________________
જ કરી
કર
આપણુ મરણમાં
સાથે સાથે સામળદાસનું
અન્ય
કવિ
રહેવાને સરજાયેલી
ણપતા, સાહસિકતા, અગર
સુમેળ નહિ
માં જોડાયા, પણ અન્ય પ્રધાન
.
કદર કિ
તેઓ
ગયા
લિ. ૧પ ૬પ૩ પ્રબુદ્ધ જીવન
૩૧ ર લ, અન્ન અણુવામાં તત્કાલીન અનેક અનુકુળ સંગાએ તેમ જ કટિની નિષ્ઠા કે સંયમની સભ્યતા તેમનામાં નહતી. સૌરાષ્ટ્રના છે શકિતઓએ તરેહ તરેહને ભાગ ભજવ્યું હતું, પણ એ " વણતા જે શિરતાજ બનવા જેટલો પુરૂષાર્થ તેમણે દાખવ્યો; આ ઘટનાના મુખ્ય નિર્માતા તરીકે તો સૌ કોઈ ભાઈ સામળ- પણ એ સ્થાન ટકાવી રાખવા જેટલું તેઓ ખમીર દાખવી ન
દાસને જ હંમેશા સંભારવાના. એ દિવસમાં એમનું વ્યકિતત્વ શક્યા. પરિણામે આપણું કલ્પનામાં આપણા સ્મરણમાં આરઝી છે. 6. સોળે કળાએ ખીલેલું હતું. તેમની ભવ્ય પ્રતિમા, વીરચિત " હકુમતના ભાઈ સામળદાસનું જે ચિત્ર અંકિત થયું છે તેની
મુખાકૃતિ, અદ્ભુત વાણીપ્રભુત્વ, નિડરતા અને સાહસિકતા, સાથે સરખાવતાં આપણી વચ્ચેથી તાજેતરમાં વિદાય થયેલા છે " પ્રત્યાઘાતી બોને આવાન આપતા તેમને પ્રચંડ પડકાર–આ આજના ભાઈ સામળદાસ કાંઈક નાના, કાંઈક ઝાંખા લાગે છે. આમ તો
આ બધું આજે તેમના અવસાન પ્રસંગે આંખ સામે તરે છે અને છતાં પણ આ દુનિયામાં એવા બહુ જ ઓછા માનવીએ પાકે છે કે દર છે કે આપણી વચ્ચે આપણામાંની જ એક વ્યકિતએ આવી ભવ્ય જેમની જીવનકળા જીવનના પ્રારંભથી અન્ત સુધી વધતી જ ચાલે
છેપ્રતિભાનું દર્શન કરાવ્યું હતું એ યાદ આવતાં મન ઉંડા, ગૌરવ અને જેમના વિષે “પણ” કહીને ચેડા અનુકુળ સાથે થોડું પ્રતિકુળ , a : વડે પ્રyલ્લ બને છે. કમનસીબે એ જીવનપ્રતિભા એ કળાની ટોચ. જોડવાનું હોય જ નહિ. આજે જ્યારે આપણી વચ્ચેથી તેઓ સદાને
ઉપર લાંબે વખત ટકી ન શકી. જુનાગઢમાં જે નવું રાજ્યતંત્ર માટે વિદાય થયા છે ત્યારે તેમની પ્રકૃતિનું માધુયરનેહવાત્સલ્ય, તો સ્થપાયું તેના તેઓ પ્રમુખ થયા, પણ એ ગાળાની કાર્યવાહી સૌજન્ય, સેવાપરાયણતા, વાણીપટુતા, સાહસિકતા, અણનમ છે.' એટલી યશપ્રદ ન નીવડી. જુગાગઢને સૌરાષ્ટ્રમાં ભેળવવામાં આવ્યું રહેવાને સરજાયેલી મરદાનગી-આવા અનેક અનુકરણીય ગુણોને
અને તેઓ પ્રધાનમંડળમાં જોડાયા, પણ અન્ય પ્રધાને સાથે સંભારીએ અને તેમણે કરેલી વિશાળ રાષ્ટ્રની તેમ જ સૌરાષ્ટ્રની સુમેળ નહિ જામવાથી થોડા વખતમાં ત્યાંથી તેમને છૂટા થવું પડયું. અનેકવિધ સેવાઓની કદર કરીએ. તેમના અશાન્ત આત્માને
ત્યારબાદ સૌરાષ્ટ્ર સરકારના અને કેસના તેઓ કટ્ટર વિરોધી પરમાત્મા શાશ્વત શાન્તિ આપે એમ અન્તરથી પ્રાર્થના કરીએ ! ક થયા અને એ વિરોધ પ્રમત્ત ભાષામાં તેઓ વંદેમાતરમ દ્વારા
ભારતીનું ઉદ્ધાટન પિતા વ્યકત કરવા લાગ્યા. ગયા વર્ષે સૌરાષ્ટ્ર" ચૂંટણીના પ્રચંડ. 3 આંદેલનમાંથી પસાર થયું. તે દરમિયાન કેગ્રેસ સામે વિદ્યુ
તા. ૨૮-૫-૫૩ ગુરૂવારના રોજ સૌરાષ્ટ્રમાં આવેલા સ રકી " વેગી જેહાદ ચલાવવામાં તેમની વાણુ બેલગામ બની.
સરા ખાતે કાકાસાહેબ કાલેલકરના હાથે લેકભારતી’ ગ્રામ છે ચૂંટણીમાં તેમના પક્ષને સખ્ત હાર મળી. ચૂંટણીના અપાર
વિદ્યાપીઠનું ઉદ્ધાટન થયું. આપણી બાજુની શિક્ષણ પ્રવૃત્તિઓના રીત પરિશ્રમે તેમને લાંબા વખતની બીમારી આપી હજુ થોડા સમય '
ઈતિહાસમાં આ એક ક્રાન્તિકારી ઘટના લેખાય. આપણા દેશમાં તો પહેલાં જ એ બીમારીમાંથી તેઓ ઉભા થયા હતા; વળે માતરમ
અંગ્રેજોની હકુમત સ્થપાયા બાદ ભિન્ન ભિન્ન પ્રાન્તના પાટે દિલ છે. કાર્યાલયમાં જતા આવતા થયા હતા; મુંબઈના જાહેર જીવનમાં ,
નગરમાં એક પછી એક યુનીવર્સિટીઓ ઉભી થઈ રહી હતી. આ કરી પણ ભાગ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. પણ એવામાં એકાએક
પણ એવા છે. આ યુનીવર્સિટીએ મુખ્યત્વે કરીને ઈગ્લાંડની યુનીવર્સિટીઓના કે તેમની જીવાદોરી નિષ્ફર વિધિએ તોડી નાંખી અને એક શકિત
કાઠા મુજબ નિર્માણ કરવામાં આવતી હતી. અંગ્રેજી તેનું દિલ, આશાળી જીવનકારકીદીને ૫૬ વર્ષની ઉમ્મરે "આમ અકાળે અસ્ત
શિક્ષણ-માધ્યમ હતું. અને શહેરના લેકેનું માનસ અને કી ર આવ્યો અને આપણો દેશ એક માનવવિભાતિથી વંચિત બન્યો. સરકારની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને તેને અભ્યાસક્રમ નકકી . ' તેમનું વ્યકિતત્વ રંગબેરંગી વાણીતાણાથી વણાયેલું હતું. આ કરવામાં આવતા હતા. આ યુનિવર્સિટીઓએ દેશમાં સંખ્યા વકૃત્વ તે ભાઈ સામળદાસનું જ. તેમની જે અખલિત
બંધ ગ્રેજ્યુએટ પેદા કર્યા હતા. દેશમાં જેમ જેમ જાગૃતિ કે Eી વાણીપ્રવાહ ખાસ કરીને ગુજરાતી ભાષામાં કદિ અન્યત્ર જો,
ફેલાતી ગઈ, રાષ્ટ્રીય ભાવનાને જુવાળ ચઢતો ગયો, સ્વત્વ અને જા કે અનુભવ્યો નથી. સરસ્વતી તે તેમની જીભે
આત્મભાનની વૃત્તિ સતેજ થતી ગઈ અને આ યુનિવર્સિટીઓએ પણ રેમતી. વાકયે છબદ્ધ કવિતાની માફક તેમના મેઢામાંથી
પેદા કરેલા ગ્રેજ્યુએટની કંગાલ જ્ઞાનદશા અને પુરૂષાર્થવિહોણી ટપ ટપ ટપકી આવતા. તળપદી ભાષા અને લોકગમ્ય
મનોદશાનું જેમ જેમ . ભાન થતું ગયું તેમ તેમ દેશહિતવોકયરચના સાંભળનારને પ્રારંભથી જ મુગ્ધ કરતી. તેમની
ચિન્તકાના દિલમાં યુનીવર્સિટીના આધુનિક શિક્ષણ વિષે કરી છે. વાણી સિંહની માફક * ગર્જના કરતી. અને મોટા મોટા
- અસતે વધારે ને વધારે તીવ્ર તે ગયો. આના પરિણામે જ તો ચમરબંધીઓના સિંહાસનને પાયામાંથી કંપાવતી. કલાક સવા
સરકારી નિયંત્રણથી મુકત એવા શિક્ષણની દિશાએ આપણા આ કલાક બેલવું તેમને મન રમતવાત હતું. પણ કમનસીબી એ ,
દેશમાં અનેક સ્વતંત્ર શિક્ષણપ્રયોગે શરૂ થયા. આ પ્રયોગો કરી દાતા છે કે આ વાણીવૈભવ અત્યુક્તિદપંથી ભાગ્યે જ મુકત રહી
વિગતમાં અને પાઠયપુસ્તકોમાં સરકારી શિક્ષણ પદ્ધતિથી Sી શકે છે. આ અત્યુક્તિને અમુક પ્રસંગે અમુક અંગોમાં ઉપ
જુદા પડતા હતા, પણ બન્નેની દષ્ટિમાં, કોઈ મહત્વને થાગ પણ છે. જ્યારે કોઈ પણ અસાધારણ પુરૂષાર્થ સાધવા
ફરક નહીં પડે.. ગાંધીજીએ જીવનના પાછળનાં વર્ષોમાં દેશમાં માટે બેંકની સામુદાયિક શકિતને નિયોજિત કરવાની હોય છે,
સમક્ષ શિક્ષણ સ બ ધે કેટલાક ક્રાન્તિકારી વિચારો રજુ કર્યા છે છે. પ્રજામાં જુસ્સો પેદા કરવાનો હોય છે, અને યુદ્ધનું વાતાવરણ
જે બુનિયાદી શિક્ષણ પદ્ધતિના નામે અથવા તો વધશિક્ષણ નિમણ’. કરવાની જરૂર હોય છે ત્યારે અત્યક્તિને ઉપયોગ
પદ્ધતિના નામે ઓળખાવા લાગ્યા. કઈ પણ ઉદ્યોગને કેન્દ્રમાં - અનિવાર્ય બની જાય છે. પણ આ ઉપયોગને પણ અમુક મર્યાદા
રાખીને તેમ જ હિંદુ ગામડાંઓનું બનેલું છે એ વાસ્તવિકતા છે હાય છે. એ મર્યાદા ધ્યાનમાં ન રાખવામાં આવે તે એ
લક્ષ્યમાં રાખીને આખા શિક્ષણક્રમની રચના કરવી જોઈએ એ જ અત્યુક્તિ પાછળ અસત્ય, અવિવેક, અસંયમ ચાલ્યા આવે છે.
પાયાના ખ્યાલ ઉપર આ પદ્ધતિની યોજના કરવામાં આવી હતી PS, .વળી ગરમ વાતાવરણ જ્યારે નરમ બને છે ત્યારે આ અત્યુકિતની
આ તદ્દન નવી જ કલ્પના અને દૃષ્ટિ હતી. 'આ નવી દષ્ટિનું દ આદત વાણીના ગૌરવને હરી લે છે. અને તેમને સાંભળવામાં
અવલંબત લઇને આજે કેટલાંક વર્ષોથી આપણા દેશમાં અનેક લેકેનો રસ ઉડી જાય છે. સામળદાસભાઈની ચડતી અને પેડ
શિક્ષણપ્રયોગે વર્તમાન થઈ રહ્યા છે. " તીનું અથવા તે કળા વિકળાનું પણ આ જ રહસ્ય છે. ગાંધી
- પ્રાર ભમાં ભાવનગર ખાતે આજથી લગભગ ૪૫ વર્ષ પતિ કુળને ઊંચત તેમનામાં શાર્ય હતું, સાહસ હતું. અન્યાય, આપ પહેલાં દક્ષિણામૂર્તિ, વિદ્યાર્થીભવનના નામે અને પછી બિલા દિલ ખુદી. સામે પડકાર કરતી ગર્જના હતી. પણ કમનસીબે એ ખાતે આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા ગ્રામદક્ષિણામૂર્તિનાં