૈન સમાજમાં પણ સ્થિતિચુસ્તતા, જુનવાણી, સાંકડાપણું નથી એમ નહિ કહી શકાય, પણ તેના હાર્દ માં અન્ય સમાજ઼ કરતાં વિશેષ ઉદારતા, પ્રેમમયતા, સારૂ જ્યાં ઔાય તે વિષે આદરપૂર્ણુતા રહેલી ક એ તથ્યના અહિં મીઠા સાક્ષાત્કાર થયા,
મધ્યવર્તી પાાઁમેન્ટના એક સભ્ય છે તે પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. આ સભામાં ત્રણથી ચાર હજાર ભાઇ બહેનેા હાજર થયાં હતાં અને ચારે ફિરકાના જૈને આગેવાને સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આચાર્ય શ્રી તથા અન્ય સાધુએ માટે એક સ્વતંત્ર માઁચ ઉભો કરવામાં આવ્યે હતા. આ સભાની ચૈાજનાની વિશેષતા એ હતી કે સાધારણ રીતે આવી સભાઓમાં અનેક ખેલનારા રાખવામાં આવે છે અને તેઓ સરવાળે લગભગ એકનુ એક જ કહેતા હોય છે અને સાંભળનારની ધીરજની ઠીક ઠીક કસોટી કરતા હાય છે તેના બદલે આ સભાના પ્રશ્ન ધ એવા કરવામાં આવ્યો હતો કે માંગળાચરણ, સ ંદેશાવાચન અને પ્રમુખની દરખાસ્ત અનુમેદન વગેરે ઔપચારિક વિધિ પુરી થયા ખાદ મહાત્સવસમિતિના પ્રમુખ શ્રી કાન્તિલાલ શ્ર્વરલાલ પેાતાનું સ્વાગત વકતવ્ય રજુ કરે, ત્યાર બાદ ભિન્ન ભિન્ન ધર્માને અનુલક્ષીને જે ચાર વિશિષ્ટ વ્યકિતઓને આ પ્રસંગ ઉપર ખાસ નિમત્રળુ આપવામાં આવ્યુ હતું તે આપણા જીવનમાં સુચારિત્ર્યનું મહત્વ અને નૈતિક પુનઃરૂથ્થાન ઉપર પ્રચને કરે, · ત્યાર બાદ આ પ્રસંગને અનુલક્ષીને ખાસ તૈયાર કરવામાં આવેલ હીરક મહાત્સવ ગ્રંથ સભાના પ્રમુખશ્રી તરફથી આચાય શ્રીને અણુ કરવામાં આવે અને તે પ્રસંગે પ્રમુખશ્રી પોતાનુ અભિભાષણ રજુ કરે, અને છેવટે આચા’શ્રી ઉપદેશ આપે. આ પ્રબંધ મુજબ શ્રી, કાન્તિલાલ ઈશ્વરલાલનું' વ્યાખ્યાન (રે આ અમાં અન્યત્ર આપ્યું છે.) તે પુરૂ' થયા ખાદ વ્યવહારશુધ્ધિ મડળના પ્રસ્થાપક અને મુખ્ય સચાલક શ્રી કેદારનાથજીએ આથાય શ્રી પ્રત્યે આદરભાવ વ્યકત કર્યાં હતા અને માજની આપણી નૈતિક અધેતિ અને તેમાંથી આપણા જીવનને ઉંચે લાવવાની આવશ્યકતા ઉપર એક ભવ્ય પ્રવચન કર્યું" હતુ. તેમને અનુસરીને મૌલવી મહેર મહમદખાન શેવાળ જે એક મુઝગ પાક મુસ્લીમ છે અને ન્યુ એરા સ્કૂલમાં ઉત્તું શિક્ષક છે, ફાધર મેકરીહાસ જેએ ગવાવાસી વિદ્યાર્થીઓની સેન્નાસ્ટીયન હાશ્ચસ્કૂલના આચાય છે, અને શ્રી માણેકશા ખુરશેદજી પંથકી એ પાસસી ક્રામના એક મેમેન્દ્ર છે, અને ચગેટ સ્ટેશન પાસેના ખાનશમહેરામની ઉપાસના સાથે સંકળાયલા છે ત્રણ વ્યાખ્યાતાઓએ પશુ પ્રસ ંગાચિત પ્રવચના કર્યાં અને સર્વ ધર્માંને સમાન એવા સદાચારનું રહસ્ય પાત પાતાના ધર્મગ્રંથોના આધાર લઈને સમજાવ્યું, ફાધર મેશ્કરીપાસ તા જૈન દનના પણુ સારા જાણુકાર હતા અને તેથી તેમણે જ્યારે ભગવાન ઉમાસ્વાતિ વાચના તત્વાર્થાધિગમ સૂત્રનો વિગતવાર ઉલ્લેખ કર્યાં મતે સભ્યનજ્ઞાનચારિત્રાણિ મેાક્ષમાગ' એ સૂત્ર ઉપર વિવેચન કર્યું ત્યારે સૌ કાઇ આનંદ અને વિસ્મયથી ચકિત બની ગયાં. મૌલવી સાહેબે પણ “ જ્યાં આચાય શ્રીના ગુદેવે દીક્ષા લીધી છે તે મલેરકેાટલાને 'હું પણુ વતની છું અને આચાય શ્રી પંજાબના છે તે હુ` પશુપ‘જામના હ્યું” એમ કહીને આચાય શ્રી પ્રત્યે પોતાના 'ડૅા આદરભાવ વ્યકત કર્યાં અને ..... આચારના ઉપદેશ જૈન ધમ કરે છે તે જ આચારના ઉપ દેશ કુરાન પણ પેાતાની રીતે કરે ઢે” એમ જણુાવીને કુરાનની શરિયતના તેમણે ઉલ્લેખ કર્યાં. ત્યારે સૌકાએ જુદા જ આનંદ અનુભગા, શ્રી પ'થીખે પણ જથાસ્તી ધર્મોમાં રહેલા નૈતિક આદશને સુંદર રીતે રજુ કર્યાં અને તેનુ' સુપ્રસિધ્ધ સંસ્કૃત સૂકતો વડે મધુર સમન કર્યું. ત્યારે પણ એવા જ આનંદની લાગણી સૌ કાએ અનુભવી. આ પ્રવચનેા ચાલતાં હતાં ત્યારે સૌ એ ડ ભુલી ગયા કે પ્રવચનકારો અજૈન છે અને સાંભળનારા જૈન છે. ભિન્ન ભિન્ન અનુગમને અનુસરનારા આપણા સર્વ માનવીબ એ છીએ અને આ ભિન્ન ભિન્ન અનુગમા આખરે આપણને સર્વ સમાન માનવધર્મ તરફ જ લઇ જાય છે, આપ
બીજા દિવસની સભાના આશય જૈન સમાજની પાપરિક એકતાના મુદ્દાને બને તેટલું જોર આપવાના હતા. તે દવસે સભાપતિનું સ્થાન મદ્રાસવાસી શ્રીમાન શેઠ લાલચ જી ટ્ટાએ શાભળ્યુ હતુ. તે પ્રસ ંગે જૈન સમાજની અનેક આગેવાન વ્યકિતઓએ જૈનામાં એકતા પેદા કરવાની, સંપ્રદાયભેદ, વાડાબેત દૂર કરવાની અને પરસ્પર સ`મીક્ષિત થઇ જવાની ખાખતને ભિન્નભિન્ન દ્રષ્ટિકાણુથી વિગતવાર ચર્ચી હતી. આ સભામાં થયેલાં ભાષણે, આપણામાં એક થવાની વૃત્તિ તીત્રપણે જાગૃત થઇ રહી છે, અને એ ખાખત હજી સમાજ ઉપર સાવવાની છે એ પરિસ્થિતિને ખદલે સમાજ એક થવા આતુર છે અને એ માટે સમાજના આગેવાનો પાસે તેમ જ સાધુ વગ પાસે દોરવણી અને મા ́દન માગે છે એ વસ્તુસ્થિતિ આવીને ઉભી રહી છે તે પ્રકારના સુભગ પરિવત નનેા પરિચય આપતાં હતાં. પ્રમુખશ્રીએ પશુ મદ્રાસ ખાજુ ભિન્ન-ભિન્ન ક્િરકાના
[ kkobtkbtuxt h