________________
૧૨
૨૭
શુદ્ધ જૈન
હાઇએ તો જતી વખતે જ્યારથી આપણે પગ શ્રી જિનમ ંદિર સન્મુખ ઉપડયા ત્યારથી શ્રી જિનના સ્વરૂપવિચાર સિવાય બીજો એક પણ વિચાર કે સોંકલ્પ આપણા મનમાં ન થવા ધર્ટ-આાનુ નામ ઇચ્છાયાગ. આમ ન થતું. હાય તે સમજવું કે આપણુ શ્રી જિનમ દિરતરનું ગમન મૂતિદશામાં મેભાનપણે અને શુન્યમને થાય છે. આવું આચરણ આપણા ચિત્તને ભાગ્યેજ 'લાભદાયી નીવડે, એટલું જ નહીં પણુ વિશેષ હાનિકર થાય છે અને આપણામાં મિચ્છાઅભિમાન અને દંભને પેદા કરી તેને પાછુ આપનારૂ થાય છે. વર્તમાનમાં આપણે જે કાંઇ ભ્રમ'ક્રિયા કરીએ છીએ તે તમામ વિશે આપણે આ દૃષ્ટિયે વિચારવા જેવુ' છે.
. હરભદ્ર કહે છે ચંદન શીતળ છે પણ તેમાંથી નિપજતે અગ્નિ દાહક હેાય છે તેમ સતઅનુષ્ઠાના શીતળ છે છતાં તેમાંથી ઉત્પન્ન થનારી ભેગની આકાંક્ષા આપણા આત્માને દાહ કરનારી છે. વિવેકપૂર્વકના ભાગે જરા જેટલા હેાય તે પણ ભારે અંધક છે અને આત્માને અવતિએ લઇ જનારા હાય છે । પછી રાજા, ચક્રવર્તી રાજા, દેવદેવીઓ અને ઇંદ્ર કેંદ્ર ણીએના ભાગની વાંછા તે આપણી જીવનશુદ્ધિનુ નખ્ખાદવ ળનારી જ છે, એટલે કોઇ સતઅનુષ્ઠાન કરતાં આવી આશા સત્રથા તજવા જેવી છે એમ સત્રકાર અને શસ્રકારે પેકારી પાકરીને કહે છે. એ હકીકત આપણે હવે કયારે સાંભળીને સમજશુ' ? આજુબાજુના લેક વા આપણે જ સમાજ અજ્ઞાનમાં, દરિદ્રયમાં, બેકારીમાં અને માંદગીમાં સબડતા હાય તે તરફ્ ઉપેક્ષા રાખી મદિને ચણાન્યે જવાં અને તેમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કયે' જવી વા ઉપધાનની ક્રિયાએ ચલાવ્યે જવી, વરઘેાડાઓ ચડાવ્યે જવા વગેરે બધુ કર્યાં જવુ* એમાં શુ' ચ્છાયાગ છે, શાસ્રયોગ છે કે સામર્થ્ય'યાગ છે. એ જરૂર વિચારવા જેવુ છે. કેટલાક કહે છે કે તીથ"કરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાથી તીય કરપદ મળે છે, પણ એ પ્રતિષ્ઠા કરનારા ભાઇ, ધર્મની પ્રથમ ભૂમિકારૂપ માર્ગાનુસારી થયા છે કે નહીં એ વિચારી જુએ. જો એવા ન હેાય તે તેમને સારુ તીથ કરની પ્રતિષ્ઠા કરવાનું સાધક નહીં નીવડે પશુ બંધક નીવડશે એમાં શંકા નથી. આચા રાંગસૂત્રમાં કહેલ છે કે જે નિજ`રામાં હેતુ છે તે જ બુધના હેતુઓ બની જાય છે એ આવા અનધિકારીઓને ઉદ્દેશીને કહેલ છે. તીથ કરની મૂર્તિની પ્રતિષ્ઠા જરૂર તીથ કરપદનુ સાધન ખતે. પણ તે પ્રતિષ્ઠા કરનાર વા કરાવનાર પ્રથમ માર્ગાનુસારી ઢુવા જ જોઇએ, ઇચ્છાયાગી, શાસ્ત્રયેગી અને અમૃતઅનુષ્ઠની પણ હવે જ જોઇએ એ ધ્યાનમાં રાખવાનુ છે. સાતમી પ્રભાદ્રષ્ટિ ધ્યાનપ્રધાન છે. તેમાં ખાતા, ધ્યેય અને ધ્યાન બાબત વીગતવાર વધુ ન છે. શ્રીજિન પાતે વિદ્યમાન નથી . માટે જ ઉપશમાં સાધકાએ શ્રીનિની પ્રતિમાને શ્રાજિન સરખી માનીને તેનુ ધ્યાન કરવાનું હાય છે. હુવે આપણે શ્રી જિનનું ધ્યાન કરનારા વિચારીએ કે શ્રીજિનપ્રતિમા અને વિદ્યમાન જીવંત જિન એ બે વચ્ચે ક્ સમજવાને નથી એમ માનીને આપણે તેમનું ધ્યાન કરીએ છીએ કે ખીજું' કાંઇ સમજીને તેનુ ધ્યાન કરિએ છિએ ? વર્તમાન કાળે શ્રીજિન વિદ્યમાન હૈાત તે હ્રાલ આપણે જે રીતે તેમની પૂજા વગેરે કરીએ છીએ એજ રીતે કરત કે બીજી રીતે ? શુ વિધમાન જિનને માથે માણે મુગટ પહેરાવત, તેમની આંખે ઉપર બીજી ચકચકતી આંખે ચડાવત, તેમના શરીર ઉપર આપણે આંગી ચડાવત? આપણે વત માનમાં જે રીતે પૂજા વગેરે કરીએ છીએ તેમાં ' જિનમૂતિ' (જનસારિખી' ની માન્યતા જરા પણું જળવાતી
શ્રી મુખ′ જૈન યુવક સધ માટે મુદ્રણુવાન
તા. ૧-૨-૫%
નથી. તે ત્યારેજ જળવાય જ્યારે આપણે તેમની આજ્ઞાને અધીન થઇને વતા હાઈએ. જ્યાં સુધી આપણામાં શ્રીજિનઆજ્ઞાનું અધીનપણું આપ્યુ* નથી ત્યાં સુધી આપણાથી ધમ હજારી ગાઉ દૂરને દૂર રહેવાના. આ રીતે ચેોગદૃષ્ટિસમુચ્ચયમાં ઘણી ઘણી વાત સમજવા જેવી ગ્રંથકારે વધુ વેલી છે. કાઈ પણ ઉપશમવાંકુ વિચારક મનુષ્યને માટે આ ગ્રંથ અત્યંત ઉપયેગી છે. ગ્રંથ ઉપર મૂળકારનું ટુ'કુ` વિવરણ પણ છે. આ ઉત્તમ ગ્રંથ લખીને શ્રીરિભદ્રસૂરિજીએ તેમના સમયના ચૈત્યવાસીએ વા તેના અનુયાયીએ ઉપર મહા અનુગ્રહ કરેલ છે અને તેમના .પછીના કાળમાં પણ જે જતા વા મજૈના છે તેમના ઉપર પણ તેમણે મહાન ઉપકાર કરેલો છે.
ગ્રંથનું પ્રકાશન
આ ગ્રંથ સંસ્કૃત મૂળ અને સંસ્કૃત સંક્ષિપ્ત વિવરણુ સાથે પહેલાં છપાયેલ હતા પણ તે અશુદ્ધ છપાયેલ હતે. હવે તે તે પણ મળતા નથી. વર્તમાનમાં આ ગ્રંથને મૂળ અને વિવરણું, તથા મૂળના પદ્યમાં અનુવાદ, વિવરના શબ્દાર્થ' તથા તે ઉપર સવિસ્તર વિવેચન એ બધાં સાથે ભાઇ મનસુખલાલ તારાચંદ મહે તાએ પાતાના સત પત્ની શ્રી લીવાવબહેનના પુણ્યસ્મરણ થે પ્રકટ કરેલ છે. ભાઇ મહેતા નેપ્ચ્યુન વીમાકપનીના પ્રધાન સંચાલક છે અને ખાસ કરીને ઇચ્છાયેગે. સમદર્શી થવાની વૃત્તિવાળા છે. ગ્રંથના વિવેચક ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા છે. વિવેચકે ગ્રંથનું વિવેચન ધણું જ સ્પષ્ટરીતે કરેલ છે અને ગ્રંથની એકેએક બાબતને સમજાવવા પુનરુક્તિની પરવા કર્યા વિના સવિસ્તર વિવે ચન કરેલ છે. વિવેચનમાં તેમણે જૈનપરપરાના અને બીજી પર પ રાના પણ સુવિદિતનામધેય સંતાનાં વચનેને બહુ ઉપયેગ કરીને ગ્રંથની હકીકતને સ્પષ્ટ કરવા સાથે વધારે સુગ્રાહ્ય બનાવેલ છે. મૂળગ્રંથ માત્ર ૨૨૮ ક્ષેાકેાના છે ત્યારે તેનું વિવેચન લગભગ ઇસે–સાતસે પાનાં શકે છે, એથી જાણી શકાય એમ છે કે વિવેચન કરનારે ગ્રંથના આશયને સ્પષ્ટ કરવાને કેટલી જહેમત રૂડ તેલ છે. આખુ` વિવેચન તદ્દન સરળ ગુજરાતી ભાષામાં લખાયેલ છે, અને બહુ ઉપકારી થાય એવુ છે, એમ મને એના વાચનથી ખાત્રો થયેલ છે. વિવેચન કરનાર મહાનુભાવે પ્રત્યેક દૃષ્ટિ વિશે પૂ. વિવેચન–સમજુતી આપ્યા પછી તેને વધારે સ્પષ્ટ કરવા એક એક દૃષ્ટિના વિવેચનની પૂર્ણાહૂતીને છેડે કેટલાંક ઉપયેગી કાએ! અને ખાસ પ્રકારની આકૃતિઓ આપેલ છે. વચ્ચે વચ્ચે પણ જ્યાં જરૂર જણાઈ ત્યાં વિવેચનને સ્પષ્ટ કરનારી આકૃતિ આપેલ છે. યોગ વચક વગેરે ત્રણ અચકાને સમજાવવા પણછ ઉપર ચડાવેલ બાણવાળા લક્ષ્ય તરફ તાકતા ધનુષ્યની આકૃતિ આપેક છે. આ આકૃતિથી પ્રસ્તુત મુદ્દો ખુબ સ્પષ્ટ થઇ જાય છે. વિવેચેન વાંચીને કહેવાની ફરજ પડે છે કે વિવેચકે આખા ગ્રંથને પાનાના મનમાં પચાવેલ છે એટલે વિવેચક ખાસા એક અધિકારી આત્મા છે એમ માનવાને જરાપણ વાંધા નથી, તેમના પિતાશ્રી મનસુખલાલ કીરતચંદ મહેતા પણ ખાસ વિશિષ્ટ અધિકારી હતા અને એમના પુણ્યવતા આ પુત્રે પણ એવાજ વિશિષ્ટ અધિકારી બનીને પિતાની સ`પત્તિમાં વધારે કર્યાં છે એમ અતિશયોકિત વગર કહી શકાય એમ છે. દ્રશ્યથી જાતે ડેાકટર છે અને ભાવથી પણ એ ભાઇ ડેકટર છે એમ એમનુ આ વિવેચન જ કહી બતાવે છે.
સમાપ્ત
એચરદાસ દાશી
મુદ્રક, પ્રકાશક : શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫-૪૭ ૧નજી સ્ટ્રીટ, મુ`બઇ `કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