________________
શ્રી મુંબઇ જૈન ચુવક સધનું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ
મુંબઈ : ૧૫ જાન્યુઆરી ૧૯૫૧ સોમવાર સમયને ઓળખા
અને પૃથક્તાવાદ છેાડા
(અખિલ ભારતવર્ષીય દંગબર જૈન પરિષદ્મનુ દીલ્હી ખાતે ગયા ડીસે"બર માસની તા, ૨૩, ૨૪ તથા ૨૫ મીના રાજ પચ્ચીશમું અધિવેશન મળ્યુ હતુ', તે પ્રસંગે પષિના પ્રમુખરથા જાણીતા વ્ય.ધારા તથા ઉદ્યોગપતિ શ્રીમાન સાહુ શ્રેયાંસપ્રસાદ જૈને પ્રગતિશીલ વિચારો રજી કરતુ જે ન્યાખ્યાન આપેલું. તેમાંના કેટલાક ઉપયોગી ભાગના નીચે અનુવાદ આપવામાં આવ્યે છે. જૈન ધર્મની પ્રભાવના
તી)
અક
: ૧૨
: ૧૮
આજે પરિષદનુ' સમેલન જો કે આઝાદીના વાતાવરણમાં ભરાઇ રહ્યું છે, પરન્તુ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રેમાં શાન્તિ અને આત્મરક્ષાના નામ ઉપર ઘે· હિંસક મહાયુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે. કાઇ ઠેકાણે ઠંડી તે। કા કશું ગરમ લડાઇ પ્રવત'માન થઇ રહી છે. જે આજ કાલમાં મહાયુધ્ધ ફાટી નીકળશે તેા તે ઉભય પક્ષના જ માત્ર નહિ, પણ આખા સ’સારના વિધ્વંસ કરી નાંખશે; વિજેતા અને વિજિત અન્નના ખરબાદી અને ખુવારી થશે; એ વચ્ચે અન્તર રહેવું એ જ લભગ અશકય બનશે.
મહાપ્રભુ મહાવીરના પુન ધમ' અહિંસાના અનુયાયીઓએ જો ગાંધીસદૃશ અહિંસાની મૂર્તિ એ ખૂનીને વિશાળ અને ઉદાર હૃદયથી શાન્તિમયી અહિંસાની પ્રભાવના કરી હોત તે આજે સન્તપ્ત માનવજાતિને આવા યુધ્ધતપ્ત વાતાવરણુથી પરિપ્ત થવું ન પડત. જૈન ધમ જેવા દિવ્ય ધમ પ્રાપ્ત કરીને પણ તરણતારણુ ખૂનીને આપણે માનવજાતિને માગ દશ ન કરાવી શકતા નથી એ ભારે આશ્ચર્યજનક છે.
જૈન ધર્મની પ્રભાવનાના સર્વોત્કૃષ્ટ ઉપાય જૈન ધર્માંતે સ્વય' પેાતાના જીવનમાં ઉતારવે તે છે. દુનિયાને મહાવીરના અહિંસાધર્મની આવશ્યકતા કદાચ આજ જેટલી પહેલા કૅાઇ દિવસ નહેાતી. એવુ શુ કારણુ છે કે મહવીરના અનુયાયીએમાંથી હજારે ગાંધી નથી નીકળતા ? જો મારે જન સમાજે વિશ્વને ત્રણ ચાર ગાંધી પણ દીધા હત તે શું દુનિયા આટલી બધી સંગ્રામર્શીલ અને યુદ્ધરત ખનત ખરી? જો કે આપણે પોતે જૈન ધર્મના વિશાળતા, ઉદારતા તેમ જ સુક્ષ્મતાને પચાવી શકતા નથી તે પશુ . એ અહિં સાધમ' સસારના નમ'તુ પુરૂષો સુધી પડુાંચે એટલું તે આપણે એ છ!માં એછુ' કરીએ કે જેથી આપણામાંથી - તે એમનામાંથી કાઇ મુતદૂત નીકળે અને માનવજાતિને પ્રેમ, સુખ, શન્તિ અને ખુશાલીના સંદેશ શકે. અહિંસાધમના પ્રચર માટે જો કાઇ મુદ્દતની જરૂર ડાય તે તે આજની જ મંગળ ઘડિ સર્વશ્રેષ્ટ છે, જૈન ધમ'ના શ્રદ્ઘાળુ વિદ્વાનેાની એક આન્તરરાષ્ટ્રીય સિમિત મારફત જૈન ધમ ઉપર સમયાનુકુળ ઉત્કૃષ્ટ સાહિત્ય નિર્માણુ કરીને દુનિયાભરમાં અહિંસાધન આપણે જોરશોરથી પ્રચાર કરવા જોઇએ. દિની સંપત્તિ
મદા પાસે પ્રચુર સ'પત્તિ છે. તેના સદુપયેગ ઉપરના કાય' માટે કરવા જોઇએ. પ્રત્યેક પ્રાન્તમાં ‘ ટ્રસ્ટ ' અને ધર્માદા કાનુન આવી રહેલ છે, જેની મતલબ એ છે કે જે પૈસા ટ્રસ્ટ . અથવા તે ધર્માંદામાં જમા પડેલ છે, તેને સાવજનિક કાર્યોમાં ઉપયોગ થવો જોઈએ. આ વિષયમાં હું અત્યન્ત નમ્રતાપૂર્વક અને એમ છતાં પુરા ભારપૂવ' ચેતવણી આપવાની જરૂર સમજું છું
૨. નં. મી. ૪૨૬૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
અને તે એ છે કે 'દિરાની આ પ્રચુર સંપત્તિના જો જદ્ધિથી સદુપયેાગ નહિ કરે। તે નજીકના ભવિષ્યમાં લેકે આના ઉપયેગકરી નાંખવા માટે ચાલી અ ટલી વિશાળ સોંપત્તિ ને વધારે સમય સુધી આ રીતે નકામી પડી રહે એ બને તેમ છે જ નહિ. આશા રાખું છું કે આપ યુગપ્રવાહની ગતિને શિધ્રપણે સમજી લઇને દુરદેશીથી કામ લેશે અને મદિરાના ધનના સદુપયેાગની એક સંગીન યેાજના બનાવશે,
આપ લેાકા બીજા જ વાના છે.
આ દ્રવ્ય મદિરાની સુવ્યવસ્થા, અણુર્ગંધાર, પુરાતત્ત્વ રક્ષણ, શિક્ષાપ્રચાર, સાહિત્યનિર્માંણુ, પ્રચારકાય', રાગનિવારણૢ, પુસ્તકાલયે અને વાંચનાલયાની સ્થાપના વગેરે સર્વોપયોગી કાય'માં ખરચી શકાય છે. મારી સામાન્ય સમજણ મુજબ ગ્રામેદ્યોગ અંતે ગૃહેઘોગામાં પણ આ રકમને ઉપયેગ થઈ શકે છે. જેવી રીતે આ દ્રવ્યમાંથી મકાન બાંધીને તથા ભાડે આપીને મદિરાના ધનની વૃધ્ધિ કરવામાં આવે છે તેવી રીતે ઉચિત સુરક્ષાના પુરા ખ્યાલ રાખીને જૈતેને વ્યાપારી તેમ જ ઔદ્યોગિક સગવડ આપવામાં પણુ આ ધનનો સદુપયોગ થઇ શકે છે. કેટલાંય મદિરાની સ`પતિને હિસાબ પણ આપત્રામાં આવતે નથી. આને લીધે આ દ્રવ્ય ધનકલહનુ' ખીજ બની બેઠું છે, ગમે તેટલી શ્રીમાન અને સધ્ધર પેઢી ડાય અને અધિક વ્યાજ મળતું હુંય તે પણ કા! પશુ વ્યકિતની પેઢીમાં આ દ્રવ્ય જમે રાખવુ' હું ઉચિત સમજતા નથી. ધણું' ખર્ચ્યાનુ પરિણામ સારૂં આવતું નથી. આ પુંજી બેંકમાં જમે કરાવવી જોઇએ, તેનું ટ્રસ્ટ બનાવવુ જોઈએ, અને તેને સાવજનિક હિતના કાય'માં ઉપયોગ થઇ શકે એવી ચેજનાએ ધડાવી જોઇએ.
હરિજન અને મ'દિપ્રવેશ
વર્ણાશ્રમધ'ની વર્ણ વ્યવસ્થા જૈન ધર્મને માન્ય નથી. જૈન ધમ જાતિપાંતિને ખીલકુલ માનતે નથી. આમ હોવાથી એની નજરમાં કઈ શુદ્ર નથી. આપણી જાતિ માનવજાતિ છે, આપણી સંસ્કૃતિ માનવસંસ્કૃતિ છે, અને આપણા ધમ' પણ જિનલમ', જય' અથવા તે માનવધમ' છે. આપણે સૌ સાથે મૈત્રી અને
ભાવ રાખવા માંગીએ છીએ. ભેદભાવના તમામ પ્રપંચ આજે યુગભઘ વસ્તુ છે. કેવળ શુદ્ર હેવાના કારણે કાને પણુ - માનવોચિત અધિકારેથી વંચિત રાખતી લેાકમૂઢતા ત્યાજ્ય છે. એ નિશ્ચિત છે કે અસમાનત મૂલક સામાજિક વ્યવસ્થા ક્રાયમ રહી શકે એમ છે જ નહિ. અસ્પૃશ્યતાએ ભારતની સામાજિક અવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી છે. મહાત્મા ગાંધી કહે છે કે તાતે બુદ્ધિ ચંદ્રણ કરી શકતી નથી. તે સત્ય તથા અહિંસાના વિરાધી ધમ' છે, એટલા માટે એ ધમ' જ નથી........... અસ્પૃશ્યતા આત્મધાતક છે, અસહિષ્ણુતાની પરાકાષ્ઠા છે.........
“ મપૃષ’