________________
: ૧૩
અન્ય ૧.
શ્રી મુંબઇ યુવક જૈન સધન પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : પરમાનંદ કુવરજી કાપડિયા, મુંબઈ : ૧ મે ૧૯૫૧ મગળવાર
ભગવાન મહાવીરની તપસ્યા
[ શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલકૃત શ્રી
R
સૂત્રકારાએ મહાવીરની છદ્મસ્થાવસ્થાની એ આખી તપસ્યાનું સળગ વર્ષોંન આચારાંગ સૂત્રમાં સયુ છે. તે રામાંચકારી વણુ ન સાંભળી આપણે પાવન થઈએ,
હું આાયુષ્યમાન જ! શ્રી મહાવીર ભગવાનની તપશ્ચ ૉંતુ વન મેં જેમ સાંભળ્યું છે, તેમ તને કંહી સંભળાવુ છુ.
અભણ ભગવાને ઉદ્યમવત થઇ, સસારનાં દુ:ખ સમજી, પ્રવજ્યા લીધી, અને તે જ દિવસે હેમત ઋતુની કડકડતી ઠંડીમાં તે નર ચાલી નીકળ્યા. તે ઠંડીમાં વસ્ત્રથી શરીરન ઢાંકવાને તેમના દૃઢ સંકલ્પ તા, અને જીવનપય ત કઠણમાં કઠણ મુશ્કેલીએ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું. (૧-૨ ]
“ અરણ્યમાં વિહરતા ભગવાનને [ તેમના દીક્ષાભિષેક વખતે [ તેમનાં ઉપર સીંચવામાં આવેલા ગૂગલાદિન કારણે આકર્ષાયેલાં નાનાં મોટાં અનેક જ તુએ ચાર મહિના સુધી ધણા ત્રાસ આપ્યા અને એમના લોહી-માંસ ચૂરમાં. (૩)
“ તેર મહિના સુધી ભગવાને વઅને ખભા ઉપર જ રાખી મૂકયુ. પછી ખીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તેને છાડીને ભગવાન સંપૂર્ણ' ‘ અચેલક ’–વઅરહિત થયા. [૪, .૨૨ ]
વન હોવા છતાં તથા સખત ટાઢમાં તે હાથ લાંબા રાખીને ધ્યાન કરતા. ટાઢને કારણે કાષ્ઠ દિવસ તેમણે હાથ બગલમાં ઘાલ્યા નથી. કોઇ કોઇ વાર શિયાળામાં તે છાયામાં બેસીને ધ્યાન ધરતા, મત ઉનાળામાં તાપમાં જ ખુલ્લે ડિલે ઉભડક એસી ધ્યાન ધરતા. [ ૨૨, ૧૬–૭ ]
“ તે વખતે શિશિર ઋતુના હિમાળુ વ.યરા વાવાને લીધે અનેક લકા કપ્યા જ કરતા અને કેટલાયે સાધુએ તે પવતાના ઉપદ્રવ વિનાનાં સ્થાન શોધવા લાગતા. કેટલાક કપડાં પહેરવાને વિચાર કરતા, તે કેટલાક તાપણીએ સળગાવતા, પરંતુ જિત દ્રિય અને આકક્ષા વિનાના મહાવીર ભગવાન તે એશીતને ખુલ્લાંમાં રહીને જ સહી લેતા. કઇ વાર ઠંડી અસહ્ય થઇ પડે, ત્યારે ભગવાન સાવધાનપણે રાત્રે બાર નીકળી થેડુ ચાલતા. [ ૩.૬ -૮ ] વસ્ત્ર વિનાનાં હવાથી ટાઢ-તાપના તીવ્ર સ્પર્શી ઉપરાંત તંગના કઠોર સ્પર્શી, તથા ડાંસ-મચ્છરના ૨૫, ભગવાને સમપણે સવહતા. [૪૦]
૨૭. નં. મી. ૪૨૬૬
ના રસ્તે ચાલતાં ભગવાન આગળ માગળ પુરૂષની લભઈ જેટલા ભાગ ઉપર દ્રષ્ટિ રાખીને, આડું અવળું જોયા વિના - સાવધાનીથી ચાલતા; .કાઇ ખેાલાક તે ધણું એછુ, ખેલતા અને દ્રષ્ટિ સ્થિર કરીને અંતર્મુખ રહેતા. તેમને આવા નગ્ન જોઇને તથા તેમનાં સ્થિર નેત્રથી ભય પામતાં છોકરાં ટાળે વળી, તેમને ઘરતાં મારતાં રોડા નાખતાં, [૫, ૨૧]
ભાવિ સામ રૂપિયા જ
મહાવીર કથામાંથી સાભાર ઉષ્કૃત ]
“ કોઇ વાર ભગવાન ઉજ્જડ ધરા, સભાસ્થાને, પરખે અને હાટડાં એવાં સ્થાનામાં રહેતા, તે। કાઇ વાર લુડારની કાઢામાં કે પરાળના ઢગલાએ પાસે, તે કાષ્ઠ વાર ધમશાળાઓમાં, બગીચાઓમાં, બરામાં કે નગરીમાં રહેતા હતા. આ રીતે એ શ્રમણે બાર વર્ષ' કરતાં વધુ સમય વિતાવ્યે. તે વર્ષો દરમ્યાન રાત–દિવસ યનવાન,રહીને ભગવાન અપ્રમત્તપણે સમાધિપૂર્વક ધ્યાન ” કરતા, પૂરી ઊંધ પણ ન લેતા, ઊધ માવતાં, ઊઠીને ` આત્માને જાગ્રત કરતા. કાઇ વાર તે આડે પડખે થતા, પશુ તે નિદ્રાની - ઇચ્છાથી નહીં. કદાચિત્ નિદ્રા આવતી, તે તેને પ્રમાદ વધારનારી સમજી, ભગવાન ઊઠીને તેને દૂર કરતા, કાઇ વાર મુદ્દત સુધી રાત્રે ચક્રમણુ કરતા. [૨૪–૯] તે રહેઠાણામાં ભગવાનને પ્રકારનાં ભયંકર સંકટા વેઢવા પડયાં. તે સ્થળમાં રહેનારાં જીવજંતુ કે પુખીઓ તા તેમને ઉપદ્રવ કરતાં જ; પરંતુ હલકા મનુષ્ય દ્વારા પણું તેમને ધણા ત્રાસ વેઠવા પડયે હતા. કાઈ વાર ગામના રખવાળા હાથમાં દથિયાર લઇ ભગવાનને એકલા જાણીને હેરાન કરતાં. રાત્રે એકલા કરનારા લોકો તે તે સ્થાનેમાં એકલા રહેલા ભગવાનને અનેક પ્રશ્નો. પૂછતા. જ્યારે ભગવાન કશા જવાબ ન આપતા, ત્યારે તેઓ ભગ વાન ઉપર (ચડાઇ જતા. કેઇ એમ પૂછે કે, વચ્ચે આ કાણુ છે. તે ‘હુ ભિક્ષુ છુ,' એમ ભગવાન કહેતા. તેથી વધારે નહીં ખેલતા ભગવાન ઉપર તેએ ગુસ્સે થઇ જતા, તેા પશુ ભગવાન ભાવથી, ધ્યાન જ કર્યા કરતાં. [૩૦~૧, ૩૪–૫]
અનેક
જ્યાં ખીજાં અનેક લાકાના ઉતારા હાય, એવાં સ્થાનામાં રહેતી વખતે ભગવાન એ સામે નજર પણ ન કરતા, પરંતુ અંતમુ ખ રહીને ધ્યાન ધરતા. પુરૂષ સાથે પશુ તે કરો! સબંધ ન રાખતા. કઇ પૂછે તે તેના જવાબ નહાતા ભાપતા, કાઈ પ્રણામ કરે, તે પણ તેના તરફ નજર નહાતા કરતા... એવે વખતે તેમને નિપુણ્ય મનુષ્ય દ્વારા ભાર તેમજ ત્રાસ પડતા. તે બધુ તે સમભાવે સહેતા. તે જ પ્રમાણે આખ્યાને, નાટકો, ગીતા, ડ યુદ્ધો અને મુષ્ટિયુદ્ધો તથા પરસ્પર, કથામાં લીન થયેલા મનુષ્યા તરફે પશુ કશી ઉત્સુકતા રાખ્યા વિના તે શેકરહિત જ્ઞાતપુત્ર મધ્યસ્થ દૃષ્ટિ રાખતા. સહી ન શકાય એવાં દુ:ખ વટાવીને પરા ૐ કરતા તે મુનિ સ`ત્ર સમભાવે રહેતા;, તથા એ મેટાં સ'ક્રટે પાર કરતી વેળા 'હું શરણુ ન શે ધતા. [૬, ૧૦] દીક્ષ, પણ કોઇનુ" . શર
“ દીક્ષા લેતાં પહેલાં પણ એ વર્ષ કરતાં વધારે વખતથી તેમણે, ઠંડું પાણી પીવાનુ છોડી દીધુ હતું. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, ખીયાં, વનસ્પતિએ અને ત્રસ (જંગમ) પ્રાણા સચિત્ત છે એમ સમજી તેમને બચાવીને ભગવાન વિહાર કરતાં હતા. [૧૧]