________________
તા. ૧-૬-૧
શુદ્ધ જૈન
છે કે અત્યાર સુધીમાં કાપણુ પ્રકારના ભેદભાવ સિવાય જૈનનાં વિદ્યાર્થીઓએ આ સંસ્થાને લાભ લીધા છે-કેટલીકવાર જનેતર વિધાર્થીઓએ પશુ.
“પરંતુ કેટલાક સમયથી–ડેલ્લાં પાંચ વર્ષથી મારું મનમાં એમ થયા કરતુ` હતુ` કે, જે સંસ્થાને પોતાનુ` મકાન ઢાય તે સારૂ.. પણ એ માટે પૈસા ક્રાણુ એકત્ર કરે? મિત્ર સમક્ષ મારા વિચાર રજૂ કર્યાં, અને સાથે સાથે એ પણ કહી દીધુ. કે, જો તમે સહકાર આપે તેા હું મકાન માટે રકમ એકઠી કરવાનુ સાથે લઉં. ત્યારબાદ બે લાખ રૂપિયા આ કાય માટે એકત્ર કરવાના નિષ્ણુ'ય કર્યાં, અને માત્ર એ વર્ષના ટુકા ગાળામાં જ આ રકમ એકત્ર કરી શકયા. આપને એ જાણીને ાનંદ થશે કે, સમાજમાં કામ કરતી વખતે કલીકવાર મતભેદે ખૂબ ઉગ્ર બને છે, છતાં આ ક્રૂડ માટે ત્રણે ક્િરકાના ગૃહસ્થા પાસે પહોંચતાની સાથે જ તેમણે ઐકયના વિચારને અપનાવી પોતાના ઉાર હાથ લંબાવ્યા છે; અને મારા જૈનેતર મિત્રાએ પણ કામીય દૃષ્ટિ રાખ્યા વગર આ ક્રૂડતે સમૃદ્ધ કરવામાં યથાશક્તિ ફાળો આપ્યા છે.
કૅટલાંય સમયથી શારીરિક દૃષ્ટિએ હું સાવ અશક્ત છું, અને આ શુભ પ્રસંગ જોવાની તક મને મળશે એની જરા પણ શ્રદ્ધા નહેતી-આશા પણ નહેાતી; પરંતુ એ શ્રદ્ધાને ફળતી જોઇ આજે મને અત્યંત આનંદ થયેા છે. આ શુભ કા’તે માટે મે' મારી જાતને કદી યેગ્ય ગણી નથી; પણ મિત્રએ બળજબરીથી આ જવાબદારી મારે માથે નાખી મને બાંધી લીધે તે તેમના સ્નેહનાં બંધનથી મુક્ત પણ ન થઇ શકયા, એટલે હવે તા એ જવાબદારી એજ રવીકારી, ઇશ્વર પાસે પ્રાર્થના કરું છું કે, એ જવાબદારી અદા કરવાનું મને બળ આપે.
આ પ્રસંગે મારા મનની એક ઇચ્છા પણ જણાવી લઉં જૈન સંસ્કૃતિના અભ્યાસ કરનાર વિદ્યાર્થી આજે ભાગ્યે જ મળશે. એટલે તેના અભ્યાસ માટે જો એકાદ કાલરશીપ આપણે ઉભી કરીએ તેા, થેડાં થોડાં વર્ષને અંતરે જૈન સંસ્કૃતિના અભ્યાસીને
ઊભા કરી શકીએ.
“ બીજી વાત એ છે કે, આ સંસ્થા ત્રણે ક્િરકાના વિદ્યાએ માટે છે. મારી એવી ઇચ્છા છે કે, એમાં પણ થોડી કફેરફાર કરી, અમુક ટકા સુધી જેતેતર વિધાર્થી-જે યોગ્ય ડાય તેને જગા પીખ. સરકાર કાંઇ પણ નિયમન મૂકી આપણુને ફરજ પાડે તેના કરતાં આપણે જ સ્વેચ્છાએ, આપણી દૃષ્ટિને કશાળ કરીએ તે તે આવકારદાયક ગણાશે; અને તે તથા ખૂબ જ આનંદ થશે.
“ એલવાનુ ખૂબ મન છે; મનમાં કેટલીય વાતે ભરી છે; પણ એ ખેલી શકાતી નથી એ વાતનું દુઃખ છે. પરમાત્મા પાસે પાથ'ના કરૂ" છું કે, મારી મનની જે ભાવના છે, તે સફળ કરવા માટે મને શક્તિ આપે; અને ાપ સૌને સહકાર આપે.
“આંહીં વકતાઓએ મારે માટે જે પ્રશ ંસાના શબ્દો કહ્યા, તેને માટે, મને પેાતાને જ લાગે છે કે હુયે।ગ્ય નથી; પણ ગુણીજના હંમેશાં ખીજાનાં ગુણા તરફ જુએ છે, એટલે જે ગુણા તમે મારામાં જોયાં છે તેને માટે લાયક થાઉં; એવી મારી પ્રચના છે.
ક્રી આપ સૌના અને શ્રી નાથજીને! આભાર માનું છું'
સમારભના પ્રમુખ શ્રી કેદારનાથજીએ હિંદીમાં ખેલતાં જશુાવ્યું કે, “ જૈન સમાજ સાથે મારે ત્રીસ વર્ષોંથી સબધ છે; જૈન સમાજમાં કેટલાય પ્રસંગેામાં મારે જવું પડયું છે; અને એ સબબ ઉત્તરાત્તર ગાઢ થતા ગયા છે. જૈન સમાજના વિદ્યાતા અને વિચારો મારા મિત્ર, ગાઢ સમુધ થવાનુ. આ પણ એક કારણ છે.
૨૧
દરેક સંસ્થા કે વ્યકિત સાથે કામ કરવાની મારી વૃત્તિ છે. લાકસંગ્રાહકની દૃષ્ટિએ માનવતાને હું ઉપાસક છું; એટલે જ્યાં જ્યાં માનવતાની ભાવનાને વેગ મળતા હોય ત્યાં ત્યાં જવાની તક લઇ લઉં છું. આથી સમાજ મને જાણવા મથે છે અને હું સમાજને વધારે જાણવા મથું છું. એકખીજા વધુ નિકટ આવીએ છીએ, અને એમાંથી એકખીજા માટે સહાનુભૂતિ જન્મે છે.
“પરંતુ સમાજને જાણવા અને સમાજને માટે કાય કરવું એ તદ્દન ભિન્ન ભિન્ન વાતા છે. સમાજને જાણવાની હકીકત સહેલી છે; સમાજને માટે કાય' કરવાની હકીકત કઠિન છે. સમાજને માટે કાય' કરનારા બહુ જ ઓછા હૈાય છે. તેમાં સદ્લાગ્યની વાત છે કે જૈન સમાજને શ્રી જીલાલ માકમચંદ શાહ જેવા કાર્યકર્તા મળી ગયા છે, જે સંસ્થાની ખાતિવિધ તેમના હાથે થઇ, તેની સ્થાપના તે ત્રીસ-ત્રીસ વષ' પહેલાં થઇ ગઇ હતી; પણ સાચા અર્થમાં કહીએ તે તેની વિધિ આજે થઈ છે.
“ આ સંસ્થાની સ્થાપના પાછળ ત્રણે ક્રિકાના સમન્વયની ભાવના છે. ઘડીભર વિચાર કરી, અહિસાની પ્રતિષ્ઠા કરનાર મહાવીરને મન ત્રણે ક્રિકાના પ્રશ્ન હતા ? કદી નહિ; જ્યારે આજે કમનસીબે ત્રણે ક્રિકાતે એકત્ર કરવાની વાત કરવી પડે છે. ખરી રીતે તે આજે માનવજાતના ઐકયની વાત કરવાની
જરૂર છે.
“ મહાવીરને મન સારીય ચેતન સૃષ્ટિ સમાન હતી. બ્રાહ્મ થી લઇ શુદ્ર સુધી; ધનિકથી લઈ ગરીબ સુધી, પૂણ્યવાનથી લઇ પાપી સુધી ~ સારીય ચેતન સૃષ્ટિ તરફ તેમની એક જ દૃષ્ટિ હતી. તેમને કશા માટે ભેદભાવ ન હતે; કારણ ૐ અહિ'સક વૃત્તિના—અહિંસક આચારના તે પ્રતિષ્ઠાપક હતા. એમાં ભેદની દૃષ્ટિ પાલવે નહિં. એ મહાવીરને જ્યારે આપણે ગુરૂ માનીએ છીએ, ત્યારે તેના કાયને પણ આપણે વેગ આપવા જોઈએ. એ કાયને માટે પછી મર્યાદા ન હોઇ શકે, કાયને મર્યાદા ન હેાય તો કત બ્યને પશુ નહિ. કવ્યું અને જ્ઞાનનાં ક્ષેત્ર તે। અપાર છે; અસીમ છે. તેના તરફ્ ક વ્યશીલ વ્યકિતની નજર પડવી જોઇએ.
.
આજના દિવસને હું શુભ માનુ છુ; કારણકે મહાવીરે ચીંધેલા પથ તરફ આપણે સૌ જઇ રહેવા આજે કતબ્યશીલ બનીએ છીએ; ત્રણે ક્િરકાના સમન્વય માટે એક કાર્યો શરૂ કરીએ છીએ. મને આશા છે કે, એક દિવસ એવા આવશે જ્યારે ત્રણે ફિરકા તરફ આપણી સૌની દૃષ્ટિ નહિ હાય પણ માનવસમાજ તરફ સૌની દૃષ્ટિ હશે.
“ આ સાથે જ એક વિચાર આવે છે. આ ક્રિકાભેદ શા માટે ? શા માટે ફ્રિકા, સમાજો કે માનવસમાજોનુ એકવ નહિ ? આગગાડી, વાહન, એરેપ્લેન, વિમાન વગેરેના લાભ લેતી વખતે ક્રાઇના મનમાંય ભેદભાવ હતેા નથી; ભિન્નતા હાતી નથી; તા પછી સામાજિક વ્યવહારમાં ભેદભાવ શા માટે ? કેટલાક કહે છે કે આ ભેદભાવ ધમને લીધે છે; પણ વાસ્તવિક રીતે આવે ભેદભાવ ધમ' નહિ કરે; એ આપણામાં છે; આપણાથી છે.
“ કેટલીક સસ્થાના જ દાખલા લઇએ. તેની કાયવાહી એકધારી સુસ'ગત રીતે ચાલતી હૈાય છે. પણ તેમાં એકાદ ઝઘડા કરનાર ભાઈ દાખલ થઇ ગયા તે ? આખી સંસ્થા ખલાસ કરી નાંખશે. ગામમાં તદ્દન શાંતિ હાય, ત્યાં એક વકીલને માકલી આપા; પછી જુએ, ગામની શી સ્થિતિ થાય છે ? જો વકીલ ભેદભાવ પ્રકટ ન કરાવે તે તેની વકીલાત ચાલે. શી રીતે? આથી ગામડાંઓમાં જ્યારે હું જઉં છું ત્યારે ભાર ને કહું છું કે તમારા ગામમાં બિનખેડૂતને ટકવા દેશે નહિ; વાત કરનારને રહેવા દેશે નહિં.