________________
2 LL S Katha
હવે સમય
પ્રા
“ ભગવાને પોતાને માટે તૈયાર કરેલુ. ભાજન કદી સેવ્યુ* નથી. કારણ કે, તેમ કરવામાં ભગવાન ક્રમના ધસમજતા, પાપકમ' માત્રને ન્યાય કરતા ભગવાન નિર્દોષ ખાનપાન મેળવીને જે તેના ઉપયોગ કરતા. તે કદી ખીજાના પાત્રમાં ભાજન ન કરતા, કે ખીજાના વસ્ત્રને ઉપયોગ ન કરતા. માનાપમાનના ત્યાગ કરીને કાઇનુ શરણુ ન ઇચ્છતા ભગવાન ભિક્ષા માટે ક્રૂરતા. [ ૧૮–૯ ] “ભગવાન ખાનપાનનું માપ ખરાખર સમજતા હતા. તે રસામાં કદી લલચાતા નહીં, તથા તેમની આકાંક્ષા કરતા નહીં. ચેાખા, સાથવા (મથુ) અને ખીચડી લૂખાં ખાતે જ તે નિર્વાહ કરતા. ભગવાને આઠ મહિના સુધી તે। એ ત્રણ વસ્તુઓથી જ ચલાવેલું. ભગવાન અડધા મહિના કે મહિના સુધી પાણી પણ ન પીતા. તે રીતે બે મહિના કે છ મહિના સુધી પશુ વિહાર કરતા. હંમેશાં આક્ષા વિનાના તે ભગવાન કોઈવાર ટાઢું અન્ન ખાતા; તે કાઇ વાર છ, સ્માર્ટ, દૃશ કે ભાર ટકા પછી જ ખાતા. [૫૮–૬૦]
ગાર્મ કે નગરમાં જઈને બીજાને માટે તૈયાર થયેલા આહાર તે સાવધાનપણે શેાધતા. આહાર લેવા જવાના માર્ગ'માં ભૂખ્યાં. તેમ જ તરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને બેઠેલાં જોઇને, તેમ જ બ્રાહ્મણુ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાળ, ખિલાડે કે કૂતરા, એ અશ્વિન કાઇ ઘર આગળ ઊભેલાં જોઇને, તેમને આહાર મેળવવામાં વાંધે ન આવે, તેમ જ તેમને અપ્રીતિ ન થાય તે રીતે ભગવાન ત્યાંથી ધીરેધીરે ચાલ્યા જતા અને બીજે ઠેકાણે અ'િસાપૂર્વ'ક ભિક્ષાની શોધ કરતા. કાઇ વાર પલાળેલે, સૂકા કે આહાર લેતા; ઘણા દિવસની ખીચડી, બુકસ ( બાકળા.) અને પુલાવ (જવતા ભાત) પણ લેતા. એવુ' પણુ ન મળે, તે ભગવાન શાંતભાવે રહેતા. ( ૬૨-૭)
“ ભગવાન. રાગથી અસ્પષ્ટ છતાં પેટ ઊણુ રાખીને જમતા, અને કદી ઔષધ ન લેતા, શરીરનુ સ્વરૂપ સમજીને ભગવાન તેની શુદ્ધિ અર્થ' સંશાધન (જુલાબ ), વમન, વિલેપન, સ્નાન અને દંત પ્રક્ષાલન ન કરતા. તેમ શરીરના આરામ માટે ચેપી પણુ ન કરાવતા. [૫૪-૫ ]
“ આમ કામસુખાથી વિત થયેલા એ અબહુવાદી ‘ બ્રાહ્મણુ ’ વિહરતા હતા. તેમણે કષાયેાની જવાળા શાંત કરી હતી અને તેમનુ' દન વિશĒ હતું. પેાતાની સાધનામાં તે એટલા બધા નિમગ્ન હતા, કે તેમણે આંખ પણ કદી ચેળી નથી, કે શરીરને ખંજવાળ્યું નથી. રતિ તથા અરતિને પરાજ્ય કરી, તેમણે આ લેાકનાં તથા દેવ—“ક્ષ વગેરેનાં અનેક ભય'કર સક્રેટા, તથા અનેક પ્રકારના શબ્દો અને ગંધે સમભાવે સહન કર્યાં. [ ૫૬, ૧૧, ૨૦, ૩૨–૩]
“ ચાંચલ્ડરહિતપણે ભગવાન અનેક પ્રકારનાં આસને એ સ્થિત થઈ ધ્યાન ધરતા અને સમાધિક્ષ તથા આકાંક્ષા વિનાના થઇને તે ઉઘ્ન, અધો અને નિયગ્ લેકને વિચાર કરતા. કાય વિનાના, લોલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂર્છા વિનાના, તથા સાધક દશામાં પરાક્રમ કરતા તે ભગવાન જરા પણ પ્રમાદ ન કરતા. તે પેાતાની મેળે સ'સારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા. [૬૭-૯ ] "
13
ભગવાન મહાવીરનું જીવનદર્શન
( શ્રી. ગોપાળદાસ જીવાભાઇ પટેલકૃત શ્રી મહાવીર કથામાંથી સાભાર ઉષ્કૃત. )
હિંદુ ધમ'ના વેદાંતદશ નનું મુખ્ય સુત્ર જેમ અજ્ઞાન’નારણ છે, બૌદ્ધધમતુ જેમ તૃષ્ણાનિવારણ છે, તેમ જૈનધમતું હિંસાનિ વારણ છે. વેદાંતદશ`ન માણુસના જ્ઞાનસ્વરૂપ ઉપર આધાર રાખી
જૈન
ત.. ૧-૨-૫૧
