SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૪ અક ૧૭ |૧૫૩ - 1953/ શ્રી મુંબઈ જૈન યુવક સ’ધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ : ૧ જાનેવારી ૧૯૫૩, ગુરુવાર जीवो जीवस्य जीवनम् ‘જીવ જીવનુ જીવન છે' એવી લોકાકિત પ્રસિદ્ધ છે તેનુ મૂળ -વનમાં રહેલ પશુતા અથવા અમાનુષી ભાવેામાં છે. જવાના એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના વર્યાં છે. તેમાંથી અમુક પ ંચેન્દ્રિય તિય ચું અને મનુષ્યને બાદ કરીએ તા સર્વ જીવાની યાનિએમાં ઉકત સૂત્ર તેના યથા રૂપે જોવા મળે છે, એટલે સત્ર મત્સ્યગજ્ઞાગલ ન્યાય પ્રવૃત્ત છે. મોટા જીવા નાના નાના સહાર કરીને જ જીવનનિર્વાહ કરે છે. તિર્યંચની વાત જવા દઈએ અને મનુષ્ય જાતિના ભૂતકાળ વિષે જો વિચાર કરીએ તે। જણાશે કે મનુષ્ય પણ મનુષ્યને સંહાર કરીને જીવનનિર્વાહ કર્યાં છે. જેમ જેમ તેમાં મનુષ્યતાનેા વિકાસ થયું છે તેમ તેમ જીપનનિર્વાહ માટે વહત્યાનું ક્ષેત્ર સંકુચિત થતું ગયું છે. સૌથી આશ્ચય ની વાત તો એ છે કે મનુષ્યના ધાર્મિક જીવનના પ્રારંભને ઇતિહાસ જોઈએ છીએ તે ત્યાં પણ જીવહત્યા તે શું પણ મનુષ્યહત્યા સુદ્ધાં ધર્મનું અંગ મનાયુ' છે. અને એવી હત્યા કરીને છેવટે તે તેના ઉપયોગ જિહ્ન તૃપ્તિમાં જ થતા હતા. ધના આવી પ્રાથમિક સમજથી જ્યારે મનુષ્ય ઉપર ઉડયો ત્યારે તેણે . સર્વ પ્રથમ અહિં સાની પ્રતિષ્ઠા કરી અને નિશ્ચય કર્યો કે હિંસા અને ધતા મેળ નથી, પણ અહિ ંસા અને ધમ નુ ઐકય છે. સમજ એક વસ્તુ છે પણ તેને જીવનમાં ઉતારવી એ તદ્દન જુદી વસ્તુ છે. એક તત્ત્વ હાથ લાગ્યા પછી તેને જીતમાં કેમ ઉતારવું છે.એની મથામણુ ચાલી. A 48 - તત્ત્વજ્ઞાનના પ્રારંભના વિચાર કરીએ તો અતિ પ્રાચીન કાળમાં પણુ, જ્યારે મનુષ્યને કશુ જ તત્ત્વજ્ઞાન હતું નહીં, જ્યારે પણ તેણે અણુ અણુમાં જીયાનું અસ્તિત્વ સ્વીકાર્યું જ હતુ તેને સત્ર ચેતન તત્ત્વ-જીવનતત્ત્વ−નું અસ્તિત્વ ભાસ્યું હતું આવી સ્થિતિમાં જ્યારે તેને અહિંસામાં ધમ સમજાય ત્યારે અહિં સાત જીવનમાં સ્થાન કેવી રીતે દેવુ' તેની ઉંડી મથામણ ચાલે તે સ્વાભાવિક છે. જીવનની એક પણ પળ એવી નથી જ્યારે તેને શ્વાસોચ્છવાસ વિના ચાલતુ હાય-અને જે વાયુમાં છત્ર હોય તે! તે વિના જીવન કેવી રીતે ટકે ? અને અહિંસાનું પાલન કેવી રીતે થાય ? ભોજનમાં દેખીતી રીતે માંસ જે કહેવાય છે. તેને છોડી દે, છતાં જીવશૂન્ય એવી કઈ વસ્તુ છે જેના આધારે તે જીવન ટકાવી શકે ? જલ, થલ, સર્વત્ર વેાનું સામ્રાજ્ય છે, તે અહિંસક ક્રમ અની શકાય ? ' આ મથામણમાંથી નિવૃત્તિમાર્ગ તરફ ધાર્મિક લાંકાની પ્રવૃત્તિ થઈ. તે એટલે સુધી કે શરીરતી, વચનની અને મનન બંધી ચેષ્ટાઓને રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યો. આ માર્ગ અતિ કાણુ હતા. એકલદોકલ વ્યકિતને માટે સ`ભવિત છતાં તે સધરૂપે સ ંગઠિત કાઇ સમાજ માટે સથા અસ'ભવ હતા. પરિણામે નિવૃત્તિમાર્ગી એને હિંસા-અહિંસાની વ્યાખ્યા વિષે પુનર્વિચાર કરવા પડયા, O રજીસ્ટર્ડ ન. બી. ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂપિયા ૪ અને ફલસ્વરૂપે દેખાતા વવધમાં હિંસા માનવી જ જોઈએ એ વિચારને જતા કરવા પડયા. હિ સાનેા આધાર દેખીતા વવધ ઉપર જ નહીં પણ વધકના માનસિક ભાવેના ઉપર પણ છે અને તે પણ મુખ્યરૂપે છે એમ માનવું પડયું. આ પ્રકારે અહિ સામા↑ - એએ પેાતાની હાર કબૂલી અંને બીવો નીવશ્ય પીવનમ્ એ સૂત્રનું સામ્રાજ્ય અટળ છે એમ સ્વીકારી લીધું.... નિવૃત્તિમાર્ગીઓએ પેાતાના અનુભવને ખળે જે હિંસા-અહિં સાતી વ્યાખ્યા શોધી અને સ્વીકારી તેથી પ્રવૃત્તિમાર્ગીઓને તે તેમાં એક સારૂ એવુ હથીયાર મળી ગયું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અહિંસાની એ જ વ્યાખ્યાનું રૂપાન્તર મળી આવે છે, અને આત્મા તે અચ્છેદ્ય છે, અદાહ્ય છે એમ કહીને શત્રુ હવામાં કશી જ હિંસા નથી એમ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. ક વ્યબુદ્ધિ મુખ્ય છે. મનુષ્યના કન્યા પ્રકૃતિએ નકકી કરેલાં છે અને તે કરવામાં અનાસકત ભાવ હોય તો કર્તાને કોઇ પણ પ્રકારકમ બધ–પાપબ્ધ નથી એમ કહી ક્ષત્રીયનું કર્તવ્ય શત્રુધ હાઇ તે કરવામાં કશું જ પાપાચરણુ માનવા ી આવશ્યકતા નથી એમ પ્રતિપાદન કરવામાં આવ્યું. સરવાળે નિવૃત્તિમાગી હોય કે પ્રવૃત્તિમાર્ગી તે બન્ને દેખીતા વવધમાં એકાંત પાપ છેજ એમ માનતા નથી. આ પ્રકારે ભારતીય ધાર્મિક સૂક્ષ્મવિચારક હિંસાઅહિંસાને વિવેક કરવામાં એક હદ સુધી આગળ વધી અટકી ગયા છે. અને ભાવો નીવય ગવનમૂ’એ સૂત્રને ખેાટું પાડી શકયા નથી. જીવહત્યાના ક્ષેત્રને સંકુચિત કરી શકયા છે પણ જીવહત્યાથી સવથા બચવાનો માર્ગ શોધી શકયા નથી. આમાં પરિસ્થિતિની અનિવાય તા કારણ છે કે મનુષ્યની પેાતાની સ્વા તત્પરતા એ વિચારતુ પ્રાપ્ત થાય છે. કે પ્રાણધારી જીવની પરિસ્થિતિ જ એવી છે કે તે સ્વા તત્પર ન હેાય છતાં પણુ કશી જ પ્રવૃત્તિથી શૂન્ય-સશૂન્ય થઈ આ લાકમાં ટકી જ શકતા નથી. પ્રવૃત્તિશૂન્ય થવુ એટલે મૃત્યુ-પછી તે ભલેને મોક્ષ માટે હાય-નાતરવું જ જોઇએ. એમ નથી બનતું કે તે પ્રવૃત્તિશૂન્ય થઈ પશુ જાય અને આ લેકમાં જીવતા પણ રહે. આ જ કારણ છે કે જૈનમતે યાગીકેવલીના સમય પાંચ સ્વાક્ષરના ઉચ્ચારથી પણુ અલ્પ મનાય છે. એટલે મનુષ્ય જે કરી શકે છે તે એટલુ' જ ' વહત્યા–હિંસાનુ ક્ષેત્ર આણુ કરી શકે છે પણ તેના સથા લાપ કરી શકતા નથી. આ અનિવાય પરિસ્થિતિ મનાવી જોઇએ. આ દૃષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે મનુષ્ય અહિં સાની અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તે ઉજ્જવલ છે... એની હિં સાશકિત વિજ્ઞાને જે વધારી આપી છે તે જોતાં તેની અહિંસા- `શકિતની પ્રગતિ પણ તેટલા જ વેગમાં થઈ રહી છે તે સ્વીકારવુ જ પડે છે. અન્યથા જે અણુશકિતની સ`હારકાનું બળ તેને મળ્યું
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy