SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ל. ૧૮ શુદ્ધ જૈન એજ તેની કથા કહી રાખી છે. એનું પ્રિય ગગનચુંબી શિખર તે ૩૦ હજાર ફૂટ ઉંચા ક્રિમાલયના બરમાં. અને આવા, પ્રમા શુમાં વેંત જેટલી ઉંચી મંદિરની નારતમાં શો રસ આવે? મદિરના શિખરને ગગનચુ'ખી કહેનાર કવિ પર એ હસ્યા વિના રહે નહીં. જેમ ગાંધીને બિરલા હાઉસ કરતાં ભગી કાલેનીમાંજ વધારે સુહાણુ લાગતું છતાં શ્રદ્ધાળુ ગાંધીભક્ત તે બિરલા હાઉસતે જ ગાંધી'દિર કરવા ચાહે છે, તેમ ધનવાન શિવભકતા સેામનાથને ઊભું કરે તેમાં નવાઇ નથી. આપણે વૈભવના પૂજક, આપણે કાવ્યમાં જ શિવના અભદ્ર શરીરની કદર કરી શકીએ. પ્રત્યક્ષમાં તે સાના, ચંદી અને હીરા વિભૂષિત શિવની જ આરાધના કરી શકીએ. બ બીજો સવાલ એની પાછળ થયેલા પુષ્કળ ખ'ના. કાકાની ગરીબાઇ અને હાડમારીઓ છતાં આ ખર્ચ અટકાવવાને મા હા મળ્યું નથી, અને જેએ આવી ફરિયાદો કરે છે તેઓએ પણ લીધે નથી. ૧૫ મી ઓગસ્ટ ૧૬૪૭ થી માંડીને આજ સુધીમાં આવા અનેક ખર્ચાળ જલસા થયા જ કર્યો છે. ડનારાઓએ બબડાટ કર્યાં છે, સતાધારીઓએ તે સાંભળીને કન પરથી કાઢી નાંખ્યા છે, અને પેાતાને જેમ ઠીક લાગ્યું તેમ કર્યુ છે. કારણુ કે અબડનારાઓએ કાએ ત્યાં તમાશા જોવા જતા લોકોને ન જવા સમજાવવા, આવા જલસાઓને બુદ્ધિષ્કાર કરવા, કે સાચી ધમ'ભાવના આપવા પ્રયત્ન કર્યાં નથી. આવા ઉડાઉ ખૉ થઈ શકે છે, કારણ કે આપણે-ગરીબ તવંગર બધા–ભદ્ર સસ્કૃતિના જ ઉપાસક છીએ. ભવ્ય દેખાવેાની પાછળ ગાંડા થતે ભેગા થઇએ છીએ અને પેાતાને ત્યાં એવા પ્રસ ંગે આવે ત્યારે એવુજ કરીએ છીએ. ઝુલણુજી થવુ' આપણને ગમે છે, અને કરજ કરીનેયે પ્રસંગ પાર પાડવામાં માનીએ છીએ. જો કેંગ્રેસ પાતાના અધિવેશનને પ્રસંગે ૫૦ ખળદ કે પ૧ હાથી કે ૬૦ ઊંટને ચ કાઢે અને તેને લેકા ડુાંશથી વધાવે, તે કેંગ્રેસ રાજ પણ તેવીજ રીતે ખીજા સાવજનિક પ્રસ ંગ ઉજવે તેમાં આશ્રય' કે આધાત શું કામ લાગવા જોઇએ ? આપણે સમજવું જોઇએ કે જેને પણ રાજ્ય કરવાની અભિલાષા હૈાય છે તે આપણુને જલસા ગે!ઠવીને જ છ ઈ શકે છે, અને આપણે આદર મેવીવી શકે છે. કારણ કે એ આપણી-ભદ્ર સંસ્કૃતિના ઉપાસકેાન!–સરકાર છે. સાધુએ વાત કરે છે કે એક બાવા હતા, તે જમીનમાં પુરાઈ જયને વર્ષોંની સમાધિ લે, લેાકેાને પેાતાની બહાર નીકળવાની મિતિ કહી રાખે, તે દિવસે તેના શિષ્ય તેનું ભેય ઉન્નડે. તે દિવસે ત્યાં મોટી યાત્રા ભરાય. લોકાને દશ ન આપી પાછા ભેાંચરામાં ઉતરી પડે. કઇ ખાધાપીધાત્રિના શી રીતે જીવતા હશે તેનું લે કાને આશ્ચય થાય. એક બીજા મહાત્માને આ ચમત્કાર સમા વવા કહ્યું. તેમણે સલાહ આપી કે હવે પછી જે દિવસે નીકળવાના હેય તે દિવસે ત્યાં કઇ યાત્રાળુએ પહેાંચવું નહીં, ખીજે દિવસે પહેાંચવું. લેાકાને ખબર પાડી કૅયાત્રાના દિવસ બદલાયા છે. હેરેલે દિવસે કાઇએ જવાતુ નથી, ખીજે દિવસે જવાનુ' છે. સમન્નિ નિક બાવાજીને આની ખબર નહીં, એના શિષ્યે સુચના મુજબ ભોંયર' ઉધાડયું. મહારાજે આંખા ઉઘાડીને જોયું તે કાઇ દ'ના↑ ન મળે? આને ખાવાજીને જે આધાત લાગ્યા તેથી એમનુ હૃદય બુધ પડી ગયું ! - કનક તજિ, કૃમિની જિ, જિ ધાતુનકા સંગ, તુલસી લધુ ભેજન કરી, જીવન માનકે અંગ. . તે આતુ' નામ, જો ખર્ચાળ જલસાઓમાં કાઈ જાય નહીં, તા કાઇ ભગવાનને માટે જલસા ગેહવે નહીં. જો રાજાની સવારી જોવા કાઇ માસ રસ્તા પર કે ઝરૂખામાં દેખાય જ નહીં તે ઠંડમાંથી સવારી કાઢવામાં અને કરશે રસ રહે નહીં. છેલ્લો સવાલ સેામનાથના કે એવા કેઇ કાર્યક્રમમાં રાજ્યા વિકારી અને રાજ્યતંત્ર તરફથી ભાગ લેવાય । નહીં. એ બાબતમાં શ્રી રાજેન્દ્રબાબૂ, શ્રી કનૈયાલાલ મુનશી તથા શ્રી ઢેબર તા. ૧-૪-૫૧ ભાઈએ જે મતળ્યા રજૂ કર્યાં છે તે સિવાય ખીજો કાઇ વહેવારૂ મા' નથી. તે પણુ પ્રજાનેાજ એક ભાગ છે. ધણા લેાકાના જે ધામિ་* વિચારે છે તે તેમનાયે છે. ધમની બાબતમાં કૉંગ્રેસે સામાન્ય લેાકેાના ધર્માં કરતાં જુદા ધર્મ સિદ્ધાન્તા રજૂ કરવાને ઉદ્દેશ્ય રાખ્યા નથી, પ્રયત્ન પણ કર્યો નથી. કાયદાથી રાજ્ય' જે ખર્ચન કરી શકે તેટલી મર્યાદામાં તેમણે રાજ્ય પર તેના ભાર્ નથી નાંખ્યું. જે કરતાં કાયદે અટકાવી શકતા નથી, તેવા ખ' માટે તેમની પાતાની આ કામમાં શ્રદ્ધા હોવાથી રાજ્યની મદદ લીધી છે, એટલે કે ખચ કર્યો છે. જે રીતે આપણા દેશમાં રાજ્યત ંત્ર ગઢવાયું છે તેમાં, રાજાની જેમ, રાષ્ટ્રપતિ ખાનગી કામ માટે જાય કે રાષ્ટ્રના કામ માટે જાય, એમની સર્વે' વ્યવસ્થા રાજ્ય દ્વારા જ થાય છે. જે ખ' એમને પેાતાના પગારમાંથી કરવું પડતું ાય તે એમની પાસેથી મજરે લેવામાં આવે, તેયે એમના નિવાસ, ઉતારા, રક્ષણના અને કરવા દરવાના પ્રબંધ રાજ્ય તરફથી જ થાય છે. રાજના કામ માટે હૈાય ત્યારે ાડિયામાં રાજ્યનું દીવેલ ભળે અને ખાનગી કામ માટે દીવે જોઈએ ત્યારે બીજી ધરનુ દીવેલ ભરેલુ કાડિયું સળગાવવામાં આવે એવા સુક્ષ્મ વિવેક ઉમ્મર ખલીફ કરતા એમ કહેવાય છે. તે એમ કરતા હશે કારણકે તે સત સંસ્કૃતિના ઉપાસક હતા. પણ ત્યાર પછીના ખેલીફે ભદ્રં સસ્કૃ તિના ઉપાસક થયા, તેમણે એવે નિયમ રાખ્યું કે જેટલું ખચ રાજ્ય પાસેથી ન જ લેવાય તેટલું જ જાતે કરવું. જે રાષ્ટ્રપતિ વિષે કહ્યું તે મંત્રીઓ વગેરે વિષે ધટતી મર્યાદામાં સમજવું. ઉપર કહ્યું તેમ આપણું રાજ્ય હાલ બન્ને સંસ્કૃતિનું છે, તેથી તેમાં ઉમ્મર ખલીફના વિવેકની આશા ન રખાય. વર્લ્ડ. તા. ૧૬-૫-૫૧ કિશોરલાલ ઘ. મશરૂવાલા શ્રી શાન્તિલાલ શાહને શુવિદાય તા. ૨૧-૫-૧૧ સામવારના રાજ શ્રી શાન્તિલાલ હરજીવન શાહને વિદાયમાન આપવાના હેતુથી શ્રી. મુબઇ જૈન યુવક સંધ તરકથી સધના કાર્યાલયમાં એક નાના સરખા સમારભ યોજવામાં આવ્યા હતા. શ્રી. શાન્તિલાલ શાહ સેલીસીટરના વ્યવસાય કરે છે, શ્રી મુખ' જૈન યુવક 'ધતા સભ્ય છે, મુંબઇ પ્રાન્તની લેજીસ્લેટીવ કાઉન્સીલના ઉપપ્રમુખ છે, ઇન્ડીયન નેશનલ ટ્રેડ યુનીયન કોંગ્રેસના કાષાધ્યક્ષ છે, જન્મભૂમિ સસ્થાના મેનેજી ંગ ડીરેકટર છે. ચાલુ જુન માસની છઠ્ઠી તારીખે જીનીવા ખાતે અન્તરરાષ્ટ્રીય મજ્જુર પરિષદ ભરાવાની છે. તે પરિષદમાં જુદા જુદા દેશની સરકારના, ઉદ્યોગપતિએના તથા રાષ્ટ્રીય મમ્બુર સસ્થાના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. ઇન્ડીયન નેશનલ ટ્રેડ યુનીયન કૉંગ્રેસ જે હિંદુસ્થાનની પ્રમાણીત મજુર સંસ્થા છે તેના પ્રતિનિધિ તરીકે તે જ સસ્થાના પ્રમુખશ્રી હરિહરનાય શાસ્ત્રોની નિમણુક કરવામાં આવી છે, અને શ્રી શાન્તિલાલ હરજીવન શાહ, તાતાના કારખાનાના મજુર યુનીયનના નેતા શ્રી. માઇકલ જેન્સ તથા બ’ગાળાના મજુરનેતા મીસીસ ડે।. મૈત્રીયી ખેાઝ-આ ત્રણ સભ્યાનુ સલાહકાર મંડળ શ્રી. રિહરનાથ શાસ્ત્રીને મદદ કરનાર છે. આ કાય' માટે મે માસની ૨૪મી તારીખે ઉપડતા શ્રી શાન્તિલાલ હરજીવન શાહનું અભિનન્દન કરતાં સધના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહે, શ્રી પરમાનંદ કુંવરજી કાપડયાએ તથા ભારત જૈન મહામ`ડળના કાર્યાધ્યક્ષ શ્રી રીધમદાસ રાંકાએ પ્રસ ંગચિત વિવેચન કર્યાં હતાં. અને સમારભ યેાજાને આભાર માનતા શ્રી. શાન્તિલાલ શાહે પાતે જે કા' માટે જાય છે તેનેા, જીનીવા ખાતે ભરાતી મજ્જુર પરિષદના, ઇન્ડીયન નેશનલ કૉંગ્રેસ ટ્રેડ યુનીયનની સમગ્ર રચના, બંધારણુ, અને નીતિના વિસ્તારથી ખ્યાલ આપ્યા હતા અને મજુરાના જગવ્યાપી પ્રશ્ન ઉપર એક ભારે ઉોધક પ્રવચન કર્યુ હતુ. ત્યારબાદ અલ્પાહાર સાથે સમારભ વિસર્જિત કરવામાં આવ્યા હતા.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy