________________
'
'
આપણી આંબા ન કળા બના, તારી ગીર ગતરક
--
આજથી વધારી દેશે આ
પતિને પ્રેમ, સખ
=
તા. ૧-૭-પક -- અજ્ઞાનતા રામ નવલ .... અંગ્રેજી તો આજકાલ દુનિયાની સામાન્ય ભાષા બની ન નાંખીએ તે તે એક અજાયબીભરી વાત કહેવાય, દરેક ગઈ છે. આ ભાષામાં તેમજ સંસારની અન્ય ભાષાઓમાં પણ જેન * જાણે છે કે મોક્ષનું અને સુખનું સાક્ષાત કારણું જૈન સાહિત્યના દિવ્ય ગ્રંથ રત્નોને અનુવાદ પ્રકાશિત તેમજ સમ્યક્ ચારિત્ર્ય છે. આને લીધે કહેવામાં આવ્યું છે કે રાત્રે પ્રસારિત થવા જોઈએ. જેવી રીતે બુદ્ધ ધર્મ તરફ દુનિયાની વસ્તુ ઘમ્મી” (ચારિત્ર્ય એ જ ધર્મ છે) જૈન ધર્મમાં સમ્યક
દિલચસ્પી વધતી રહી છે, તેવી રીતે સમુચિત પ્રયત્ન દ્વારા ચારિત્રને સૌથી વધારે મહિમા ગાવામાં આવ્યો છે. આમ Eી તેને જૈન ધર્મ તરફ પણ આકર્ષિત કરી શકાય તેમ છે. છતાં પણ આજે જે આપણે આપણા તેમ જ આપણું સમા
બસ્તી ધર્મના પ્રચાર પાછળ લાખો કરડે રૂપિયા ખરચવામાં જના આચરણ ઉપર દૃષ્ટિ કરીએ છીએ તે શરમને લીધે [ આવે છે. આપણે પણ દુનિયાના ખુણે ખુણાને જૈન સાહિત્યથી આપણી આંખો જમીન ઉપર ઢળી પડે છે. આજે સમાજમાં ભરી દેવે જોઈએ.
સંઘરાખોરી, નફાખરી, કાળા બજાર, વતખોરી, ઈન્કમટેકસ' ' જૈન ધર્મ જે ધમ પ્રાપ્ત કરવા છતાં પણ જૈન ચેરી, ગુંડાશાહી, માયામૃષાવાદ વગેરે વગેરે ભ્રષ્ટાચારે તરફ સમાજમાં એકં પણ ગાંધી ન પાકે એનું શું કારણ ? જે
ફેલાઈ રહ્યા છે. ધર્મ અને સંસ્કૃતિનું હાર્દ તે એ છે કે દરેક આપણે પિતે જૈન ધમની વિશાળતા, ઉદારતા તથા સૂક્ષમતાને
આદમી અન્યને મુસીબતમાં સપડાયેલો જોઇને તેને મદદ કરે. પચાવી શકતા નથી તે ઓછામાં ઓછું એટલું તે કરીએ કે
પરંતુ આજે તે લેકે અન્યની અડચણના પ્રસંગને પિતાને નફે જેથી એ ધર્મ સંસારની મંજ્ઞ પુરૂષાને પહોંચે અને તેના તારલા લવાના માફ સમજે છે. મનુષ્ય ! આટલા પાતત કદા છે પરિણામે આપણામાંથી નહિ તે તેમનામાંથી પણ અહિંસાને કદિ પણ નહિ થયા હોય કે જેટલો પતિત તે આજે છે. * જો કોઈ મુકિતદૂત નીકળે અને માનવજાતિને પ્રેમ, સુખ, શાન્તિ - પૂજ્ય શ્રી કેદારનાથજી જેવા સાધુ પુરૂષ આજે આપણી
