________________
૧૯૪
શુદ્ધ જૈન
પ્રબુદ્ધ જૈન અંગે જાહેરાત
મુંબઈ .જૈન યુવક સબના આજીવન મંત્રી અને પ્રબુદ્દ જૈનના પ્રાર'ભકાળથી આજ સુધીના તંત્રી શ્રી મણિલાલ મેકમચંદ શાહ પેાતાની કેટલાય સમયથી એકસરખી નાદુરસ્ત રહેતી તબિયતના કારણે આ અંકના પ્રકાશન સાથે પ્રબુદ્ધ જૈનના તંત્રીની જવાબદારીથી મુકત થાય છે. હવે પછી તંત્રી તરીકેનું તેમનુ સ્થાન શ્રી પરમાનંદકુવરજી કાપડીઆ લેશે.
*
*
પ્રબુદ્ધ જૈનને ખમવી પડતી અસાધારણુ ખાટને પહેાંચી વળવા માટે પ્રબુદ્ધ જૈનનુ' નવુ* વર્ષાં શરૂ થાય ત્યારથી પ્રબુદ્ધ જૈનમાં જાહેર ખબર લેવાનુ` ' શરૂ કરવાને તા. ૧૭-૨-૫૧ ના રાજ મળેલી મુંખઈ જૈન યુવક સ'ધની વાર્ષિક સભાએ નિય કર્યાં હતા. ત્યાર બાદ પ્રબુદ્ધ જૈનના આજ સુધીના સ્વરૂપને જાહેર ખારા વડે વિકૃત કરવું એ કેટલાએક સભ્યાને ચેગ્ય ન લાગ્યું મને આગામી વર્ષની ખેટને પડૅાંચી વળવા માટે પોતાથી બનતુ કરી છૂટવાની તેમણે તૈયારી દાખવી. પરિણામે પ્રશુદ્ધ જનમાં જાહેરખબર લેવાને નિણૅય હાલ તુરત માટે મોકુફ રાખવામાં આવ્યા છે. પ્રબુદ્ધ જૈતના જે કાષ્ઠ વાંચક પ્રબુદ્ધ જન ઉપયાગી સેવા કરે છે એમ માનતે હાય તેણે પણ સ્વયં મદદ માકલીને તેમ જ નવા ગ્રાહકી બનાવી આપીને પ્રબુધ્ધ જૈનને બને તેટલા ટકા આપા ઘટે છે. વાંચકાને પ્રબુધ્ધ જૈનતી આર્થિક પરિસ્થિતિ ગંભીરપણે લક્ષ્યમાં લેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુખઇ જૈન યુવક સધ શ્રી પ્રબુધ્ધ જૈનના વાચકા જોગ
આજથી બાર વર્ષ પહેલાં, શ્રી મુંબઈ જૈન યુવક સધતી કાય વાહક સમિતિએ સંધના મુખપત્ર તરીકે ‘પ્રયુદ્ધ જૈન’ નામના એક પાક્ષિકનું પ્રકાશન શરૂ કરવુ અને તત્કાલીન સયેાગેામાં તેના તંત્રી તરીકેની જવાબદરી મારે સ્વીકારવી એમ નિષ્ણુ'ય કર્યાં હતા અને તેના પરિણામે એ જવાબદારીનુ' મેં આજ સુધી વહન કર્યુ. છે. આજની મારી શારીરિક પરિસ્થિતિ ધ્યાનમાં લઇને એ જવાબદારીમાંથી મને મુકત કરવા મેં` સંધી કાય વાહક સમિતિને વિનતિ કરી. એ વિનતિના સઘની કાર્યવાહક સમિતિએ સ્વીકાર કર્યાં છે. પરિણામે આજથી હું. એ જવાબદારીથી મુકત ચાઉં છુ.
પ્રભુ જૈનના આજ સુધીના સંપાદનકાય'માં મારા સહુ× કા કર્તા શ્રી. પરમાન ંદભાઇ જેમનાં લખાણાથી પ્રમ્રુદ્ધ જૈનના વાંચžા ખુબ પરિચિત છે તેમણે મને એકસરખા સાથ આપ્યા છે. પ્રભુદ્ધ જૈને આજે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તે મેટા ભાગે તેમને આભારી છે. છેલ્લાં બે વર્ષાં દરમિયાન મારા મિત્ર અને સાથી શ્રી જટુભાઇ મહેતાએ તથા શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહે પશુ સૌંપાદનકાય'માં મને ધણી મદદ કરી છે. તે ત્રણે મિત્રાને આ પ્રસંગે હું અન્તઃકરણથી આભાર માનુ છું.
શ્રી મુંબઈ જૈન યુવક સ ંધની આ મુખ્ય પ્રવૃત્તિ વિષે મારા દિલમાં ઉંડી મમતા છે. આત્મશ્લાધાને દેષ વહારીને પણ હુ જણાવુ છુ. કૅ પ્રબુદ્ધ જતે માત્ર જૈન સમાજની જ નહિ પણ વિશાળ * રાષ્ટ્રની સારી સેવા કરી છે અને એક નાના સરખા સમાજને કામી - સાંકડાપણામાંથી ઉદાર વિચારણા તરફ લઇ જવા માટે પ્રબુદ્ધ જૈનની છે. ચાલતા સામયિકાની ખુશ્ન ઉપયેગીતા છે. પ્રભુધ્ધ જનની આજની આય ક પરિસ્થિતિ અતિ વિષમ હોવા છતાં જાહેર ખબર નહિ લેવાના નિયમને પ્રભુધ્ધ જૈન આજ સુધી વળગી રહ્યું છે અને હજી પણ એ જ રીતે ચલાવવું જોઇએ. એવે મારા અભિપ્રાય છે. કાઇ પણ સ્વા'ના ખ્યાલ સિવાય અને શુધ્ધ સેવાબુધ્ધિથી અને સત્યનિષ્ટીપૂર્વક પ્રભુધ્ધ જૈન આજ સુધી ચલા
તા. ૧૫-૪-૫૧
વવામાં આવ્યું છે, અને રાષ્ટ્ર અને સમાજના અનેક પ્રશ્નો ઉપર સ્પષ્ટ અને નિડર માગદશ'ન આપતુ રહ્યું છે. પ્રબુધ્ધ જૈનના વાંચકાને મારી નમ્ર વિન"તિ છે કે તેમનામાંથી જે કાઇ ભાઇ કે બહેન આ રીતે ચાલતુ પ્રબુધ્ધ જૈન ઉપયેગી સેવા કરે છે એમ માનતું હાય તે ભાઈ કે :બહેન પ્રબુદ્ધ જૈનના ગ્રાહકા અને તેટલા વધારી આપીને તેમ જ બીજી જે રીતે શકય હાય તે રીતે મદદરૂપ થઋને પ્રબુદ્ધ જૈનને સધ્ધર સ્થિતિએ પહેાંચાડવા પોતાથી બનતા કાળા આપે. હવે પછીથી પ્રબુદ્ધ જૈન શ્રી પરમાનંદભાઇની સીધી જવાબદારી નીચે પ્રગટ થવાનુ છે. તેથી તેના સ્થાયી સંચાલન વિષે હું નિશ્ચિન્તતા અનુભવું છું. તા. ૧૫-૪-૫૧ મણિલાલ મેાકમચ’દ શાહ તંત્રી, પ્રબુદ્ધ જૈન ભારત જન મહામંડળનુ ૩૧મું અધિવેશન સ્થળ : મુરાર ( ગ્વાલિયર )
મુંબઇ
શ્રી. ભારત જૈન મહામન્ડળનુ ૩૧ મું અધિવેશન એપ્રિલમાસની તારીખ ૧૫, ૧૬, ૧૭ ના રાજ ભરાશે. એ અધિવેશનનુ’ ઉદ્ઘાટન શ્રી કમલનયન મુજાજ કરશે. પહેલા એ દીવસ શ્રીમાન શાહુ શાન્તિપ્રસાદજી જૈન પ્રમુખસ્થાને બીરાજશે અને ત્રીજા દીવસે અધિવેશનનું કામકાજ ભદ્દન્ત આનંદ કૌશલ્યાયનના નેતૃત્વ નીચે થશે,
શ્રીમદ રાજચંદ્ર અર્ધશતાબ્ધિ ગ્રંથ
શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી મનહરલાલ કડીવાળા જણાવે છે કે આગામી ચૈત્ર વદ ૫ નારાજ શ્રીમદ્ રાજદ્રના દેડુંત્સગ થયાને પચાસ વર્ષ પુરાં થાય છે અને તે નિમિત્તે “ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્ધિ સ્મારક ગ્રંથ ” ની યેાજના કરવાના વિચાર ચાલી રહ્યો છે. આ માટે તેમને નીચે મુજબની માહીતીની અપેક્ષા છે.
૧. શ્રીમના જીવન સબંધમાં અત્યાર સુધી બહાર પડેલા સાહિત્ય સિવાય વધુ કંઇ જાણવા જેંગ માહિતિ.
.ર. શ્રીમદના પરિચયમાં આવેલા મુમુક્ષુ સબંધિત માહિતી. ૩. શ્રીમદની જયંતિ પ્રસંગે મેટા પુરૂષોએ કરેલાં પ્રવચન તથા એમના સંબંધમાં અત્યાર સુધીમાં વર્તમાનપત્રો તથા સામવિકામાં આવેલા લેખા સધિ માહિતી.
૪. શ્રીમદના નામથી ચાલતી સંસ્થાએ સબ'ધી બને તેટલી સંપૂછ્યું` માદ્ધતી અને તે સ ંસ્થા તથા તેના સ્થાપકના મળી શકતા હાય તા બ્લેકસ અથવા ફોટોગ્રાફ્સ.
૫. શ્રીમના આ યેજવામાં આવેલા “ અધ શતાબ્દિ સ્મારક ગ્રંથ "નાં પ્રકાશન સબંધી સૂચતા.
૬. શ્રીમદ્ રાજચંદ્ર કે તેમના તત્ત્વજ્ઞાન સ’બધી આપને સ્વતંત્ર લેખ.
પ્રકાશન માટે સમય બહુ ઓછે છે એ ધ્યાનમાં લઈને જેની પાસે જે કાંઇ માહીતી ડાય તે ભાજીએ કે બહેને નીચેના સરનામે ઉપલબ્ધ માહીતી મોકલી આપવી.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાસ, ( આણુંદ થઇને) ખી. બી. એન્ડ સી. આઇ. રેલ્વે.
ચિંતન
ઘણીવાર એમ બને છે કે જે વ્યવસ્થા જે કાળે ઉચિત હાય તે જ વ્યવસ્થા ખીજે કાળે હાનિકારક નીવડે છે. છતાં લેાકાને જેમ ભૂત વળગે છે તેમ આપણને ભુતકાળ એવે સજ્જડ વળગેલે છે કે તેનાં તમામ ઝાંડને આપણે એકદમ દૂર કરી શકતા જ નથી. જાણીએ છીએ કે અન્યાય કરીએ છીએ×××તાં “ આગ્રેસે ચલી આતી હૈ” એ એક જ સત્રથી આપણે ભૂતકાળના વળગાડથી છૂટી શકતા નથી. પડિત બેચરદાસ ઢાશી