________________
તા. ૧-૬-૫૧
રીત
:
સંયુકત જૈન વિદ્યાથીગૃહ : ખાતવિધિ સમારંભ ત્રણે ફિરકાના સમન્વયની દૃષ્ટિ નજર સમક્ષ રાખીને, લગભગ તેઓના આશીર્વાદથી આ સંસ્થા જરૂર વિકાસના માર્ગે આગળ બત્રીસ વર્ષ ઉપર સ્થપાયેલ શ્રી સંયુક્ત જન વિધાર્થીગૃહના મકા- વધતી રહેશે એવી મારી શ્રદ્ધા છે. નની ખાતવિધિની ક્રિયા, સંસ્થાના આધસ્થાપકોમાંના એક શ્રી
સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ એ કામી સંસ્થા છે. એ દષ્ટિએ મણિલાલ મોહકમચંદ શાહના શુભ હસ્તે તા. ૨૧-૫-૫૧ ને
આપ સૌ વિચાર ના કરશે. જૈન સંસ્કૃતિ અને વિચારસરણીમાં સેમવારના રોજ સવારે નવ વાગે થઈ હતી. પ્રમુખસ્થાને વ્યવહાર
એ કકસ પ્રકારની સંજીવની શકિત છે. જગતનું કલ્યાણ અને સંસ્કૃશુદ્ધિ મંડળના પ્રમુખ સાધુચરિત શ્રી કેદારનાથજી બીરાજ્યા હતા.
તિની ધારાને જીવન્ત રાખવા માટેનાં જે યત્નો થઈ રહ્યા છે તેમાં ભાટુંગાથી શિવ જવાના રસ્તે, જૈન સોસાયટીની બાજુમાં સ્પષ્ટ માર્ગદર્શન આપે એવી આ વિચાર પરંપરા છે. જનજ, સંસ્થાએ ખરીદેલ બે પ્લોટ પર આ ક્રિયા થઈ હતી. આ કલ્યાણના ધોરી માર્ગમાં કંઈક ફાળો આપવાની એ સંસ્કૃતિની નેમ પ્રસંગે મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ છે. એ દૃષ્ટિ નજર સમક્ષ રાખીને જ અમે સૌ આ સંસ્થામાં હ. શાહ, ભારત જૈન મહામંડળના કાર્યાધ્યક્ષ શ્રી ઋષભદાસ રાંકા, જોડાયા છીએ. તેમાં આપ સૌને હું સહકાર માગું છું.” જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના એક વખતના પ્રમુખ શ્રી રવજી સેજપાળ શ્રી. ટી. જી. શાહે, આ પ્રસંગે આવેલા સંદેશાઓ વાંચી તથા સંસ્થાના ટ્રસ્ટીઓ, કાર્યવાહક સમિતિના સભ્ય, શ્રી મુંબઈ સંભળાવ્યા હતા, જેમાં ધારાસભાના સ્પીકર માનનીય શ્રી ગણેશ જેન યુવક સંઘના સભ્ય; દાતાઓ, સંસ્થા ના હાલના વિદ્યાર્થીઓ વાસુદેવ માવળંકર, અન્નસચિવ શ્રી કનૈયાલાલ મુનશીના મુખ્ય હતા. વગેરેએ હાજરી આપી હતી.
ત્યારબાદ તે સ્થાના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે મંગળાચરણ બાદ, ખાતવિધિ સમારંભનાં દશ્ય
સંસ્થાને ૫ રિચય કાર્યની શ રૂ આ ત
આપતાં જણાવ્યું કે, કરતાં શ્રી પરમાણુંદ
“આ મંગળ દિને કુંવરજી કાપડિયાએ
મને ખૂબ ખૂબ સંજણાવ્યું હતું કે,
તેશ થાય છે. તેનાં બે શુભ પ્રસંગે
કારણો છે. શ્રી મણિસૌને આવકાર આપતા
લાલ મેકમચંદ શાહ મને આનંદ થાય છે.
જેવા, જૈન સમાત્રિીસ વર્ષ ઉપર સ્થા
જના નિઃસ્વાર્થ સદુ
ગૃહસ્થને શુભ હસ્તે પાયેલ આ સંસ્થાને
આ સંસ્થાની ખાતવ્યાપક સ્વરૂપ આપવા
વિધિ થાય; અને સાથે માટે છેલ્લાં ચાર
જ શ્રી નાથજી જેવા વર્ષથી મારા મુરબ્બી
સંત પુરૂષના આશીઅને સહકાર્યકર્તા શ્રી
વંદ વડે. સંસ્થા માટે મણિલાલ મેકમચંદ
આ ભારે ગૌરવદાયક શાહ તપશ્ચર્યા કરી
હકીકત છે. રહ્યા હતા. તેમની
“આ પ્રસંગે, એ તપશ્ચર્યા આજે.
વીસ વર્ષ પહેલાંની ફળી છે તેથી મને
વાત યાદ આવે છે, આનંદ થાય છે. આ ૩ (૧) સમારંભ મંડપ (૨) પ્રમુખસ્થાને શ્રી કેદારનાથજી તથા બાજુએ ૪ ત્યારે તે હું શાળામાં સંસ્થા અત્યાર સુધી શ્રી મણિલાલ મેકમચંદ શાહ (૩) શ્રી મણિલાલ મેમચંદ
ભણત પંદર વર્ષને ભાડાના મકાન માં શાહના હાથે ખાતવિધિ (૪) સમારંભ સભા.
વિદ્યાર્થી હતા. આ ચાલતી હતી, તેને પિતાનું મકાન કાં નહિ ? એ વિચારમાંથી શ્રી સંસ્થાની સ્થાપનાના પ્રસંગે એક વિદ્યાર્થી તરીકે જિજ્ઞાસ વૃત્તિથી મણુભાઈને પરિશ્રમ કરવાનું સૂઝયું અને તેનું ફળ આપણે સૌ જોઈ ગયેલ. ઝાલરાપટ્ટણ (રજપૂતાના) ના મહારાજાના હસ્તે આ સંસ્થાનું શકીએ છીએ. આ સંસ્થાને આજે પોતાનું વ્યવસ્થાપક મંડળ છે; ' ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપના વખતનું શ્રી પિતાનું બંધારણ છે; અને તેની પાસે ચોકકસ પ્રકારની દૃષ્ટિ છે. વાડીલાલ મોતીલાલ શાહનું ભાષણ હજુ પણ મારા કાનમાં ગૂંજી
આ શુભ પ્રસંગે પ્રમુખ તરીકે કોને પસંદ કરવા, એ રહ્યું છે. આ સંસ્થાના સ્થાપક શ્રી વાડીલાલ હતા એમ કહીએ અમારે માટે મૂંઝવણભર્યો પ્રશ્ન હતો. પ્રમુખ એવા જોઈએ, જેનાથી છીએ પણ તે અર્ધસત્ય છે; કારણ કે બીજા આ-શ્રી મણિભાઈ ભાવિ માર્ગદર્શન મળે. અમારી સૌની નજર શોધતાં શોધતાં શ્રી
પણ બે સ્થાપકોમાંના એક છે. બન્નેએ પિતાની ભાગીદારીની નાથજી પર ઠરી. આ પવિત્ર કાર્ય તેમની રાહબરી નીચે થાય એ
દુકાનમાંથી રૂા. ૩૧૦૦૦) આપી આ સંસ્થાની શરૂઆત કરી; અમને સૌને રચ્યું, એટલે આ પ્રસંગની પ્રમુખ વ્યક્તિ તરીકે અને આજે શ્રી મણિભાઈના પ્રયત્નથી ફાલીઝુલી રહી છે. પણ પસંદગી પણ તેમના ઉપર ઢળી. તેઓ આપણું સૌથી એટલા જ “ ૧૯૧૭ માં ગાંધીજીની અસર હિંદુસ્તાન પર થવા લાગી સુપરિચિત છે કે, તેમને પરિચય આપવાની જરૂર નથી. છેલ્લાં હતી. નવા યુગની શરૂઆત થતી હતી. જો કે ત્યારે વાતાવરણ પાંચ-સાત વર્ષથી જીવનની અશુદ્ધિઓ દૂર કરી વ્યવહાર શુદ્ધિનું તદ્દન સંકુચિત હતું, છતાં આ સંકુચિત વાતાવરણમાંય જૈન કાર્યમાં તેમણે હાથ ધર્યું છે ને ચોવીસે કલાક તેની પાછળ ખર્ચે સમાજના ત્રણે ફિરકાના વિદ્યાર્થીઓ માટે સંસ્થાની શરૂઆત કરવી છે. બાવા સંત પુરૂષને નવવા માટે આપણે નસીબદાર છીએ, એ સહેલું કાર્ય નહતું. સદ્ગત શેઠ માણેકચંદ પાનાચંદે દીમબરી
Eા :