________________
२४
*
પ્રશુદ્ધ જૈન
રાજકારણમાં
તેમનું મન પેકારી ઉયુ. સાધારણ રીતે આમ ઘણીવાર બનતું જ આવ્યું છે; કાંઇક ધારીએ અને કાંઇક પરિણામ આવે. રાજકારણમાં રીઢા ખનેલા પુરૂષ આવી હારજીતને હળવા દિલે સ્વીકારી લે છે અને સમગ્ર પરિસ્થિતિને અને પાતપેાતાની સસ્થાને તટસ્થ રીતે વિચાર કરે છે અને આખરે સસ્થાને હિતાવહ હાય એવા મગે' આગળ પ્રયાણ કરે છે. શ્રી કિરપલાણીજી આમ કરી ન શકયા. ટેન્ડનબાબુ ખાટી રીતે પ્રમુખસ્થાન ઉપર આવ્યા છે, તે ત્યાંથી હાંકી કાઢવા જોઇએ-આ વિચારે અને વૃત્તિએ કરપલાણીજીના મનને ઘેરી લીધું. ગીતામાં કહ્યું છે કે સંગ સંગાયત જામ, વામોટોમિત્રાયતે। આ સ્થિતિ કિરપલાણી”ની થઈ. ચુંટણીની નિષ્ફળતાના કારણે ધવાયલા અટ્ઠ'માંથી કોંગ્રેસ વિરાધી લોકશાહી મારચા–Democratic Front-Àા થયા, જે કૉંગ્રેસને સ’ઢ઼િત રાખવાની આજ સુધી તેએ તપશ્ચર્યાં કરી રહ્યા હતા તે કૉંગ્રેસની અ'દર જ કોંગ્રેસ સામે કરપલાણીજીએ આવુ એક બળવાખેર જીય ઉભુ કર્યુ. અલબત્ત આની પાછળ આજે કેંગ્રેસમાં તેમજ તેના સરકારી વહીવટમાં જે સડા પેઠા છે, જે નૈતિક અધોગતિ ઘર કરી રહી છે તે સામેની તેમની બળતરા જરૂર મહત્વને ભાગ ભજવી રહી હશે એ આપણે કબુલ કરીએ, તે પણ આ બધી હીલચાલ પાછળ કિપલાણીજીનુ અગત રાજકારણુ જબરજસ્ત ભાગ ભવી રહેલુ છે અંમ આપણને પગલે પગલે લાગ્યા કરે છે અને તેથા આપણી સામે આજ સુધી કિપલાણીનુ' જે અનુપમ ચિત્ર આળેખાતુ પડયુ હતું તે ચિત્ર ઉપર પ્રતિકુળ રૂખા અંકાતી માલુમ પડે છે. આજ સુધીના કૅવળ નિષ્કામ જાહેર જીવનમાં એક નાની સરખી વિકૃતિનુ ઝેર ભેળાતાં એકસરખા નિમળ જીવનનાં જળ ડાળ થતાં ભાસે છે. અને નાસીક કૅૉંગ્રેસ પહેલાના કરપલાણીજી અને પછીના કિરપલાણી બન્ને જાણે કે એક ન હેાય-બિન્ગ ડ્રાય—એમ આપણને લાગે છે. નાસીક કેોંગ્રેસ પછીના ટાંગ્રેસ પ્રમુખ સાથેને તેમને પત્રવ્યવહાર જોઇએ તે તે પણ અંગત ડ‘ખથી ખુબ દુષિત બનેલે જણાય છે. તેમનુ એક એક પગલુ આગળની પ્રતિભાથી દૂર અને દૂર જતુ' લાગે છે. કેંગ્રેસની અંદર આવું બળવાખેર જીથ અને તેને કાંગ્રેસ વિરાધી પ્રચાર જવાબદાર નેતાએ શી રીતે નીભાવી લે ? પરિણામે થોડા સમય પહેલાં ગમે તેવી મેટી વ્યકિતની પણ આવી સસ્થાદ્રોહી પ્રવૃત્તિ હવે પછીથી કાંગ્રેસ નીભાવી નહિં લે એવા કેૉંગ્રેસની કારેબારીએ ઠેરાવ કર્યાં. તત્કાળ કર૫લાણીજી સાથે સમાધાન સાધવાને લગતી વાટાઘાટ શરૂ થઇ. હિરપલાણીજીને સૌથી મોટા વિરાધ કૉંગ્રેસની કેલ્લી ચુંટણીમાં આચરવામાં આવે મેલી રીતભાત સામે હતા. હવે પછી આ માખતમાં પુરી તકેદારી રાખવામાં આવશે. એમ જવાબદાર નેતાએ તરફથી ખાત્રી આપવામાં આવી. લોકશાહી મારચે છેવટે વિસર્જિત કરવામાં આવ્યું. કૉંગ્રેસની પાર્લામેન્ટરી લેકશન કમીટીમાં લોકશાહી મેરચાના મુખ્ય આગેવાના આચાય કરપલાણીજી અને રશી અહમદ કીડવાઇને જોડાવાનુ કૉંગ્રેસ પ્રમુખ તરફથી નિમ...ત્રણ મોકલવામાં આવ્યું.. લેાકશાહી મારચાના વિસર્જનની સ્વાભાવિક ઉપપત્તિ તરીકે આવેલા આ નિમ ત્રણને તેમણે સરુષ સ્વીકારી લેવુ' જોતુ' હતું. પણ એને અય તે ભુતકાળને ભુલી જવા, લાગેલા ડંખને વિસરી જવે એમ થતા હતા. કિરપલાણીછ માટે આ શકય નહતું. આ નિમંત્રણુતા તેમણે અસ્વીકાર કર્યાં અને આાગળના કહેવાતા ગોટાળાને તપાસ સમિતિ નામી નીકાલ લાવવાની તેમણે માંગણી કરી. ચેસ કીસ્સા રજુ ન કરવામાં આવે ત્યાં સુધી આ બાબતમાં ગ્રેસ પ્રમુખે આગળ વધવાની ન કહી. પાિમે કરપલાણીએ કોંગ્રેસમાંથી છુટા થવાની માંગણી કરંતુ રાજન મુ મેકલી આપ્યુ. આ રાજીનામું કરે ખારીના
૫૦ ૧-૬-૫૧
નિણયની રાહ જોતુ. ઉભું છે, આમ જે સરથાની આખી જીંદગી સુધી અડગ નિષ્ઠાથી પાતે સેવા કરી છે તે 'સ્થામાંથી આ રીતે છુટા થવાને વખત આવે તે કેંૉંગ્રેસ તેમ જ કિરપાણીજી ઉભય માટે ભારે દુ:ખદ અને કમનસીબ ખીના લેખાય. આથી કોંગ્રેસને ભારે નુકસાન છે, કારણ કે કિરપલાણીજી સાથે બીજા પણ અનેક સભ્યો ક્રેગ્રેસને ગૂમાવવા પડે તેમ છે અને માથે જ્યારે ધારાસભાઓની ચુંટણી ઉભી છે ત્યારે આનું પરિણામ કાંગ્રેસને વધારે નિળ બનાવવામાં આવવાનું છે. રિપલાણીજીને પણ આથી ભારે નુકસાન થવાનું છે, કારણ કે તેઓ આજે પોતાનુ` સ્વાભવિક કાયક્ષેત્ર છેડી અરણ્યયાત્રા આદરી રહ્યા છે. તેમનાથી જુદા પક્ષ ઉભા થઇ શકવાને નથી. સમાજવાદી પક્ષનું સંવનન કરવા જતાં સમાજવાદી પક્ષ તેમને ગળી જવાના છે. જે તેમના સ્વભાવમાં નહેતુ તેવી એક કામના—કૉંગ્રેસના પ્રમુખ બનવાની લાલસા—અને તેમાં નિષ્ફળતા મળતાં રૂઠેલુ' અનુ.-આમાંથી આ માઠાં પરિણામાની પરંપરા જન્મી છે. આ વિકૃતિને તે વશ થયા નહેત તે તેમનું સ્થાન આજે સુરક્ષિત હેત. કૉંગ્રેસને વિશુદ્ધ બનાવવામાં તે બહુ ઉપયેગીકા આપી શકયા હૈાત, શ્યતે ગાધીવાદને પણ તે ઘણા વધારે વેગ આપી શયા ડેત. પણ ભાવીએ તેમને ભુલાવેલ છે અને એક અતિ ઉજ્જવળ કારકીર્દીના તે પાતાને હાથે જ
અન્ત લાવી રહ્યા છે.
કમનસીબે આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યારે આપણા ચિત્તમાં ચિરકાળથી સ્થપાયલી અનેક નાની મેડી મૂર્તિ ખંડિત થઇ રહી છે. કાઇને કાળા બજારનું' તે કેશન લાંચ રૂશ્વતનું કલંક લાગે છે; કાઇ નૈતિક અધોગતિનુ તે। ક્રાઇ ખૌદ્ધિક ક્ષતિનુ* દશન કરાવે છે. ગઇ કાલ સુધી આદરણીય વ્યક્તિ આજે આપણા અનાદરનું પાત્ર બને છે. ગઇ કાલના રાષ્ટ્રવાદી આજે કામી લેખાશમાં છતે થાય છે. આમ માનવી માનવી વિષે આપણે ચિન્તવેલાં મૂલ્યે અણુધાર્યાં ખેટાં પડતાં જાય છે અને સારા સારા માણસ વિષેની આપણી શ્રદ્ધા ડેલતી જાય છે. આવું જ કાંષ્ટક આપણા આજ સુધીના લેાકપ્રિય નેતા આચાય' કિરપલાણીજી વિષે આપણે અનુભવી રહ્યા છીએ. ગીતામાં વર્ણવેલા અનાસક્તિપૂણુ કમ યાગનું જેના જીવનમાં આપણે આછું આછું દર્શન કરી રહ્યા હતા તે આજે આથમતી ડિએ અધિકારની વાંછના કરતાં અને તે ફળીભૂત ન થતાં ક્રોધવશ બનતાં અને પરિણામે ખુસિમેાહુ તરફ્ ધસડાતાં માલુમ પડે છે. આ જોઇને આપણ' ચિત્ત વેદના અનુભવે છે. હજુ પણ તે પાછા ફરી શકે તેમ છે. આપણે ઇચ્છીએ અને પ્રાર્થીએ કે ઇશ્વર તેમને સન્મતિ આપે અને જે આજ સુધી આપણા હતા તે હવે પછી પણુ આપણા બનીને આપણી વચ્ચે ઉચ્ચપદપ્રતિષ્ઠિત રહે. કીડવાની કોંગ્રેસભક્તિ! સત્તાની મધલાળ !
હિંદની મધ્યવતી સરકારના વાહનવ્યવહાર તથા તારટપાલ ખાતાના મંત્રી શ્રી રશીઅહમદ કીડવાઇ અદ્યતન 'િદી રાજકારણમાં મેક કાયડો બની રહ્યા છે. તે મૂળ ઉત્તર પ્રદેશના એક જુના જાણીતા કૉંગ્રેસી કાય કર્તા છે. ઉત્તર પ્રદેશની કૉંગ્રેસમાં કેટલાએક સમયથી મે પક્ષે ચાલ્યા આવે છે. એકના નેતા છે બાબુ પુરૂપ્રેત્તમદાસ ટેન્ડન અને અન્યના નેતા છે. શ્રી રીઅહમદ ફીડવાઇ. નાસીક અધિવેશન વખતે કૉંગ્રેસ પ્રમુખની ચુંટણી દરમિયાન બુ પુરૂષે ત્તમદાસ ટેન્ડનના વિરેધમાં તે આયા રિપલાણજીની બાજુએ ઉભા રહ્યા હતા. અધિવેશન બાદ કાંગ્રેસની કારાબારીની રચના કરવામાં તેમના કારણે ઘણી મેટો ધુંચ ઉભી થઇ હતી અને વિલ`બ લાગ્યા હતા. કહેવાય છે કે પડત જવાહરલાલ નહેરૂ તેમના પ્રત્યે ખુબ મમતા ધરાવે છે, પંડિત નહેરૂના આગ્રહથી તેમને કારેરીમાં આખરે લેવા