અને આનંદને સંદેશ આપે. અહિંસાધર્મના પ્રચાર માટે વચ્ચે વ્યવહારશુધિ મંડળ ચલાવી રહ્યા છે જે આપને સુવિઆજથી વધારે અનુકુળ સમય પહેલાં કદિ પ્રાપ્ત થયો નહોતે. વિત છે. આપણે આપણું ચારિત્ર્ય સંભાળીએ એમ જે
જૈન ધર્મવિષે શ્રધાળ વિદ્વાનોની એક આન્તરરાષ્ટ્રીય આપણે વાસ્તવમાં ચાહતા હોઈએ તો આપણે સર્વે આ t". સમિતિ દ્વારા જૈન ધર્મ ઉપર ઉત્કૃષ્ટ સાહિત્ય તૈયાર કરાવીને મંડળની પ્રવૃત્તિઓને પૂર્ણતયા સહયોગ આપીએ અને આપણું
દુનિયાભરમાં જોર શોરપૂર્વક પ્રચાર કરવો જોઈએ આજે તે જીવનને ઉંચે ઉઠાવવાની કોશિષ કરીએ. આમાં આપણે એમ - આપણે ત્યાં એક એવા પુસ્તકને પણ અભાવ છે કે જેમાં નહિ જોવું જોઈએ કે બીજું શું કરે છે. આપણે આપણા કે જૈન ધર્મને સુંદર રૂપમાં દર્શાવવામાં આવ્યું હોય અને જે ચરિત્ર્ય માટે જવાબદાર છીએ અને જો આપણે આપણું ચારિત્ર્ય ' કે આપણે દેશ વિદેશના અજૈન સમક્ષ રજુ કરી શકીએ. જેવી સુધાયું તે તેનો પ્રભાવ સમસ્ત સમાજ ઉપર પડયા વિના રીતે હિંદુઓની ગીતા છે, મુસલમાનોનું કુરાન છે, ખ્રીસ્તીઓનું નહિ જ રહે. આપણી જાતની સુધારણા એ જ સમાજની સુધારણા છે.
બાઈબલ છે એવી રીતે જૈન ધર્મને પરિચય કરાવે તેવું એક સારરૂ૫ માત્ર એક વાત કહીને હું આપની રજા લઉં છું. | ' પુસ્તક પ્રગટ થવું જોઈએ કે જે નવી શૈલીમાં લખવામાં આવ્યું આજથી આપણું આ પ્રચારસૂત્ર – " હોય. એવા પુસ્તકને સંસારની વિભિન્ન ભાષાઓમાં પ્રકાશિત
વ્યવહારશુદ્ધિ અને એકતા” તથા પ્રસારિત કરીને જૈન ધર્મની આપણે પ્રભાવના કરીએ.
(મૂળ હિંદી ઉપરથી અનુવાદિત.) મહાવીર જયન્તીની રજા
આચાર્યશ્રીનો જવાબ આપણું એક કામ એ છે કે આપણે મહાવીર જયન્તીની એક ભારતવ્યાપી છુટી રજા સરકાર પાસે મંજુર કરાવીએ.
(પ્રસ્તુત સમચારિત્ર મહોત્સવ સમિતિએ બે માસની . સંસદના સદસ્થા દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યો છે તેમાં સમસ્ત ટુંકી મુદતમાં આ મહોત્સવ પ્રસંગે આચાર્યશ્રીને અર્પણ કરવા
જેન સમાજે પૂર્ણ સહયોગ દે જોઈએ અને એ આન્દોલનને માટે એક દળદાર પ્રશસ્તી ગ્રંથ તૈયાર કર્યો હતે. ઉપર જણાવેલ E; બળ દેવા માટે તમામ સભા-સોસાયટીઓ તરફથી ભારતના સભાના અધ્યક્ષ શ્રીમાન સાહુ શ્રેયાંશપ્રસાદજીએ આ ગ્રંથ Rવ પ્રધાન મંત્રી ઉપર યોગ્ય રીતે લખાયલા પત્રો તથા તારે આચાર્યશ્રીને અર્પણ કર્યો જેને સ્વીકાર કરતાં આચાર્યશ્રીએ - મેકલાવા જોઈએ. ભગવાન મહાવીર દુનિયાની એ મહાન નીચે મુજબ પ્રવચન કર્યું હતું.:-) Eદ વ્યકિતઓ અને વિભૂતિમાંના એક છે કે જે હજાર વર્ષોના આપ ભાઈઓએ આટલા આદરપૂર્વક આ પ્રસંગે મને - અન્તરે એકાદવાર સંસારના દુઃખી લેને શાન્તિને માગ ' આ ગ્રંથ અર્પણ કર્યો તે બદલ આપને હું આભાર માનું 4 દેખાડવા માટે જન્મ લે છે. મહાવીર પોતાના જમાનાના
છું. આ ગ્રંથમાં મારે જે ગુણાનુવાદ કરવામાં આવ્યો છે તે છે. એ ક્રાન્તિકારી પુરૂષ હતા કે જેની ઉપર માનવ જાતિ આજે
ગુણે મારામાં છે કે નહિ તે તે હું અને બીજા સર્વજ્ઞ E પણ વારી જાય છે. તેઓ કેવળ જૈનોના જ નહિ પણ સમસ્ત ભગવાન જાણે છે, પણ આ ઉપરથી હું એમ માનું છું કે તમે માનવજાતના પથપ્રદર્શક હતા.
મારી જાત તરફ નહિ, પણ મારામાં કલ્પાયલા અથવા તે આર| વર્ષમાં એક દિવસ તે એવો હોવો જોઈએ કે જ્યારે પાયેલા આ ગુણે તરફ આકર્ષાયા છે અને એવા ગુણ પ્રાપ્ત . શાન્તિ ચાહવાવાળી અને એમ છતાં અશાન્તિના રસ્તે ચાલવાવાળી કરવા તમે અભિલાષા ધરાવે છે. એ ગુણની સાધનામાં તમને 'દુનિયા જરા રોકાય, સાંભળે, દેખે અને વિચારે કે તે કયા રસ્તે સફળતા મળે અને તમારું જીવન-કલ્યાણું સદા સધાતું રહે તા જઈ રહી છે, એથી આગળ કયાં જવું છે અને કયે રસ્તો લેવો એ આ પ્રસંગે આપ સર્વે સજજનો અને સન્નારીઓને. જ જોઈએ. મહાવીર જયન્તીનો દિવસ ભારતવાસીઓ માટે એ માટે આશીર્વાદ છે.' આ પ્રકારના આત્મચિન્તનો દિવસ બનશે, તે દિવસ ભારત માટે આજે ભિન્ન ભિન્ન મહજબના સાધુપુરુષે તરફથી જે
એ વીર પ્રભુના કૃતજ્ઞતાપૂર્ણ સ્મરણનો દિવસ હશે કે જેમણે વ્યાખ્યાનો થયાં તેમાં તેમણે દિલની વાત કરી છે. તેમના આપણને સુખ, શાન્તિ અને ઐશ્વર્યાને રસ્તો બતાવ્યો. કથનમાં કઈ પણ જાતને દંભ, પક્ષપાત કે વિપક્ષબુદ્ધિ નહોતી. ' વ્યવહારશુદ્ધિ
સર્વ ધર્મોની સમાન ભૂમિકા સદાચાર કે જે વિષે કોઈને પણ સમ્યફ ચારિત્રના મૂર્તિમન્ત રૂપ શ્રી આચાર્ય મહારાજની મતભેદ નથી તે ઉપર જ તેમણે ભાર મૂકે છે અને આપણા [હીરક જયન્તી વખતે જો આપણે આપણું આચરણ ઉપર નજર, સર્વનું લક્ષ્ય ખેંચ્યું છે. પાદરી સાહેબ એવા જ એક અગત્યના
*
*
*
*
કે
*
*
*