________________
SANTEJ
:
*
**
**
*
*
*
A ,, પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૭-૫૩.
- સાધા
- વસ્તુઓ ન કરી શકે. એ એની આંતરિક મર્યાદા છે.'
નીમી તેના હાથમાં તમામ કેળવણીની વ્યવસ્થા સંપી દેવી ? " જે જેમ ન્યાયદાનની વ્યવસ્થા સરકારથી પર હોય છે. જોઈએ. રાજતંત્ર શું અને કેળવણીનું તંત્ર શું ? એમાં પશ્ચિમની . તેમ જ કેળવણીનું પણ હોવું જોઇએ. કાયદાઓ ભલે સરકારધારા
જટિલતા ન આવવી જોઈએ. ઘડાતા હોય, ન્યાયાધીશો ભલે સરકાર તરફથી નીમાતા હોય, હવે આ નવી કેળવણીમાં કઈ કઈ વસ્તુઓ આવે છે તે એમની આજીવિકા પણ સરકાર તરફથી ભલે મળતી હોય, ' જરા જોઇશું. ખેતી અને અન્ન ઉત્પાદન એ તે સૌથી પ્રથમ પણ એમ હોવા છતાં રાજસત્તા ઉચ્ચ ન્યાયાધીશા ઉપર હોવું જ જોઈએ. અ વહુ પુર્વાસ | એને માટે ભગીરથ વિદ્યા– અંકુશ રાખી શકતી નથી. કેળવણીનું પણ એમ જ થવું જોઇએ. Irrigationની વિદ્યાર્પણ કેળવવી જોઈએ. નદી અને નહેરે સ્વરાજ સરકાર વિદ્યાદાન માટે બધી સગવડ ઉભી કરી આપે, અને તળાવો દ્વારા જમીનને અધે જ ભાગ ખેતી તળે આણવો પણ કેળવણીનું તંત્ર સરકારના હાથમાં ન જ હોવું જોઈએ. જોઈએ. નદીનાં પાણીનું એક ટીપું પણું સમુદસુધી શા માટે એ તો ક્રાન્તદશી, પ્રજાહિતપરાયણ, ચારિત્ર્યશીલ કેળવણી
જાય ? જ્યાં વહાણવટાની જરૂર હોય ત્યાં જ નદી સમુદ્ર સુધી કારના હાથમાં જ રહેવું જોઈએ.
પહોંચે એવી વ્યવસ્થા હોવી જોઈએ. જમીનને એક કટકે - અહિં એક ચેતવણી આપવાની જરૂર રહે છે. સ્વરાજની પણ એળે ન જાય. આકારમાંથી પડતું તમામ પાણી વપરાય.
સ્થાપના થયા પછી કેટલાયે વિદ્વાનો પિતાને કેળવણીકાર ગણાવી ખાતર માત્રનો સદુપયોગ થાય અને માણસની શકિતને સરકારને કહેવા લાગ્યા છે કે “કેળવણીનું અમારૂં બજેટ તમે વધારેમાં વધારે ઉપયોગ થાય એવી વિદ્યા અહિં કેળવવી જોઇએ. પાસ કરે અને કેળવણીનું આખું તંત્ર અમને સંપી દે. ”
- આમાં વિજ્ઞાનની ઉપેક્ષા આપણે નહીં જ કરીએ. વિજ્ઞા. ' એમનો અધિંકાર તપાસવાના દિવસે આવ્યા છે.
નને હું ઈશ્વરશક્તિને જ એક પ્રકાર ગણું છું. આ વિવિધ સ્વરાજની લડત ચાલતી હતી ત્યારે જેઓ દૂર રહ્યા, સૃષ્ટિ ચલાવતા ઈશ્વરને કહો કે કુદરતને કહો-શું શું સુજ્યુ આપણી સંસ્કૃતિમાંથી જેમને સારું એવું કશું જ જડયું નહી, છે એ બધું જાણી લેવું એનું નામ તે વિજ્ઞાન, ઇશ્વરને કેટલા મેટા મેટા પગારે લેવા, પેન્શનની જોગવાઈ છે કે નહિ તેની હાથ છે અને એ હાથમાં કયા કયા આયુધો છે એના તેત્રે ખાત્રી કરી લેવી, ઓછામાં ઓછા કલાક કામ કરવું, ગાવાથી હવે નહીં ચાલે. કુદરતમાં પ્રગટ થતી ઇશ્વરની બધી અને સામાન્ય પ્રજાને તિરસ્કાર કરે, એટલું જ કામ શકિતઓ અને એના બધા સાધનો આપણે જાણી લેવા જોઈએ. જેમણે કર્યું છે. એમના હાથમાં આ કેળવણી જય તે ૩૦-૩૦
અજ્ઞાન, વહેમ અને રગશીયાપણું એ આપણું કે કોઈ પણ વરસની તપસ્યાથી ગાંધીજીએ જે રાષ્ટ્રીય ચારિત્રય કેળવ્યું
- સંસ્કૃતિની વિશેષતા ન જ હોઈ શકે. અણિશુદ્ધતા અને કુશળતા અને રાષ્ટ્રશકિત સંગઠિત કરી અને સ્વરાજ આપણા હાથમાં આવ્યું,
એ આપણી વિદ્યાનું મુખ્ય લક્ષણ થવું જોઈએ, જે જમાનામાં તે ત્રણ વર્ષમાં ખોઈ નાંખતાં આ લેકેને વાર નથી લાગવાની. હવાઈ જહાજના પૈડાંઓ એક ઈચના હજારમાં ભાગની અંગ્રેજી વિદ્યાના આ ગુમાસ્તાંઓ અંગ્રેજીમાં જ ભણાવી શકે
શુભ રાક ભૂલ ૫ણ સહન કરી શકતા નથી, તે જમાનામાં ધૂળના છે, અંગ્રેજીમાં જ ચોપડી લખી શકે છે એટલા માટે ચાળીસ રસ્તા ઉપર ચાલતા આપણા ગાડાંઓના પૈડાં માથું ધુણાવતા કરોડની જનતાએ અંગ્રેજી મારફતે જ કેળવણી લેવી જોઈએ ! ચાલે એ કેમ જ સહન થાય ? પૈડાંઓ તે બીચારા માથું ધુણાવી અને એમની વિદ્યાને સાર છે? પશ્ચિમના લેકેએ શું શું ધુણાવીને કહે છે કે આ પ્રકાર હવે નહીં જ ચાલી શકે. વિચાર્યું છે, એને સાર કાઢી આપો એટલું જ એમનું કામ.
વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર) અને યાંત્રિક કૌશલ્ય કળતીને એને અમારા એક પ્રોફેસર હતા. બહુ ભલા. એમને વિષે મને આધારે આપણે ગ્રામોદ્યોગ ખીલવવા જોઈએ અને નાનામોટા માન છે. એક વાર એમણે પશ્ચિમના અનેક તત્વજ્ઞાનીઓના પ્રદેશને સ્વાવલંબી અને સ્વયંપૂર્ણ કરવા જોઈએ. સિધ્ધાંતનું સુંદર પૃથકકરણ કરી આપ્યું. અમે ખુશ થઈ ગયા.
બીજી એક મહત્વની વાત અહીં રજુ કરવા માગું છું. પણ એમના દુવે એક વિદ્યાર્થીએ ઉઠીને પૂછ્યું “પણ, સર,
આપણે પણહીન, અહિંસાપરાયણ સમાજની સ્થાપના કરવા આપને પિતાને એમાંથી કયું સાચું લાગે છે ?” આવા સવાલ.
માગીએ છીએ. એમાં આપણું અહિંસાની જૂની કલ્પનાઓ માટે એમની તૈયારી ન હતી. એમને પરસે છૂટયો અને.
કામ નહીં આવે. જૂની કલપના પ્રમાણે આપણે જીવમાત્ર પ્રત્યે એટલું જ કહી શકયા. “well, each one is right in
દયાભાવ કેળવ્યો. જીવન પ્રત્યે પવિત્રતાનો ભાવ પણ કેળવ્યો. his one way.” અને એ જવાબ પણ કંઈ નવો ન હતો.
પણ માણસનાં વ્યક્તિત્વ પ્રત્યે આદર ન કળશે. તેથી આપણી એડિસનને સર રિચર્ડ ડ ડેવલે ડગલેને પગલે કહે છે કે “well,
અહિંસા નિર્ચાય રહી. સામાજિક અન્યાય પ્રત્યે આપણે ચીત much might he said on both sides"
કેળવી ન શક્યા. જેને આપણે દયા કહીએ છીએ એ ખરું જોતાં એટલા માટે જ કહું છું કે જેઓ સદાચારી છે, પુરુષાથી તિરસ્કારનું જ એક સભ્ય રૂ૫ છે. ભિખારી, બારણે આવી અને પ્રગપરાયણ છે, પ્રજાહિતનું અર્થશાસ્ત્ર જાણે છે, કરગરે એટલે એની આગળ આપણે રોટલાને એક કકડા ફેંકી પ્રજાજીવન સાથે મળીને રહી શકે છે, તેજસ્વી વિદ્યાનું અનુશીલન દઈએ છીએ. એ છે આપણી જીવદયા. કાઈના પ્રત્યે તિરસ્કાર કરે છે, અને ભવિષ્ય માટે માનવહિતની યોજનાઓ ઘડી શકે છે બતાવી એને જીવાડવા કરતાં એનું ખૂન કર્યું હોય તો તેમાં એવા કેળવણીકારના હાથમાં કેળવણીનું તંત્ર સંપાવું જોઇએ. ઓછી હિંસા અને ઓછું પાપ છે. ભિખારીને એ ખાવાને
સૌરાષ્ટ્રમાં આને માટે અનુકૂળ પરિસ્થિતિ છે. અહિ આપવું એની અંદર શું ખરેખરી જીવદયા કે અહિંસા છે ? પ્રજાસેવામાં જોડાયેલા કાર્યકર્તાઓ અને પ્રજાને વિશ્વાસ મેળવી ભિખારીથી કંટાળીને બચી જવા માટે એને કંઇ પણ આપવું રાજ્યત – ચલાવનારા રાજ્યકર્તાઓ વચ્ચે સંધર્ષ નથી. નાના- એમાં માનવતા નથી. એ આપણે ભાઈ છે એમ સમજી ભાઈ જેવા કેળવણીકારે પ્રત્યે સૌરાષ્ટ્ર સરકારને વિશ્વાસ છે. એને અપનાવ, ભાઈને કેળવીએ તેમ એને કેળવ, અને બીજી બાજુ જોઉં છું તે ભીમજીભાઈ પટેલ જેવા અભણ ખેડુતના એનામાં સ્વમાનની વૃત્તિ જાગૃત કરવી એ આજનું મુખ્ય પ્રતિનિધિઓને પણ આ નવી કેળવણી પર અનુભવે વિશ્વાસ કામ છે વ્યકૅિતત્વ પ્રત્યે આદર એ જ ખરી અહિંસા છે. બેઠે છે. આવી સ્થિતિમાં નાનાભાઈ જેવા કેળવણીકારેનું એક સંપૂર્ણ
- કાકા કાલેલકર
ડી . સી
,