કહે છે કે, અજ્ઞાનમાં શા માટે સારી છે ? બૌધ્ધદશન માસના સાચા નિર્વાણુસ્વરૂ॥ ઉપર આધાર રાખી કહે છે કે, તૃષ્ણાથી શા માટે દાઝયા કરે છે! ? ત્યારે જનદર્શન સ` આત્માઓની એકતા તા નહીં પણ સમતાના રાજિંદા અનુમવ ઉપર આધાર રાખી કહે છે કે, અન્ય જીવની હિંસા શ માટે કરે છે ? વેદાંતદાન એમ માને છે કે, માણસ સ્વભાવે ચિતસ્વરૂપ ડ્ડાઇ, અજ્ઞાનનિવારણુ પસ'દ નહીં કરે; બૌદ્ધદન એમ માને છે કે માજીસ નિર્વાણુસ્વરૂપ હાઇ તૃષ્ણાનુ શય પસદ નહીં કરે; અને જનક્શન એમ માને છે કે, પેાતાના જેવા જ ખીજા જીવે પણ છે એ સાહજિક અનુભવથી માણુસ બીજાની હું'સા કરવાનું પસંદ નહીં કરે. અલબત્ત, ત્રણેનુ લક્ષ્ય એક જ છે-જન્મમરણુને ત્યાગ : પણ અપીલ ’ જુદી છે. સહેજ વિચાર કરીશુ તે જણાશે કે મહાવીરની ‘અપીલ’ પણ સમજાય તેવી સુસ'ગત છે. હું સુખ માટે આટલા પ્રયત્ન કર્યા કરૂ છું, અને તે દરમિયાન મારા જેવા ખીજા જીવે મને દુઃખ છે કે મારી નાખી, મારે પ્રયત્ન વય કરી મૂકે એ જેમ હું પસંદ ન કરૂ, તેમ ખીજા જીવા પણ મારા દ્વારા થતી તેવી આધા કેમ પસંદ કરે? માટે મારી સુખની રોષ એવી તે ન જ હાવી જોઇએ કે જેથી બીજા જીવાની સુખની શોધમાં બાધાકારક નીવડે. પરંતુ મારા સુખ માટેના ખારભમાત્ર કાઈ ને કઇ રીતે અન્ય જીવાની હિંસામાં પરિણમે જ છે; કારણુ કે શરીરનું અસ્તિત્વ પોતે જ અન્ય જીવેાની હિંસા વિના શકય નથી. એટલે શરીરને રાખી તેના સુખ માટે હું કઇ પણ પ્રયત્ન એવે નથી કરી શકવાને કે જે સ ́પૂણુ' રીતે અહિંસક હોય. વળી વિ‘સક પ્રયત્ન દ્વારા આત્યંતિક સુખ પ્રાપ્ત ચવાની કાઇ સુરત 'પણુ દેખાતી નથી; કારણ કે, હુ... જેમ મારા સુખ માટે ખીજા જીવાની હિંસા કરવા પ્રજ્જુ, તેમ તે ખીજાવે પણ પાતાના સુખ માટે મારી હિંસા કરવા ઇચ્છે જ. એટલે મનુષ્યની શેાધનો વિષષ વસ્તુતાએ અહિંસક સુખની શોધના ખની જાય છે; બીજા શબ્દમાં કહીએ તે અશરીરી સુખની શેાધા બની જાય છે. શરીરવિહીન અવરથા જો શકય હેય, અને તે આતિક સુખની પણ અવસ્થા ઢાય, તે જૈનષ્ટએ માનવ પ્રાણીની આખીયે શેષના છેડે મળી જાય. અને . નવાઇની વાત એ છે કે, તે મુદ્દા ઉપર જ 'દુ, બૌદ્ધં તેમજ જૈન ત્રણે દેશતેની શોધ પૂરી થાય છે. વેદાંત પણ કહે છે કે, શરીરહિત આત્મસ્વરૂપે સ્થિતિ તે સત્-ચિત્–માન ંદની સ્થિતિ છે. બોદ્ધ દશ ન પણ કહે છે કે, એ શરીરરહિત સ્થિતિ નિર્વાણુ અથવા પરમ શાંતિની સ્થિતિ છે; અને જૈનદર્શન પણ કહે છે કે, એ શરીરરહિત અહિંસક સ્થિતિ સાચા સુખની સ્થિતિ છે.
સામાંન્ય માનવી થાડા. વિચાર કરતા તા કેવું સારૂં?
( ભારતજ્યેાતિમાં પ્રગટ થયેલ શ્રી આદમના એક અંગ્રેજી લેખને અનુવાદ )
થાય
શા માટે સામાન્ય માનવી વધુ વિચારતે નથી થતા ? ઈશુ ખ્રિસ્તથી ચારસો વર્ષ પહેલાં પ્લેટાએ સામાન્ય માનવીને કહ્યું હતું કે: “તમે સહી રહ્યાં છે. તેમાંના ઘણાં ખરાં સામાજિક અને રાજકીય દુઃખે તમારા જ કાબુમાં છે. એ માટે, જરૂર છે. માત્ર એને ફેરવવાના નિશ્ચયબળ અને હિંમ્મતની-જો તમે પુરતુ વિચરીને તે અમલમાં મૂકવાનુ' નકકી કરે તે તમે અવશ્ય નવી અને વધુ ડહાપણભરી રીતે જીવન જીવી શકે, તમને તમારી શકિતબેને ખરા ખ્યાલ જ નથી.”
વિચાર કરવા જ ન માંગતા સામાન્ય માનવીની આ સા" માન્ય હકીકત પર ચિંતન કરીને તત્ત્વજ્ઞાનીએ જણાવે છે કે એને જાતે વિચાર કરવા જ ન દે એટલી બધી એનામાં આળસ ભરી ( અનુસંધાન પૃ ૮ જુએ )