SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વ અક : ૧૩ } ૪ શ્રી મુંબઇ જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુધ જન તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા, રજી. નં. મી. ૪૬૬, મુંબઈ : ૧૫ જુન ૧૯૫૧ શુક્રવાર :: પાંચ વર્ષ માટે પણ “દાનની દિશા બદલા’ ( તા. ૨૭-૫-૫૧ ના રાજ જુનાગઢ ખાતે મળેલ શ્રી. જૈન શ્વેતાંબર મુર્તિ પૂજક કોન્ફરન્સના અઢારમાં અધિવેશનના પ્રમુખસ્થાનેથી શ્રી. કાન્તિલાલ ઇશ્વરલાલે આપેલ વ્યાખ્યાનમાંથી મહત્વના ભાગ નીચે ઉધ્ધત કરવામાં આવે છે. *ત્રી ) છેલ્લાં વિશ્વયુદ્ધનુ એવું તે। કારમું સ્વરૂપ આપણે જોયુ કે છીએ. આવી પરિસ્થિતિમાં આપણી સ્વતંત્રતાને આપણે કેવી અહિંસાનું નામ નિશાન પણ 'મેશ માટે જોખમાય. તેવી ભીતિ રીતે પચાવીને નભાવી શકશુ ? આપણને હજુયે યાદ આવે છે અને હાલના જગતના સર્ચગે પણ એવા ઉપસ્થિત થવા માંડયા છે કે તેમાં હિંસા તેનું જે કારમું સ્વરૂપ પ્રકટાવશે તેના ખ્યાલ કરતાંય કંપારી છૂટે છે. જગતના આવા કપરા સમૈગેટમાં ફ્કત જૈન ધમ' જ સાચેા માગ દાખવી શકે, પણ આજે આપણી પાસે એવી કાઇ વ્યવસ્થિત સંસ્થા, શક્તિ કે યેાજના નથી કે ભગવાન શ્રી મહાવીરની અહિંસા તે સ્પાદાદના પ્રચાર ખુણે ખુણે કરી શકીએ-જેના પરિણામે સામા જિક, રાષ્ટ્રિય, આર્થિક કે જાતીય વિગ્રહના અનેક કારણે સ્વતઃ એાછા અથવા નાબુદ થઈ જાય અને એને સ્થાને વિશ્વ-મંત્રિ ભાવનાને પુનઃજન્મ થાય. આવા પ્રચાર આ યુગમાં કેટલાક અંશે મહાત્માજીએ કરી બતાવ્યો અને આવતા કારમા યુદ્ધને અટકાવવા તેમના વારસદાર અને આપણા માનનીય વડાપ્રધાન પંડીત જવાહરલાલ જેવી એકજ વ્યકિત તનતાડ પ્રયત્ન કરી રહી છે. અને તે માટે વધારે ગૌરવ અને અભિમાન આ દેવાંશી પુરૂષ માટે આપણે જૈતાએ લેવા જેવુ છે. છેલ્લાં ત્રણુ વર્ષથી આપણું રાષ્ટ્ર સ્વતંત્ર થયું છે. આપણે સ્વતંત્ર રાષ્ટ્રના શહેરી બન્યા છીએ, એટલે આપણી જવાબદારી આપણે ત્યાં અને જગતમાં ખૂબ વધી છે. કાલના અધિવેશનના મારા વકતવ્યમાં મે કહ્યું હતુ તેમ બ્રિટીશ સરકારે આપણને એવું તે જીણુ' કરીને વસ્ત્ર આપ્યુ છે કે તેને એક જગ્યાએ સાંધતાં બીજે તુટે છે. હૅલ્લા ત્રણ વર્ષના ગાળામાં અનેક મુશ્કેલીએ અને ગુંચે વચ્ચે આપ દેશ પસાર થતા જાય છે, વેપારની ાિંત દિનપ્રતિ દિન એટલી તે। બગડતી જાય છે કે દેશની નાણુાકીય સ્થિતિ તદ્દન કફ઼ાડી હાલતમાં આવી પડી છે. નવા વિશ્વયુદ્ધના ભયુકારા જોશભેર સભળાય છે. અને તે માટે આવતા યુદ્ધની પરિસ્થિતિને પહાંચી વળવા દરેક દેશ ચીજોને આંખ મીંચીને સ`ગ્રહ કરતા જાય છે. આના લીધે જીવનની જરૂરીયાતની ચીજોની મેધવારીમાં અસહ્ય વધારે થતા જાય છે. દેશના વહીવટી ખાતામાં જે કાકરા ગેહવાયા છે તેમાંના મોટા ભાગ ખીનઅનુભવી અને દેશદાઝ વિનાના પુરવાર થતા જાય છે, મેટી મોટી યેાજનાએ પાછળ લખલૂટ ખર્ચ થવા છતાં તેનું પરિણામ શુન્ય જેવુ' દેખાય છે. અને આના લીધે પ્રજાને અસતીષ દિનપ્રતિદિન વધતા જાય છે, વેપારી વર્ગ' તરફથી પણ રાજ્યને જે જાતને સહકાર મળવા જોઇએ તે પણુ અપાતા નથી. સેંકડા વર્ષ માં દેશ ગુલ મીતંત્ર હેઠળ હાવાથી આપણી માનસિક વૃત્તિ રાષ્ટ્રવાદના માનસને પીછા નવા તદ્દન બુઠ્ઠી થઈ ગષ્ઠ છે. રાજ્ય અને પ્રજાને જાણે કાંછ સબલ જ ન હોય તેવું છે !કારીયુ" વલણ આપણે દાખવી રહ્યા વાર્ષિક લવાજમ રૂપિયા ૪ રાષ્ટ્રની દરેક મુશ્કેલી એ આપણી અંગત મુશ્કેલી છે અને તે ટાળવા આપણી વ્યકિતગત જવાબદારી એક ધમના ભાગ તરીકે જ્યારે સમજતાં થશું ત્યારે આ દરેક મુશ્કેલીઓ આપણુને નાના રૂપમાં દેખાશે અને તેને અંત આવશે. સ્વતંત્ર દેશના શહેરી તરીકેનું આપણું પહેલું કતવ્ય આપણા વ્યકિતગતપણાને હુંમેશને માટે ભુલી જઈ આખા દેશ સાથે આત્માને જોડી એ તે હાઇ શકે. આખા જગતને આજે સમાજવાદને પથ સીધી કે આડકતરી રીતે સ્વીકારવાની જરૂર લાગતી જાય છે. આજે આ જગતમાં જે અશાંતિનું વાતાવરણ જોઇ રહ્યા છીએ તે ટાળવાનું મુખ્ય સાધન વ્યકિતગત ચિંતન જગ્યાએ સમષ્ટિવાદના હિતનું આરેાપણુ કરવુ તે છે. આ જગતના એવા નિયમ છે કે કાષ્ટ બાતમાં એક વસ્તુના જ્યારે અતિરેક થાય ત્યારે તેની સામે કુદરતી રીતે જ પ્રતિકાર ઉઠે છે. જગતના ઇતિહાસમાં આવા ફેરફારો અનાદિકાળથી ચાલ્યા જ કરે છે અને તેવા ફેરફારાની શરૂઆત સીધી નિહ તે આડકતરી રીતે આપણા દેશમાં પણ થવા લાગી છે. વ્યકિતગત હિતને જ્યારે આપણે સમષ્ટિના હિતમાં ફેરવવાના માર્ગ કાઢીશું ત્યારે જૈનધમ'ના સિદ્ધાંતાને બરાબર સમજ્યા ગણાઈશું ને તેના ખરા અનુયાયી ગાશું. જગતને હિંસાના એધપાઠ આપવાના ઇજારા જેમ જૈનધમના અનુયાયીએના માથે છે તેવી જ રીતે આપણુા વ્યકિતગત હિતની વ્હેચણી સમષ્ટિમાં કરવાની ફરજ પણ આપણા જૈન સિદ્ધાંત પ્રમાણે તેમની જ છે. ભગવાન શ્રી મહાવીરની વારસારૂપે મળેલ આવી ઉદાર ભાવનાને આપણે પચાવી શકીએ તે જનજગત દેશને તે! શું પણ આખા વિશ્વને દારવણી આપી શકે. H આપણી ચાલુ પરિસ્થિતિ ગૃહસ્થે!! દેશની ચાલુ પરિસ્થિતિ અને જગત જે ક્રાંન્તિકાળમાંથી પસાર થઇ રહ્યું છે તેના અંગે ટુંકમાં વિવેચન મે' આપ સમક્ષ રન્તુ કહ્યુ`. જૈનસમાજ પણ રાષ્ટ્રનું એક અગ છે એટલે રાષ્ટ્રના સુખ કે દુ:ખની અસર તેમાં થયા વગર રહે નહિ. જૈન ક્રમ મુખ્યત્વે વેપારી કામ ડ્રાઇ તેની નાણાંકીય સ્થિતિ વિશેષ પ્રમાણે કઢગી બનતી જાય છે. સમાજના પાંચદસ ટકા શ્રીમંત ગણાતા કુટુ મેથી સમાજની સાચી પરિસ્થિતિના આંક કાઢી ન શકાય. લગભગ તેવુથી વધુ ટકાના આપણા વગ' એવી એવી તે કંઢગી હાલતમાં મુકાઇ ગયા છે કે તેને આવતી કાલને દિવસ શી રીતે પસાર કરવા તે ચિંતાની વેદનામાં રાત પસાર કરવી પડે છે. જ્યારે 'આખુ જગત વ્યક્તિગત હિતમાંથી સમષ્ટિવા
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy