________________
તા. ૧૫-૬-૫૧
દના હિત તરફ ઢળતા જવાના પ્રયત્ન શરૂ કરે એવા સમયે આપણા સમાજના સંસ્કારરૂપ ગણાતા, સૌથી બુદ્ધિશાળી અને મહત્વના આ વર્ગની સ્થિતિનો જો આપણે એગ્ય માર્ગ ન કાઢીએ તે આપને નથી લાગતું કે જૈન સમાજ થોડા જ વર્ષના ગાળા બાદ લગભગ મૃતઃપ્રાય સ્થિતિમાં આવી પડે ? જે સમાજને નેવું ટકા વર્ગમાં આવતી કાલની ચિંતા સેવતા હોય અને આd તથા રૌદ્ર ધ્યાન ધરીને ધમ" અને શલ ધ્યાનથી વંચિત રહેતું હોય તેને રેગ્ય માર્ગે વાળવા આપણી ધાર્મિક ફરજ ખરી કે નહિ? જે સમાજને નેવું ટકા વગદયાપાત્ર સ્થિતિ ભોગવતે હોય અને છતાંય આપણા ભવ્ય વારસો૨૫ તીર્થો, જ્ઞાનભંડારો અને કેળવણીની અનેક નાની મોટી સંસ્થાઓને સાચવવાની જવાબદારી જે વર્ગને ઉપાડવાની હોય તે વગને વિચાર જે આપણે હવે ન કરીએ તે અહિંસાના વારસદાર તરીકે ગણાવવાને આપણે જન્મસિદ્ધ હક જગત સમક્ષ ગુમાવી ન દઇએ ? આપને નથી લાગતું કે સમાજની અને દેશની નાણાંની અત્યારની તંગ હાલતમાં પણ આપણે કેટલા ખર્ચે વધુ પડતા કરી રહ્યા છીએ ? જૈન કેમ નાણુશાસ્ત્રી હોવાને દાવો કરે છે તે જ કામ પતાના ઘરઆંગણાનું અર્થશાસ્ત્ર ન સમજે હેય તે કેટલી દુઃખદાયક બીના છે. આપણો સુખી અને શ્રદ્ધાળુ ગણાત વગર આપણ નેવું ટકા વર્ગનું દયાપાત્ર ચિત્ર નજર સમક્ષ નહિ રાખે તે હું તે નજરે જોઈ રહ્યો છું કે આપણી વસ્તીના મોટા ભાગને આ મહાન ધર્મને ત્યાગ કરવા સુધીની કદાચ ફરજ પણ પડે. હવે આપણા માટે એક જ માગે છે કે આપણી દરેક શક્તિને સાચવતાં શીખીએ, તેને સંગ્રહ કરીએ અને ખુબ વિચાર અને વિવેકપૂર્વક શ્રાવક અને શ્રાવિકા વર્ગને ટકાવવાની વૈજના પાછળ તે શક્તિનો ઉપયોગ કરીએ.
મહામાજી ઢીંચણ સુધીની લંગેટ પહેરતાં તે શા માટે? પિતાના દેશના ભાઈ ભાંડુઓના વસ્ત્રની હાલત તેમના ખ્યાલમાં ચીતરાઈ અને એ ખ્યાલ તાજ રહે તે ખાતર એમણે આ પગલું ભયુ". માનવક્ષેત્રમાં અહિંસા અને અનુકંપાને સાચા સ્વરૂપમાં સમજનાર ને પચાવનારને આ કેટલે ઉદાર દાખલ છે? તેમની તહેનાતમાં અનેક શ્રીમંત ને મીલમાલિક હતાં. તેમને કપડાની શું ખામી હતી? પણ એમને મન દેશની તેત્રીસ કરોડની પ્રજાનું હિત વસેલું હતું. એટલે જ હું કહું છું કે આપણુ નેવું ટકા વર્ગની સ્થિતિનું ચિત્ર સમાજે હરહમેશ નજર સમક્ષ રાખવા જેવું છે-જેથી આપણી શકિત ખચંતાં સમાજની સાચી સ્થિતિને ખ્યાલ આપણી નજર સમક્ષ હોય તે આપણુ બે મહાન શ્રાવક અને શ્રાવિકા ક્ષેત્ર તરફ આપણી શક્તિને વાળી શકીએ. આ પરિસ્થિતિ અંગે આપણી એક દિવસની આળસ કે બેદરકારી સમાજ માંટે શ્રાપરૂપ ગણાય તેવી છે. હું શ્રાવક અને શ્રાવિકા ક્ષેત્રને મજબૂત બનાવવાની બાબતમાં આટલે ભાર મુકી રહ્યો છું તે પાછળનો મૂળ આશય જૈન શાસનને સમૃદ્ધ બનાવવાનું રહે છે. આ૫ણુ નેવું ટકા વર્ગ માટે આપણે લાંબા ગાળાની યોજનાઓ જે ઘડવી હોય અને તેને બરાબર અમલમાં મુકવી હેય તે તે માટે ઓછા માં ઓછા પાંચ વર્ષ સુધી આપણું માનસ મુખ્યત્વે કરીને આ ક્ષેત્રો ઉપર કેન્દ્રિત કરવાની જરૂર છે.
ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અખો દાનને ચીલે આપણે બદલાવીએ. દરેક શ્રીમંત કે શ્રધ્ધાળુ વગે' એમ મનમાં નિશ્ચય કરે કે પિતાના દાનની લગભગ પોણી રકમ પાંચ વર્ષ સુધી શ્રાવક ને શ્રાવિકા ક્ષેત્રને મજબુત બનાવવામાં ખરચવાની પેતાની ધાર્મિક ફરજ સમજે. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને મજબુત બનાવવું તેને હું આજ યુગધર્મ' માનું છું. અને એ યુગધર્મ'ને જો હું પારખી ન શકું તે મને ભય છે કે ભવિષ્યની પ્રજા મારા પર આળ ચઢાવે કે જયારે જૈન સમાજ ભડકે બળતું હતું તે વખતે
કોન્ફરન્સના પ્રમુખ ફીડલ વગાડતા હતા. જ્યારે જવાબદારી આખા સમાજની મારા પર મુકી છે ત્યારે મારા હૃદયની સાચી હકીકત જો આપ સમક્ષ રજુ ન કરું તે તમને અને ભાવી પ્રજાને હું બીનવફાદાર થયેલે ગણાઉં, એક ડગલું જેની સન્મુખ ભરવાથી કેડે ભવના પાપ નાશ પામે તેવા આપણા તીથાધિરાજ શ્રી શત્રુ જયને દર્શનનો લાભ થોડા વર્ષ પહેલાં ત્રણ વર્ષના લાંબા ગાળા સુધી આપણે જ કર્યો. અને તે પણ સકળ સંધની સ્વચ્છીપૂર્વકની અનુમતિથી. આમાં તે ફક્ત તે વખતના રાજ્યકર્તા સાથે થોડાક હજાર રૂપિયાની ભાંજગડને જ સવાલ હતા. જે આપત્તિ કાળમાં ન છૂટકે આવા ફેરફારો જૈન સમાજ કરવાની હિંમત કરી શકતી હોય તો હું તે ફકત દાનના પ્રવાહને જ ફક્ત પાંચ જ વર્ષ સુધી શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર તરફ વધુ પ્રમાણમાં વાળવા વિનંતિ કરી રહ્યો છું.
આપણે પૂજ્ય મુનિવર્ગ તેમના વ્યાખ્યાન સમયમાંથી અડધો સમય શ્રીમંત અને શ્રદ્ધાળુ વગને તે જ સલાહ આપે કે તેમના દાનને પ્રવાહ સમાજના ઉપયોગી ગણાતા ને સાતે ક્ષેત્રના પ્રાણવા યુરૂપ ગણુતા શ્રાવક અને શ્રાવિક ક્ષેત્રમાં મજબુત કરવામાં વાળ જોઈએ. આ વિનંતિ હું આપણા પૂજ્ય મુનિવગને એટલા માટે કરી રહ્યો છું કે સમાજના સારા નસિબે આપણે પૂજ્ય મુનિવગ" ખુબ ઉચ્ચ ચારિત્ર્યને આ કલિકાળમાં ટકાવી રહ્યો છે. અને આ કાલમાં ચારિત્રયથી વધારે કિમત બીજા કશાની નથી તેવું જગત સમજતું થયું છે. ઉપરાંત એમના પવિત્ર વેષની છાયા પણ જૈન સમાજ એટલા આહાદત મનથી ઝીલી રહ્યું છે કે આ મહાન ત્યાગી વર્ગને એકએક મેલ જૈન સમાજને મન સાચા મેતીના દાણાની તુલ્ય છે. આપણ નેવું ટકા વર્ગને પડતાં ઝીલવાનું કાર્ય સકળ સંઘના સહકારથી જ થઈ શકે. અને સકળ સંઘમાં પૂજ્ય મુનિવર્ગનું સ્થાન સર્વોપરી છે. હું ખૂબ નમ્રપણે આપણું પૂજ્ય અને પવિત્ર મુનવગને અંતઃકરણની ઉંડી લાગણીથી વિનંતિ કરૂં છું કે અમારા નેવું ટક વર્ગને ઉદ્ધાર અપના હાથમાં છે. તેના ઉદ્ધારની વાત આપના અપૂર્વ વ્યકિતબળ આગળ તદ્દન નાની બાબત છે અને થોડા વર્ષમાં આ વર્ગ જ્યારે પગભર થશે ત્યારે શાસનને દિપાવવામાં પાછી પાની નહિ કરે તે આપણા સર્વને વિશ્વાસ હોઈ શકે છે.'
વ્યવહારિક કે સામાજિક ઉસ પાંચ વર્ષ સુધી સંપૂણું સાદાઇથી અને ફકત ખપ પુરતું જ ખર્ચ કરવાની ને કરાવવાની જૈન સંઘને પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. જાહેર ઉસને ખૂબ આનંદપૂર્વક ઉજવવામાં હું માનનારે છું. તેનાથી જીવનમાં અનેક જાતની પ્રેરણાઓ મેળવી શકાય છે. મેં પણ મારા અંગત જીવનમાં કેટલાય ઉત્સવ ખુબ ઉલ્લાસપૂર્વક ઉજવ્યા છે, પણ આજે સમાજ પર આ પત્તિકાળ પથરાઇ રહ્યો છે એટલે ખૂબ દુઃખી હૃદયે સાદાઈ અને ખપપૂરતું જ ખર્ચ કરવાની આ સલાહ હું આ૫ સમક્ષ રજુ કરી રહ્યો છું.
કોઈ રખે ભૂલ કરે કે હું ક્રિયા માર્ગને અવરોધ કરી રહ્યો છું. આત્મજાગૃતીપૂર્વકના ક્રિયામાર્ગને હું રત્નચિંતામણિ સમાન ગણું છું. આત્મજાગૃતી પુર્વકની ક્રિયાની મહત્વતા બતાવવા માટે તે આપણા શાસ્ત્રમાં વર્ણવેલા મહાન પૂણીઓ શ્રાવક પાસે , ભગવાન મહાવીરે અત્યન્ત સમૃદ્ધિવાન રાજા શ્રેણીકને સામાયિકની માગણી કરવા મોકલેલા. ભગવાનને મન ભકત શ્રેણીકની સમૃદ્ધિ કરતાં પુણીઆ શ્રાવકનું સામાયિક વધારે મૂલ્યવાન હતું. આપણા આદર્શ શ્રાવક પુણીઓએ બે આના કમાઈમાં ૫ણું આદર્શ આભત્સવ પરિપૂર્ણપણે થઈ શકે છે તે દ્રષ્ટાંત પુરૂં પાડી ભાવની સાચી કિંમત આપણને સમજાવી છે.
ગૃહસ્થ ! ઉપરની હકીકતે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રને મજબૂત બનાવવાના શુદ્ધ આશયથી જ મેં જુ કરી છે. આપણે આખા