________________
"શ્રી મુંબઈજેને યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
રજીસ્ટર્ડ ન. બી.૪ર૬૬
પ્રબુધ્ધ જીવના
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
જન વર્ષ: ૧૪: અંક , જીવન વય: ૧ : ૫
મુંબઈ : ૧ જુલાઈ ૧૯૫૩ બુધવાર
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
છે.
- કાકાસાહેબનું મંગળ પ્રવચન - ( તા. ૨૮-૫-૫૩ ના રોજ સાંસરા ખાતે લોકભારતીના ઉદ્દઘાટન સમારંભના પ્રમુખસ્થાનેથી માન્યવર કાકાસાહેબ કાલેલકરે આપેલા ભવ્ય પ્રવચનને 7. ડિપહેલે હંફતે નીચે આપવામાં આવે છે. બાકીને બીજો હફતે આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. - એક મહાન વૃક્ષનું બીજારોપણ કરવા માટે આજે આપણે
વર્ધતિ ઝઘÊા નર, તતો મારા પતિ ! ' , આ પવિત્ર દિને અહીં ભેગા થયા છીએ.. એવે વખતે દૃષ્ટિ
ततस्सपलान् जयति, समूलस्तु विनश्यति ॥ જરા સિંહાવકન કરે એ સ્વાભાવિક છે. કહે છે કે સિંહ
ઘર કે બહારનો કોઈપણ પ્રકારને દ્રોહ કરીને આપણે િઆગળ ફલાંગ મારે તે પહેલાં પોતે કેટલું અંતર કાપીને આવ્યો
આગળ વધવાના નથી. વધીશું તો તે આપણને સદવાનું નથી. દિ છે એ જોવા જરા નજર પાછળ ફેંકે છે. એને સિંહાવલોકન
એટલો બધું અંગ્રેજી સામ્રાજ્યની ચડતી પડતીને ઇતિહાસ
નજરે જોઈ આપણે તારવી શકીએ છીએ. પશ્ચિમની ગરી મિ આજથી લગભગ સો વર્ષ પહેલા અંગ્રેજો આપણા દેશમાં
સભ્યતાએ દુનિયાની ભિવષ્ણુ પ્રજાઓ પર કેર વર્તાવ્યો, પણ " પાતાની વિદ્યાની વિદ્યાપીઠે સ્થાપતા હતા. મુંબઈ, મદ્રાસ અને સાથે સાથે એને પિતાની વિદ્યા પણ આપી. હવે એ સંસ્કૃતિ કલકત્તા એ ત્રણ ઠેકાણે તેમણે એવી વિદ્યાપીઠે સ્થાપી. અને
પિતાનાં જ સામર્થની પરાકાષ્ટા જોઈ ક્રૂજવા માંડી છે. ' દ. આપણી બોદ્ધિક ગુલામી મજબુત કરવાના પ્રયત્ન કર્યા. એ
હવે આપણે પ્રજાદ્રોહ અટકે એવી વિદ્યા અને એવી , વિદ્યામાં અમૃત પણ હતું અને ઝેર પણ હતું. આપણે એને વિવેક કરી શકતા ન હતા. આપણે સ્વરાજનું આંદોલન શરૂ
સંસ્કૃતિનો પ્રારંભ કરે છે. આપણે ત્યાં આપણી જ કર્યું અને ઝેર કયું અને અમૃત કર્યું એ થોડું થોડું
સંસ્કૃતિમાં પણ આંતરિક પ્રજાદ્રોહ ઓછો નથી. આ જ ઓળખતા શીખ્યા. હજીએ વિવેક આપણામાં પુરેપુરો આવ્યો
ત્યાં ઉચ્ચવણું લોકેએ બીજા વર્ગોને ઇરાદાપૂર્વક દબાવી ધ નથી. આજે જે નવી વિદ્યાને પ્રારંભ કરીએ છીએ તેમાંથી એ
રાખ્યા. એ અધમ પિતાને ન નડે એટલા માટે બ્રાહ્મણવણે - શકિત આવવી જોઈએ. એ વિદ્યાના બીજની શેધ નાનાભાઈ
રાજ્યાધિકાર અને સંપત્તિથી દૂર રહેવાને આદર્શ સ્વીકાર્યો.
પણુ એ અધર્મ” એમને પણ નડયા વગર રહ્યો નહીં. આપણે દિ જેવા ૩૦-૪૦ વરસથી કરતા રહ્યા. ભાવનગરમાં અનેક જાતના
માણસમાણસ વચ્ચે ઉચ્ચનીચ ભાવ કેળવ્યો અને એ મહા• પ્રયોગો કરી અને ગાંધીજી જેવા પાસેથી પ્રેરણા મેળવી નાનાઆ ભાઈને જે કાંઈ સારરૂપ બીજ મળ્યું તે એમણે આંબલામાં વાવ્યું.
પાપને ધાર્મિક માન્યતાનું પીઠબળ આપ્યું. પરિણામે આપણે છેલગભગ દસ વરસ સુધી ત્યાં એની ઉછેર કરી આજે તેઓ
ત્યાં આપણી માનવસંપત્તિ આપણે માટે બોજારૂપ બની ગઈ. એ એનું ધરૂ અહિં સણોસરામાં વાવે છે.
લોકસંખ્યા એટલે રાષ્ટ્રનું ખરેખર જીવતું જાગતેં બળ, એ
- અજ્ઞાન દશામાં રહેવાથી આપણને શાપરૂપ થઈ ગયું. આજે નાનાભાઈ જે વિદ્યા અહીં વાવે છે તે પ્રાચીન વિદ્યાનું
દેશમાં અન્નની જરૂરિયાત વધી છે. અને ખેતીની અવદશા નવું સંસ્કરણ છે. પશ્ચિમમાંથી આપણને જે કાંઈ સારૂં
થઈ છે. આની પાછળ અજ્ઞાન અને શેપણનો સે વરસને મળ્યું, અને આટલા વરસના અનુભવને અંતે આપણને જે
ઇતિહાસ છે.' - હિતકર દૃષ્ટિ મળી છે તે બધાને આમાં સમાવેશ થાય છે. Fી જૂની પરંપરા આંધળાની પેઠે આગળ ચલાવીએ એવા આપણે પાછળનું તે આપણે જાણતા નથી, પણ છેલ્લા હજાર નથી. નાનાભાઈ તો નથી જ.
વર્ષથી તે આવું જ ચાલતું આવ્યું છે. આ સ્થિતિ બદલાય . અંગ્રેજોએ જે વિદ્યા પિતાના દેશમાં કેળવી અને જે
એવી વિદ્યા હવે કેળવ્યે જ છૂટકે. ' . ' ' KE વિદ્યા તેઓ અહિં લઈ આવ્યા તે અદ્ભુત હતી, સાહસિક હતી. અત્યાર સુધી આપણે સ્વદેશી અને પરદેશી સમ્રાટેનું - જાતજાતના પ્રયોગ કરી જ્ઞાનના ક્ષેત્રે વધારનારી હતી, પણ રાજય ચલાવ્યું. હવે આપણે જોઈ શકયા છીએ કે પરમસમ્રાટ છે એના પાયામાં પ્રજાદ્રોહ, માનવતાદ્રોડ હતું. તેથી એમની તે માનવ પિતે છે. એને દ્રોહ કર્યો તે હવે જોઈ કાઢો છે. ( જાહોજલાલીને આટલે જલદી અંત આવ્યો. અધર્મથી માણસ એ પાપ ગંગાજળથી નહીં જોવાય પણ પર-સેવાના જળથી જ પ્ત ઝપાટાભેર આગળ વધે છે. બુધ્ધિશક્તિ હોય, સંગઠનશકિત હોય ધેવાય. શરીર-પરિશ્રમનાં પુણ્ય જળથી આણી નવી સંસ્કૃતિનું
અને એની સાથે ધમધમનો વિવેક ન હોય તે માણસ હવે આપણે સીંચન કરીએ. Eામત ગતિએ આગળ વધે છે. પણ એ જ કારણે એનાં મુળીયાં ' ' આપણા પૂર્વજોએ જાગેલા એવા સિદ્ધાંતનું આપણે Iિ સડવા માંડે છે, અને એ સર્વનાશ વહેરી લે છે. . . .' ફરીથી પાલન કરવું જોઈએ. આપણી આ નવી કેળવણી રાજ્યછે કે,
- વિશ્વભારતીના પુરાધા રવીન્દ્રનાથ ઠાકર મહાભારતના સત્તાને સ્વાધીન ન રહેવી જોઈએ. રાજ્યસત્તા-પુછી. એ સજી આ શ્લેક ટાંકતા કંટાળતા ન હતાઃ
પર કાર્ય હાય તે રાજ્યસત્તા છે એટલા માટે જ ય
ક
કેરી,