SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૪-૫૧ શુદ્ધ અન જનતાનુ ભાળપણ નેપાળી ખાત્રાના રજીતભાઇ જઇ આવેલા એક નિક દરદીને જાત અનુભવ સાંભળવાના તીરમગામથી અમદાવાદ જતી પેરની ગાડીમાં અચાનક મોકા મળ્યો. એ ભાઇ નપાળી બાબાની ચમત્કારિક મનાતી ાના ગુણુ વણવી કૈક લેાના જન્મન! રાગ મટી ગયાની વાતે ઢાંકી થ્રુ હતા. કાઇ કશુ ખેલતુ નહેતુ પણ ત્યાં તેા પાછળથી એક જુવાને ... એ ક્રુર ારસના લાચાર પત્રે બની લેકા પૈસે પાયમાલ થયા પારાવાર કટા વેયા અને સરકારે માથુ* ન મળ્યું" હૈાત તેા હજારે। કાલેરાથી રખાઇ રખાઈને મરણ, પામત ' કહી એ મેગસ તૂતની ભાટાઈ કરવા માટે કાકાને ઉધડા લીધા. કાકા પણ કઈ જાય તેવા નહેાતા, એ તાડુકી ઉઠયા. · એ ધા તમારા કૅગ્રિસવાળાના કારસ્તાન : છે. કૈંક આંધળા દેખતા થયા છે અને કૈંકના જન્મના રોગ મટી ગયા છે, પણ એ માટે તે પ્રથમ ધમ' પર શ્રદ્ધા જોઈએ પણ તમારી કૉંગ્રેસ સરકારે શ્રદ્ધા જ કાં રહેવા દીધી છે. પ્રચાર કરી લેાની શ્રદ્ધા જ તેાડી નાખી તે વાહનવ્યવહાર અધ કરી ઉપરથી ત્રાસ ગુજાર્યાં પછી ઇશ્વરને કોપ ઉતરે તે કાલેરા કાટે એમાં નેપાળી બાબાના શે। દ્વેષ! ખ' પૂછે તે અંગ્રેજોના રાજ્યમાંય આવી ખલ નહેાતી ! ૧૯૭ પ્રાકૃતિક બટનાથી અજાણુ આદિ યુગના માનવીએ પ્રકૃતિની ભેદલીલા પાછળ કાઇ અગમ્ય સત્તાના ચમત્કારના જે સંસ્કાર પાયે અને હજારા સદીઓથી પોષાતા રહીએ વારસાગત બન્યા, એ જ આપણી ચમત્કારપ્રિયતાનું મૂળ કારણુ છે, અને એથી જ્યાં સુધી કાઈ પણ ભાખતમાં ચમત્કારની કક્ષામાં આવે એવી મેહક ધટનાને એમાં ઉમેશ થતા નથી ત્યાં સુધી આપણને ચેન જ પડતું નથી. અને તેથી મોલિક હોવા છતાંય સીધીસાદી વાત આપણુને ગળે જ ઉતરતી નથી. વસ્તુસ્થિતિ આમ હૈાવા છતાંય જેમ આપણને ચમત્કારપ્રિયતાના સંસ્કાર મળ્યું છે તેમ કુદરતી ઘટનાનું રહસ્ય ઉકેલવા મથતા પુરૂષાર્થી પૂર્વ'જોને વારસા પણ મળ્યા છે. પશુ પહેલાની અપેક્ષાએ બીજો સંસ્કાર આપણે પુરા પંચાવી શકયા નથી. કારણ એ હતુ` કે ચમત્કારપ્રિયતાના કારણે ખીજા માર્ગના પ્રભાવશાળી પ્રવાસીઓ પર મુગ્ધ ભુની એમના પુરૂષાથ'તું મહત્વ ગાવામાં જ અને એ રીતે એમના પુરૂષાર્થાંમાં ચમત્કારનું આર્પણ કરવામાં જ આપણે અટવાઇ ગયા. પણ સ્વયં એ ભાગે' જવા જેટલા વીય'વાન ન નીવડી શકયા. આમ વધતાએછા અંશે. એક બાજુ ચમત્કારપ્રિયતા અને બીજી બાજુ પુરૂષાથ' એવી દ્વિધાવૃત્તિમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ, જો મુખ્યત્વે આપણા ક ચમત્કાર તરફ વળ્યો છે અને તેથી એને પરિણામે એમાંથી નિષ્પન્ન થતાં વહેમ, ભોળપણુ અને અંધશ્રદ્ધા તરફ્ આપણે ધસડાયા છીએ, છતાં ખીજી બાજુ પુરૂષાથ માંથી ઉઠતુ' શ્યામવિશ્વાસનું ઝરણું સુકાવા નહેતુ દીધુ અને એમાંથી જ વ્યાપક અસરો જન્માવી આપણે વહેમ, ભાળપણુ અને અંધશ્રદ્ધાની નિબ'ળતાએ પાર કરી સંતના પ્રતાપે આજે આઝાદીની ઉષાનું દર્શન કરી શકયા છીએ. આમ આપણે એક મછલ પુરી કરી છે પણ જનતાને મેટા ભાગ તે આજે પણ પૂર્વ રાગથી મુકત નથી અને એથી એ બીજી મછલ પર ન આવે ત્યાં સુધી સ્વાતંત્ર્યભાનુનું સાચું દર્શન થવું અશકય છે. આના ઉપયેા વિચારતાં આપણને ત્રણ વિકલ્પો સુઝી આવે છે. (૧) આવા તૂને વેગ આપી જનતાના અંધવિશ્વાસને ફટક · આપવાને. આમા પશુ જીવાતે રેકડુ જ પરખામ્યું કે સરકાર તે છ મહિના સુધી શાંત હતી પણ જ્યારે એક દર્દી સાજો ન થયા તે ઉપરથી કાલેરા ફાટયે। ત્યારે જ સરકારને માથુ મારવુ પડયુ હતુ અને ત્યાં સુધી તે અનેક મેાટા માણસાએ પણ એ દવાના લાભ કાં નડુતે લીધે!! છતાં માની લેકે સરકારની ભૂલ હતી તે। સરકારના પ્રધાનકા કર્તા પર નેપાળી બાબાની ખફગી ઉતરવી જોતી હતી પણુ તમારા જેવા આસ્તિક ભેળા લેાકાના શે। દેષ કે એન ભરખાઇ ગયા! આમ ગરમાગરમ ભજીયાં ઉત્તરતાં હતાં ત્યાં અમદાવાદનું સ્ટેશન આવ્યું તે પેસેન્જરેશની ચડઉતરની ધમાલમાં એ નાટકની પૂર્ણાહુતિ થઈ. સહુની જેમ હું' પણ ગાડી છેડી રવાના થયે। પ નેપાળી બાબાનુ નાટક મારા મનઃ પ્રદેશમાં ભજવાતું રહ્યુ. મને વિચાર આવ્યા કે ખરેખર આ કમભાગી દેશનું કેવું દુર્ભાગ્ય છે કે પારાવાર યઃતનાએ! અને ક્રુર હાંસી ઉપરાંત કાઇ કોઇ વાર મૃત્યુના મુખમાં ડેાઞાવા છતાય સમયે સમયે ઉતા તૂતા પાછળ જનતા કેમ ગાંડી બનતી હશે ! હિંદમાં દર વર્ષે જેને છેવટે પરપોટા છુટી જવાને છે એવુ એકાદ ભુવાનું નાટક ચાલતું ઢાય છે, કયાંક પાણીની બાટલીનેા વેપાર તે વળી કયાંક નવીન જ ફારસ ભજવાતું હોય છે. અને છતાં હરેક નવા તૂતની પાછળ કડવા અનુભવે હાવા છતાંય ભોળા લોકો કરી એમાં પત`ગિયાની જેમ ડેમાઈ ભરે છે. એ ખરેખર આપણા ગાંડપણને એક ઉત્કૃષ્ટ નમુના છે. જોકે હિંમારી, ગાંડપણ કે એવી જ સ'સારિક ઉપાધિની અકળાપ, કોઇક પુરૂષાય ના અભાવ અને થોડા ટે સુખ મેળવવાની પ્રêાભનવૃત્તિ આની પાછળ પડેલી હેાઇ જનતા સહેજે જ ભેળવાઇ જતી હશે અને એમ બનવુ સ્વાભાવિક પણ છે. પણ જેએ અધ્યાત્મ માર્ગના પ્રવાસી હેવા દાવા કરે છે એવી વ્યકિતએ પણ જ્યારે પેાતાના ઇષ્ટ પ્રત્યે અંધશ્રધ્ધા ધરાવતી બની જાય છે અને અમના નામે ભળતી વાતા જોડી આંજીનાખનારી મેહક ઘટનાઓ દ્વારા જનતાને અવળે પાટે ચઢાવવામાં કારણભૂત બને છે ત્યારે સહેજે જ આવી અધ શ્રધ્ધા, વહેમ, ભેળપણુ એ કઈ પ્રકારના રાગ છે. અને તેનું સાચુ' નિદાન શુ' હે શકે એ એક ફૂટ પ્રશ્ન સમાજ સામે ખડા થઇ જાય છે. વિચાર કરતાં લાગે છે કે માણસને મળેલા સરકારેમાં વારસાગત લેહીને સસ્કાર એટલે પ્રબળ ડ્રાય છે કે સહેજે જ એ એમાંથી છૂટી .. શકતા નથી. ઉલટા એ એને મબૂત પક્ષ કરે છે. વિશ્વની L (૨) આવા તૂતાની પાછળ રહેલા પેલાણુને ઉધ ડું પાડવાના, અને (૩) નન પ્રજાને વિશ્વની સહજપણે વ`તી પ્રાકૃતિક ઘટનાનું શિક્ષક આપી સરકારી બનાવવાના. i પહેલે વિકલ્પ જોખમી છે. એટલે છેલ્લા બે જ વિકલ્પે રહે છે .અને તેમાં પણ આજના ઉછરની પેઢીને વૈજ્ઞાનિક શિક્ષણ આપવાના સુંદર વિકલ્પ વધારે આદરણીય છે. સુધારકાની સાથે જો શિક્ષકા નવસ’સ્કારસિ ંચનનુ' કાય' ઉપાડી લે તે જનતા માટે ભાગે વહેમમુક્ત બની સાચા પુરૂષા' માગ' તરફ વળી શકે. મારા શિક્ષક તરીકૅના અનુભવથી હું કહુ` છું કે બાળકો ભૂત-પ્રેત જેવા વહેમા—ચમ કારા તથા અંધશ્રદ્ધાના ગાઢ સંસ્કાર સ્તનપાન સાથે જ લઇને આવે છે. એથી આવા વર્ડમે એ વળ ૨૯૫ના જ છે. એમ કહેનાર શિક્ષા પર એ પાતાના સમગ્ર જોરથી તૂટી પડે છે. આવે સમયે શિક્ષક જો જાગૃત સયમી અને ધૈયવાન ડ્રાય છે તા એ બાળમાનસનુ પૃથક્કરણુ કરી ધીમે ધીમે એમના માનસમાં નવવિચારા દાખલ કરી શકે છે. હજારા વર્ષથી પોષાતા આ સૌંસ્કારને ” ભૂસી નાખવાનું કામ અત્યન્ત કછુ તેા છે જ, પણ પેાતાના ઈંડા બચાવવા મથતી ટી’ટાડીના જેવા દૃઢ સ’કલ્પ ડ્રાયતે। કશું જ અશકય નથી. ધમ ગુરૂઓ, શિક્ષકા તથા સમાજના સૂત્રધાર કાર્યકર પતે આવા વહેમમાંથી જેટલા વહેલા છૂટશે તેટલા દેશને અને સમાજ ને એલાભ આપી જશે, પણ જેઓ પોતે જ આવા વહેમેમાં ફસાયા છે એટલું જ નહી. એને પ્રચાર કરવામાં ગવ લે છે તેમણે
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy