________________
૩૨
કેટલાક
શુદ્ધ જૈન
સમાચાર અને નોંધ
આ તે કોંગ્રેસની કેવી રીાચનીય સ્થિતિ !
તા. ૧૨-૨-૫૧ ના 'ટાઇમ્સ ઓફ ઇન્ડી'ના અગ્રલેખમાં અત્યારની કોંગ્રેસની પરિસ્થિતિ અને પડિત જવાહરલાલ નહેરૂના મનની દ્વિધાનુ એક બહુ સુન્દર અને મસ્પર્શી નિરૂપણુ કરવામાં આવ્યુ' છે. તે અગ્રલેખના મહત્વના ભાગતા અનુવાદ નીચે મુજબ છે.
* કૉંગ્રેસમાં એકતાને સજીવન કરવાને પડિત જવાહરલાલને પ્રયત્ન માત્ર પેાતાના બે હાથ વડે આગ ઓલવવા મથનાર માનવી જેવા લાગે છે. પટનામાં જુન માસની ૧૬ મી તારીખે ભરાનાર કરપલાણીજીના અનુયાયીઓના સંમેલનના ભણકારા વાગી રહ્યા છે એ દરમિયાન ૧૨મી તારીખે કૉંગ્રેસની કારામારીની સભા દીલ્હીમાં ખેલાવવામાં આવી છે. જે ફીડવાઇ કાંગ્રેસથી છુટા થતા સભ્ય પ્રત્યે એક નસનુ વાસ૧ દાખવી રહ્યા છે તે જ કીડવાઇ ૉંગ્રે. સના એક મહાન શુભેચ્છક અને પરચારકને પશુ પાઠ ભજવી રહ્યા છે. કૉંગ્રેસની અંદર રહેવુ' કે બહાર રહેવુ' તેને લગતી તેમની મથામણુનું કારણુ મહાઅમાત્ય સાથેના તેમને લાંબા કાળથી ચાલી આવતા ગાઢ સંબધ હોય એમ લાગે છે. તેઓ નહેરૂને પેાતાની સાથે ખેંચી જવા જરૂર ઇચ્છતા હૈાવા જોઇએ. પણ શ્રી. નહેરૂ હંમેશાની માફક બુદ્ધિ અને હૃદયની અથડામણમાં આમ તેમ ગેયાં ખાતા હૈાય એમ લાગે છે, તેમની બુદ્ધિ શ્રી. ટેન્ડન બાબુ તરફ ઝુકી રહી છે, પણ તેમનુ દિલ કિડવાઇ સાથે મહે।બત કરી રહ્યું છે. કમનસીબે એવી જ કફ઼ાડી સ્થિનિ વાહનવ્યવહાર પ્રધાનનો છે. તેમની બુદ્ધિ કિરપલાણીજી તરફ ઢળેલી છે, પણુ તેમનું હૃદય હજી નહેરૂના નામ ઉપર ક્ષુબ્ધતા અનુભવ્યા કરે છે. મહાઅમાત્યની મુંઝવણુ દયાજનક છે. જો તે કૉંગ્રેસમાં રહેવાનું પસંદ કરે તે। જેના સવ' વિચારે સાથે તેમને હવે સ્પષ્ટપણે મેળ રહ્યો નથી એવા કૉંગ્રેસવાદી આગેવાનાને હ્રાછટ્ઠા ભણવા સિવાય તેમના માટે બીજો કાઈ વિકલ્પ રહેનાર નથી. જો તે ટેન્ડન બાબુને છેાડીને કરપલાણી-કડવાઇ મંડળનું સંવનન કરવા જાય છે તે કૉંગ્રેસના ભાંગીને ભુકા કરવાનુ તે પોતે જ નિમિત્ત બનવાના છે.
ખાતાના
“દેશે આઝાદી પ્રાપ્ત કરી ત્યાર બાદ ગાંધીજીએ એક રોકારણી પક્ષ તરીકે કોંગ્રેસનું વિસર્જન કરવાની અને સામાજિક કાયને કૉંગ્રેસની સર્વ શક્તિ અને તાકાત સમર્પિત કરવાની સલાહ આપી હતી. આ સલાહ આપીને ગાંધીજીએ પેાતાની દીધ દૃષ્ટિના આપણને સૌથી વધારે સચેટ પરિચય કરાવ્યે છે. એક રાજકીય પક્ષ તરીકે કૉંગ્રેસની બહુ નજીકના ભવિષ્યમાં થનાર છિર્રમન્નતા ખીજા બધા કરતાં તેમને વધારે સ્પષ્ટપણે દેખાઈ હશે. ગાંધીજી હંમેશાં હ્ર!કા કરતાં જવાબદારીઓ ઉપર વધારે ભાર મૂકતા. અને જ્યારથી કૉંગ્રેસના ધ્રુવતારકનું સ્થાન સેવાને બદલે સત્તાએ લીધુ' છે. ત્યારથી કૉંગ્રેસ ભાવી વિનાશના માગે' પેાતાનું પ્રયાણ શરૂ કરી ચુકી છે. શુ' સર્વોદય તેને બચાવી શકશે? જવાહરલાલ ગાંધીજીના રાજકારણી વારસ જરૂર બન્યા છે પણ ગાંધીજીના સિદ્ધાન્તાની સાચી સમજ હાવાના દાવા ખીજા જ કરી રહ્યા છે. ફિરપલાણી અને કિડવાના વ્યક્તિત્વના અનેક પાસાએ કલ્પી શકાય તેમ છે, પણ સર્વોદયના સ્મૃતિ'મન્ત પુરસ્કર્તા તરીકે તેમને સ્વીકારી શકાય તેમ છે જ નહ. માત્ર જ્યાથી કિરપલાણીજીને મલુમ પડયું' કે કૉંગ્રેસના પ્રમુખની ગાદીતા હવે કશા માનમરતમા રહ્યો નથી ત્યારથી જ કાગ્રેપની રીતભાત સામે કરપલાણીજીના અણુગમાન–ધુ ગુની-શરૂઆત થઇ છે. શ્રી. કિડવાઈ અનેક પ્રાન્તિક પૂર્વગ્રંડા અને અભિનિવેશાથી ગ્રસ્ત હતા જ. હવે તેમના એ જ પૂ ́ગ્રડ્ડા અને અભિનવેશે
તા. ૧૫-૬-૫૧
વિશાળ રાજકારણી ક્ષેત્રને સ્પર્શી રહ્યા છે. આ પરસ્પર વિધી પક્ષા એક નકકર હકીકત હજી સુધી સમજી શકયા હૈાય એમ લાગતું નથી. અને તે હકીકત એ છે કે ગાંધીજીની ૫નાની કાંગ્રેસ કયારની મરી ચુકી છે અને આજના આગેવાને માંને કાઇ તેમાં નવા પ્રાણ પુરી શકે તેમ છે જ નહિ, ” ૉંગ્રેસનું આવું આત્યન્તિક નિદાન કદાચ આપણમાંના ધાને સ્વીકાય'ન હોય, પણ એ તે કર્ણને પણ કબુલ કર્યાં સિવાય છુટકા નથી કે કોંગ્રેસની આધ્યાત્મિક અને નૈતિક પ્રતિભા આજે બહુ મેટા ભાગે લુપ્ત થઇ ચુકી છે અને તેની ઉતરોત્તર જજરિત થઇ રહેલી સ્થિતિમાંથી તેને કેમ ઉગારવી તેને રામબાણ ઉપાય કાઇને સૂઝતા નથી. સત્તાશીલ રાજકારણુ આપણે પચાવી શકયા નથી અને પરિણામે શિથિલતાના સામના કરવાની તાકાત આપણે ગુમાવી બેઠા છીએ, આ ઉપરાંત ધર ફૂટયે ધર જાય એવી કાષ્ઠ વિચિત્ર કમનસીબી કૉંગ્રેસના માથે નિર્માણુ થઇ રહી છે. આમ ધસારાનું દર્દ અને ચોતરફ વાવટાળ–એમાંથી કૉંગ્રેસ ક્રમ અંગે?
ડાંગ વિષે પ્રતિકુળ નિય
આગામી ચુંટણી અંગે મતદાર ક્ષેત્રે નક્કી કરનાર સમિતિએ ગુજરાત-મહારાષ્ટ્રના અંગે વિવાદાસ્પદ બનેલા ડાંગ પ્રદેશને સુરત જીલ્લા સાથે ખેડયા હતા અને તેને રાષ્ટ્રપતિની સમતિ મળી ચુકી હતી. આ સામે મહારાષ્ટ્રમાં મેટા ખળભળાટ પેદા થયા અને આખા પ્રશ્ન મધ્યવર્તી ધારાસભા સુધી પહેાંચ્યા. ધારાસભામાં આ પ્રશ્નની ખુલ્લી ચર્ચા થવા દેવાને બદલે પડિત જવાહરલાલની સૂચનાથી ત્રણ સભ્યાની એક તપાસમિતિ નીમવામાં આવી. ગુજરાત તરફથી સોચવમહેાય ક. મા. મુનશીએ અને મદ્દારાષ્ટ્ર તરફથી સચિવ હદય ગાડગીલે પોતપેતાના પક્ષની રજુઆત કરી અને આખરે આ ચુ'ટણી પુરતું ડાંગને નસીક સાથે સલગ્ન ગણવું એવે ઉપર જણાવેલ સમિતિએ નિષ્ણુ'ય આપ્યા.
ડાંગને જેએ આજ સુધીને ઇતિહાસ જાણે છે તેમના માટે આવા નિણય સહેજે સ્વીકાય અને તેમ નથી. ગુજરાતમાં આ નિષ્કુચે ઠીક ઠીક અસતેષ પેદા કર્યાં છે એમ સાંમળવામાં આવે છે. આપણા પક્ષ ખરેખર રજુ કરવામાં ન આવ્યા, તપાસ ર્માિત મહારાષ્ટ્રવાસીઓની દમદાટી આગળ નમી પડી ઇત્યાદિ આક્ષેપે પણ કઇ કઇ દિશાએથી કરવામાં આવેલ છે. આમ છતાં પણુ સમિતિને નિષ્ણુ'ય સ્વીકારવાને અને પક્ષ બંધાયેલા હતા, ડાંગના પક્ષની રજુઆત કરનાર શ્રી. ક. મા. મુનશી કરતાં કાઇ વધારે સમથ ગુજરાતી મળવે શકય નહેતા, આ ન ય માત્ર આ ચુટણી પુરતા જ છે—તેને મહારાષ્ટ્ર કે ગુજરાતના એક એક પ્રાન્ત તરીકેના સીમાનિણૅય સાથે કાષ્ટ સંબંધ નથી-મામ સમજીને પ્રસ્તુત નિષ્ણુયને સામાન્યત : ગુજરાતી પ્રજાએ સમભાવપૂર્ણાંક સ્વીકારી લીધા છે. સાથે સાથે મદ્રારાષ્ટ્રના આગેવાર્તામાં આ સંબંધે જે આનંદની ઘેલછા જોવામાં આવે છે તે જોઇને શેકસપીયરના મરચન્ટ એક્વીલ' માં એવા જ કેઇ વિવાદાસ્પદ કરારનામા સબંધમાં પેાતાને સથા અનુકુળ અભિપ્રાય વ્યકત કરતી પાછીઆન સાંભળીને સાયલેકના A Daniel is come to judgment-ખુદ્દ ધર્માંરાજા ન્યાય ચુકવવા આવેલ છે
આ પ્રકારના ઉદ્ગારનું સ્મરણુ થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સીમ નિષ્ણુતા પ્રશ્ન જ્યારે પણ સમયાન્તરે ઉભા થાય ત્યારે ક્રાઈ પશુ બાબતમાં પાતાને પ્રતિકુળ નિષ્ણુ ય મળતાં મહારાષ્ટ્રની પ્રજા ગુજરાતી પ્રશ્ન જેટલા સયમ દાખવી શકશે કે કેમ એ એક સાલ છે. કારણ કે આજે પણ આવે કઇ રશ્ન ઉમે થાં ભરપૂ