________________
શુદ્ધ જૈન
તા. ૧-૪-૫૧
પડયા અને પછી જ કારભારીની રચના થઇ શકી. ત્યાર ખાદ કિરપલાણીજી સાથે રહીને તેમણે કોંગ્રેસની અંદર કૉંગ્રેસ વિરાધી . મારા ઉભા કર્યાં. વળી મધ્યવર્તી પ્રધાન મંડળમાંથી એક યાં ખીજા મુદ્દા ઉપર તેઓએ રાજીનામું આપવાની અવારનવાર ધમકી તે આપતા જ રહ્યા છે. તાજેતરમાં કિરપાલાણીજી અને કૉંગ્રેસ પ્રમુખ સાથે હૅલ્લાં છ સાત માસથી ચાલી રહેલા પત્રાયવહાર પ્રગટ થયે છે. આ પત્રવ્યવહારમાં રજુ કરવામાં આવેત્ર કિરપલાણીજીના કાંગ્રેસ વિરેશ્વા દરેક મુદ્દા સાથે તેમની સ`મતિહેવાનુ' તેમણે જાહેર કયુ" છે. છેવટની વાટાધાટામાં એક બાજુએ ટેન્ડનબાબુ, જવાહરલાલ નહેરૂ અને અબુલ કલામ આઝાદ હતા. બીજી બા— એ તે તથા કરપલાણીજી હતા. છેવટે વાટાધાટો ભાંગી પડી, કિર પલાણીજીએ રાજીનામું આપ્યુ, તેમની નજર સાથે નજર મેળવતા બીજા અનેક કાંગ્રેસી કાર્યકરા પાતાપેાતાનાં રાજીનામાં માકલી રહ્યા છે અને રજ઼ી અહમદ કડવાઇએ પણુ રાજી નામું આપવું રહ્યું એમ સૌ કા માની રહ્યા હતા. પણ આવા જ આશયના કાષ્ટ એક સામયિકમાં પ્રગટ થયેના અંગલેખતે જવાબ આપતાં શ્રી રીઅમદ કડવાઇ જણાવે છે કે એલ ઇન્ડી કોંગ્રેસ કમીટીના આગામી અધિવેશનમાં કેંગ્રેસની અંદર સુધારા કરવાને પ્રશ્ન ચર્ચાવાને છે અને તેથી આજની પરિસ્થિતિમાં સુધારØાની આશા તેએ સેવી રહ્યા છે. તેઓ જણાવે છે કે “એ. આઇ. સી. સી. ની સનની હું રાહ જોઇ રહ્યો અને ત્યાં થનાર ચર્ચાના પરિણામે કૉંગ્રેસની સંસ્થાના વહીવટ સારા પાયા ઉપર મુકાવાની ખત્રી થશે તો મને શક નથી કે જે મિત્રો કાંગ્રેસના આદશ પ્રત્યે ભક્તિભાવ ધરાવે છે તે કૉંગ્રેસના સભ્ય તરીકે ચાલુ રહેશે અને જેમણે હેલ્લાં બે વર્ષ` દરમિયાન રાજીનામાં આપ્યા છે. તેઓ પણ પાછા ફરશે અને કૉંગ્રેસમાં જોડાશે.” કાંગ્રેસને છેડી જતાં પોતે કેમ અચકાય છે. તેના ખુલાસે કરતાં શ્રી કીડવાઈએ જણાયું કે લગભગ છેલ્લા બાર મહીનાથી હું ૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની અને એક વિરોધી પક્ષ ઉભે કરવાની ખુલી રીતે વાત કહ્યો છું. બીજા લોકોને કૉંગ્રેસમાંથી નીકળી જવાની ઉત્તેજના હુ' આપી રહ્યો છું, અને આજે જ્યારે વિરોધી પક્ષ નિર્માણુ થવાની તક સામે આવીને ઉભી રહી છે ત્યારે તેમાં જોડાવાને માર્શી મન આનાકાની કરે છે, મને લાગે છે કે કોંગ્રેસ સસ્થા સાથે મને કશા મતભેદ નથી. તેની પેાલીસી-નીતિ– તે મારી પેાલીસી છે. મારી રિયાદ એટલી જ છે કે તેનુ તોંત્ર યેગ્ય રીતે અથવા તે લેકશાહી ઢબે ચાલતું નથી. આ કાંઇ સ’સ્થાને દોષ નથી. આ તે યંત્રના સચાલકોને દોષ છે. આજની પરિસ્થિતિની ગ'ભીરતાને જે કૉંગ્રેસી સભ્યો યથાસ્વરૂપે પીછ.ણે છે તે કમર કસીને પ્રયત્ન કરે તેા ક્રોંગ્રેસમાં એકતાની જરૂર પુનઃ સ્થાપના કરી શકાશે. આવી એકતા સાધવાની તેમને તક આપવા માટે થોડા વખત રાહુ જોવામાં મને કશો વાંધા નથી.”
ધૃષ્ટતાની અધિસમાન આ નિવેદન વાંચીને આપણે એક પ્રકારની સ્તબ્ધતા અનુભવીએ છીએ. આ તે કેવી ક્રાંગ્રેસ ભકિત કે કૉંગ્રેસમાં ક્ચર ઉપર કાચર મારીને, લેાકશાહી. મેરચે ઉભે કરીને, આખરે કૉંગ્રેસમાં ભગાણ પડાવવાની હદ સુધી જતાં આ કોંગ્રેસભકતને નાના સરખા આંચકા આવતા નથી ? પશુ ધ્રુવે તમારૂં” શુ? તમે કયારે રાજીનામું આપો છે ?” એ પ્રશ્ન ઉભા થાય છે ત્યારે શ્રી કીડવા ગળગળા થઇ જાય છે અને જેની સાથે ભારે કાઇ પાયાના મતભેદ નથી. એવી આ વ્હાલસેઇ સંસ્થાને હું કેમ છેાડી શકું ?' એમ કહીને કૉંગ્રેસ પ્રત્યેની પેતાની ઉડી મહોબત પ્રગટ કરે છે. પશુ આ કેવળ ધૃત વાણી છે. ખરી રીતે સત્તાની મધલાળ તેમનાથી છેડાતી નથી. તેમનું રાજકારણુ લાભા લાખની ગણુતરી ઉપર ાઅે રચાયું હોય એમ લાગે છે. સાથીએને વામી દેતાં તેઓ અચકાયા નથી. અંદર રહીને કૉંગ્રેસને
૨૫
જારિત કરતાં તેમનું રૂંવાડુ કરયુ* નથી. પણ છેવટના નિષ્ણુય લેવાને વખત આવે છે ત્યારે કરપલાણીજી સાથે તેએ અણ્યયાત્રાએ જવા તૈયાર નથી. આજે કૉંગ્રેસના અગ્રગણ્ય કાય કતાઓના દિલમાં એકવાકયતા રહી નથી, શિથિળા અને નબળાઈઓથી આખું તંત્ર ઢીલુ' પડી ગયુ છે, હાઇકમાન્ડમાં ‘પક્ષાપક્ષી વ્યાપી રહી છે. એવા યોગામાં તેઓ પોતે જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી તેમને કાઈ આંગળી અડાડી શકે તેમ નથી. આમ છતાં એટલુ તે આપણે બેધડક કહી શકીએ તેમ છે કે કાંગ્રેસમાં જે ક્રાઇના સામે શિસ્તના પગલા ભરવાની સૌથી વધારે જરૂરી હાય તે તે શ્રી રફી અહમદ ફીડવાઇ છે, કારણ કે તેમણે કૅગ્રેસની અંદર રહીને કૉંગ્રેસને ભાંગવાનું જ કામ કર્યા કર્યુ છે. પ્રધાન તરીકે તેમને સાંપવામાં આવેલા ખાતાએ તે ગમે તેટલી બાહુશીથી ચલાવતા હાય-અને સાંભળવામાં આવે છે કે તેઓ એક ભારે કુશળ વહીવટકર્તા છે-તે પણ જેની કૉંગ્રેસ પ્રત્યેની વાદારી શંકાસ્પદ છે તેણે પ્રધાન મંડળમાં ચાલુ રહેવાની યોગ્યતા ગુમાવી છે. તેમને પ્રધાન મંડળમાંથી અને કૉંગ્રેસની કારે બારીમાંથી સત્તર રૂખસદ આપવી ઘટે છે.
સાત વરસની છે.કરીને દીક્ષા
માલદીક્ષા સામે આટલા બધા પ્રચાર થયા બાદ આપણે એમ માનતા થયા હતા કે બાલદીક્ષા એ હવે ભૂતકાળની ઘટના અની ગઇ છે. પણ આ માન્યતા ભૂલ-ભરેલી છે. હજુ હમણાં જ છાપ દ્વારા જાણુ ળે છે કે અમદાવાદમાં તાજેતરમાં એક સાત વ'ની હેાકરીને છુપી રીતે દીક્ષા આપવામાં આવી હતી, અને તેને ઉપાશ્રયમાં પુરી રાખવામાં આવી હતી. આ સમાચાર ચેતરફ, ફેલાઇ ગયા અને અમુક યુવકાએ તેતેા કબજો લેવા માટે ઉપાશ્રય ઉપર હલ્લા કર્યાં અને ખારાં ભાંગી નાંખ્યાં. પણ એ દરમિયાન પેલી છે.કરીને સાધ્વીઓએ અન્ય સ્થળે ખસેડી મુકી. ત્યાર બાદ તે યુવાએ એક સ્ત્રીસ’સ્થાના સંચાલકાની મદદ લીધી અને તેમની મારત એ નવદીક્ષિત છેકરીતેા. કબજો મેળવી શકયા. તે ઍકરીતે સત્તાધીશોને સુપ્રત કરવામાં આવી અને તેમણે તેને ચીલ્ડ્રન્સ રીમાન્ડ હામમાં મૂકી છે. ત્યાર પછી તેનુ શુ થયુ' તેનાં ખખર હજી સુધી મળ્યા નથી. આ રીતે વખતસર પગલાં લેનાર યુવકાને ધન્યવાદ ધટે છે. સમાજમાં જે સુધારા કરવાની અને અનિષ્ટ રૂઢિઓને નાબુદ કરવાની જરૂર છે તે કેવળ વાતા કરવાથી નહિ જ બની શકે, સમાજની સતત ચેક કરતા રહેવું અને વખતસર પગલાં ભરવાની તૈયારી રાખવી-આજ માત્ર અનિષ્ટ રૂઢિઓને નાબુદ કરવાના અને સમાજને પ્રગતિના માગે* લઇ જવાના રાજમાગ' છે. નાનાં બાળકને છુપી રીતે મુડવાની વૃત્તિ એક પ્રકારનુ જંગલીપણું છે. આ જંગલીપણાને શકય તેટલેા સામના કરીને માજના વખતમાં તેને તદ્ન અસવિત બનાવી દેવુ ધટે છે. સુખ ઉપર સશોધન
* મુખ ઉપર સંશોધન ' એ મથાળાનું એક નાનું સરખુ પુસ્તક ભાઈ શ્રી વસન્તલાલ કાન્તિલાલ મેરખી તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સુખના વિષયમાં કાઇ સાંગાપાંગ તાત્ત્વિક વિચારણા નિધિના આકારની રજી કરવામાં આવી છે એમ નથી, પણ સુખના પ્રશ્નને જુદા જુદા દૃષ્ટિબિન્દુથી થવાના. અને એ સબંધમાં પૂર્વ અને પશ્ચિમના ભિન્ન ભિન્ન વિદ્વતા, વિચાર, કવિઓ તથા ત{વેચકાના મન્તવ્ય રજુ કરવાના લેખકે પ્રયત્ન કર્યાં છે. પુસ્તક વાંચતાં આ ઉગતા લેખ કનું વાંચન બહુ જ બહેળુ અને અનેક વિષયાતે સ્પર્ધાતુ. હાય એમ લાગે છે. લેખન શૈલિ પણ રસાળ અને રોચક છે, ભાષામાં અમુક પ્રકારની કુમાશ છે. પુસ્તક વાંચતાં અનેક સુંદર પુષ્પ.થી સુશોભિત કાષ્ઠ ઉપવન વાટામાં ક્તા હેલ્મે એમ લાગે છે. ચારા પછળ હજુ અનુભવનું દર્શન નથી મગ નાં લેખક
,